________________
આયુર્વેદને ઈતિહાસ અથર્વવેદને ખબર છે. અથર્વવેદ કહે છે કે હેરના શરીરમાં ( ક. ૨. ૨-૩૧-૨), બાળકોમાં (. ૨. ૫–૨૩) અને મોટાં માણસના શરીરમાં કૃમિ આંતરડાંમાં, માથામાં તથા પડખામાં રહે છે. કેટલાક કૃમિ આંખમાં અને નાકમાં ફરતા હોય છે અને કેટલાક દાંતની વચમાં હોય છે (બ. વે. ૨–૩૧.
અથર્વવેદન ઉપર કહેલાં સૂક્તોમાં આપેલા અલગંડુ વગેરે કૃમિઓના વર્ણન ઉપરથી શ્રી ગિરીન્દ્રનાથ મુખપાધ્યાયે આંતરડાના બે જાતના-ચપટા અને ગળ-કૃમિની તો વેદકાલીન વૈદ્યોને ખબર હતી જ, પણ વાળાનીયે ખબર હતી એમ નક્કી કર્યું છે. વાળાના સૂચક શબ્દો વૈદિક મંત્રામાં મળે છે અને કૌશિકસૂત્રમાં અથર્વવેદના કૃમિનિવારક સૂક્તને વિનિયોગ દર્શાવતાં વાળાને કાઢવાને જે ઉપાય બતાવ્યો છે તે પણ પાછળથી પ્રચલિત ઉપાય છે. શ્રી ગિરીન્દ્રનાથ મુખોપાધ્યાયનું આ અનુમાન સાચું હોય તે પણ વેદકાળમાં વાળાનું જ્ઞાન હોવા છતાં વૃદ્ધત્રયીમાં વાળાનું નામ કે સૂચન નથી અને
સાં નાગ 20 ... -
ક્ષત (ક. . ૭–૭૬-૪), વિદ્રધિ (વિધ ૬-૧૨૭–૧), છિન્ન–ભગ્ન (જ. . ૪–૧૨ ), વ્રણ (મક . ૨. ૨-૩) વગેરે શલ્યતંત્રના રોગોને વેદોમાં ઉલ્લેખ છે. એક આથર્વાણ
૧. જુઓ “આયુર્વેદવિજ્ઞાન” ૧૯૮૪, પૃ. ૨૫૬ તથા પૃ. ૨૬૨ અને થર્વવેદ ૨-૩૧-૪.
ક્ષત (ક. ૨. ૭–૭૬-૪), વિદ્રધિ (વિધિ ૬-૧૨૭–૧), છિન્ન–ભગ્ન (ક. ૨. ૪-૧૨), વ્રણ (૩૪. ૨. ૨-૩) વગેરે શલ્યતંત્રના રોગોને વેદોમાં ઉલ્લેખ છે. એક આયુર્વાણ
૧. જુઓ “આયુર્વેદવિજ્ઞાન” ૧૯૮૪, પૃ. ૨૫૬ તથા પ્ર. ૨૬૨ અને અથર્વવેઢ ૨-૩૧-૪,