________________
આયુર્વેદની સહિતા
[ ૫૦
કેવળ શૌનક નામ છે. પણ આ પ્રાચીન સભા કે પરિષદ વિશે વધારે વિવેચન કર્યાં પહેલાં ચરકની રચના માટે એ ગ્રન્થ પેાતે શું કહે છે તે જોઈ એ.
ચરક-સુશ્રુતની પરંપરા
ચરકના પહેલા જ અધ્યાયમાં કહ્યું છે કે “ પહેલાં હિમાલયની તળેટીમાં પ્રાણિમાત્ર ઉપર કરુણાથી પ્રેરાઈ તે તપના તેજથી પ્રદીપ્ત, બ્રહ્મજ્ઞાનના નિધિરૂપ મહર્ષિએ એકઠા થઈ ને વિચાર કરવા લાગ્યા કે ધર્મ, અર્થ, કામ અને મેક્ષનું મૂળ ઉત્તમ આરેાગ્ય છે અને રાગા આરોગ્યના, કલ્યાણુના અને વિતના પણ હરનાર છે; માટે આ રાગેારૂપ મેાટું વિઘ્ન મનુષ્યાને માથે આવી પડ્યું છે એના ઉપાય શા ? એમ વિચાર કરતાં એના ઉપાય ઇન્દ્ર જાણે છે એવું સમજાતાં ઋષિઓની વતી દી` વિતની ઇચ્છાવાળા ભરદ્વાજ ઇન્દ્ર પાસે ગયા. ઇન્દ્રે ભરદ્વાજને જે ત્રિસૂત્ર આયુર્વેદ બ્રહ્મા જાણુતા હતા તે શાશ્વત આયુર્વેદ્ર ભણાવ્યા. ભરદ્વાજ પાસેથી ઋષિએ આયુર્વેદ શીખ્યા અને જાતે રાગરહિત જીવિત અને પરમસુખ પામ્યા.
“ પછી મૈત્રીપરાયણ પુનઃ'સુએ સર્વભૂતા ઉપર અનુકમ્પાથી પવિત્ર આયુર્વેદ છ શિષ્યાને ભણાવ્યા : અગ્નિવેશ, ભેલ, જતુક, પરાશર, હારીત, ક્ષારપાણિ. આ છ શિષ્યામાં પહેલાં અગ્નિવેશે પેાતાનું તન્ત્ર રચ્યું, પછી ભેલ વગેરેએ પેાતપેાતાનાં તન્ત્રો રચ્યાં અને આત્રેયને સંભળાવ્યાં. ગુરુએ ખીજા ઋષિ સાથે ખરાખર કર્યુ છે. ' યથાવત્ પૂત્રિતમિતિ) એ અનુમતિ આપી. ’’ (ચ સૂ. અ. ૧).
ચરકના પહેલા અધ્યાયની આ કથા બહુ સૂચક છે. સુશ્રુતે જોકે આવા વિસ્તાર નથી કર્યાં, પણ આરંભમાં જ કહ્યું છે કે સ્વયંભૂએ પ્રજાઓને ઉત્પન્ન કરીને તરત જ એક હજાર અધ્યાયે અને એક લાખ શ્લેાકવાળા આયુર્વેદ કર્યાં, અને પછી એનાં આઠ
tr