________________
વેદમાં આયુર્વેદનાં બીજો
""
( નિ.. ૧ ). - વેદ તથા બ્રાહ્મણ ગ્રન્થામાં આગન્તુક એ એ કારણેા રાગનાં કારણને રાક્ષસ, યાતુધાન અને સર્પ કારણ માટે રાગ અથવા અમીવન હરિપ્રપન્નજી કહે છે.ર
[ ૪૧
શારીરિક અને માન્યાં છે અને તેમાં આગન્તુક નામ આપ્યું છે, અને કાયિક શબ્દ વાપર્યાં છે,” એમ ૫.
વૈદ્યનું વર્ણન કરતાં વેદમાં રક્ષેાહા અને અમીત્રચાતન એમ એ વિશેષણા વાપરેલાં દેખાય છે. તેમાંથી રાહાના 'અ' આગન્તુક વ્યાધિ હરનાર અને અમીવચાતનને અકાયિક—ત્રિધાતુવિકારજનિત રાય હરનાર એવા પંડિતજી કરે છે. રાક્ષસ કે યાતુધાનને ખરેખર ભૂતયેાનિ માનીએ તેાપણુ એ આગન્તુક તેા છે જ, એટલે એ અંમાં વાંધો નથી; જોકે મુખ્યત્વે અભિધાનિમિત્ત થતા રાગાને સુશ્રુત આગન્તુક કહે છે. વળી રાક્ષસા, સપ્ન, યાતુધાનાનેા વેદમાં જ્યાં જ્યાં ઉલ્લેખ આવે ત્યાં બધે રાગકર કૃમિ એવા અ થઈ શકે એમ મને લાગતું નથી. સર્પાને ત્રાસ આજે પણ આ દેશમાં ધણા છે અને જૂના કાળમાં તે ઘણા વધારે હરી; એટલે સર્પના નાશ માટે જે પ્રાનાએ વેદમાં મળે છે. તેમાંની ઘણી તે આ ખરા સર્પોના નાશ માટે હરશે. અલબત્ત, સર્પ વગેરેના શથી જે રાગ થાય તે આગન્તુક જ ગણાય, અને આયુર્વેદમાં પણ સર્પાદિના વિષની ચિકિત્સાનું અગત ત્ર નામનું એક અંગ છે. ( જુઓ સુશ્રુત, કેપસ્થાન ), જેમાં વિષધ્ન મંત્રોના ઉપયેગને ઉપદેશ કર્યાં છે.
૧. જોકે અમીવન શબ્દ સૂક્ષ્મ જન્તુવાચક અગ્રેજી અમીમા ( Amoeba ) શબ્દને એટલેા મળતા છે કે મૂળ એક જ શબ્દ હોવાના સંભવ છે.
૨. જુએ ‘ આયુર્વેદવજ્ઞાન', સં. ૧૯૮૪, અં, ૭, પૃ. ૨૧૩ તથા “રસયાગસાગર ’ને ઉપાદ્ધાંત, પૃ. ૩૫ થી ૪૧,