________________
વેદમાં આયુર્વેદનાં બીજો
[ w કનૈયાલાલ વૈદ્ય આ સૂક્તના મંત્ર ટાંકી ક્ષયના હાલ મનાતા ભેદની ખબર હતી એ જે અર્થ કાઢ્યો છે તે સાચું નથી. વાજસનેયી સંહિતા (૧૨-૯૭)માં સો જાતના યમ્માને ઉલ્લેખ છે ત્યાં સો જાતના અથવા ઘણી જાતના રોગો વિવક્ષિત લાગે છે. રોગોને સે જાતના કહ્યા છે એટલા ઉપરથી પણ રેગોનું કાંઈક પૃથક્કરણ એ કાળમાં થયું હશે એમ માનવું જોઈએ.
રાજ્યક્ષ્મ-ક્ષય-વળી ઋગ્યેદ (૧૦–૧૬૩)માં તથા અ. વે. માં રાજય” શબ્દ છે (૩–૧૧–૧). રાજયઠ્યા શબ્દને આયુર્વેદિક સાહિત્યમાં ક્ષય અર્થ થાય છે. આ મંત્રમાં પણ ક્ષય અર્થ વિવક્ષિત છે એમ સાયણ કહે છે અને ટેકામાં તે. સં. (૨-૫-૬ )નું વચન ઉતારે છે. “રાજા એટલે ચંદ્રમાને ક્ષય પહેલાં થો માટે રાજયશ્મા કહેવાય છે” એ તૈત્તિરીયસંહિતાની વ્યુત્પત્તિ ચરકે સ્વીકારી છે (ચરક ચિ. અ. ૮, શ્લ. ૯).
યજુર્વેદની સંહિતાઓમાં યહ્માની ઉત્પત્તિ વર્ણવતાં યશ્માને ત્રણ પ્રકારને કહ્યો છે. રાજ્યહ્મા, પાપયમ્ભા અને જાયા . આમાંથી રાજયલ્મ વિશે ઉપર કહ્યું. પાપયશ્મા શબ્દ સ્પષ્ટાર્થ નથી; સામાન્ય રીતે ખરાબ દરદ એટલે અર્થ થાય. મહાકુછ વિવક્ષિત હોવાનો સંભવ ખરે. અથર્વવેદમાં (૩–૧૧–૧) રાજયમા સાથે જ અજ્ઞાતયÆા શબ્દ છે. એને અર્થ તે ન ઓળખાયેલ રેગ એમ જ કરવો જોઈએ. આ અજ્ઞાતયમ્મા વિશે આગળ કૌશિકસૂત્રના પ્રસંગમાં થોડું વધારે વિવેચન કર્યું છે. જાયાન્ય ક રાગ છે એ નક્કી કરવું મુશ્કેલ છે. વેદભાષ્યકાર સાયણે જાયા ને અર્થે રાજયશ્મા કર્યો છે તે કદાચ ખેટ હશે, પણ પં. હરિપ્રપન્નજી સીફિલિસ (syphilis) અર્થ કરે છે તે બેસતો નથી. ૧. હૈ. . ૨-૩–પર; . . ૧૭–૩; . . ૨–૨–૭;
શ. શ્રી. ૪–૧–૩૯.