________________
૧૩
અનેરી પ્રેરણા મળશે. વિદુષી સાથ્વી નયપદ્માશ્રીજી ! વિનય ઉપર પચાસ પાનાં લખાય તે લખા. સાધ્વી અપદ્માશ્રીજી ! તમે. સુરેખ અને કલાત્મક અક્ષરોમાં ભકતામર સ્તોત્ર આલેખે, ચિંતક સાધ્વી શુભ્રાંશુયશાશ્રીજી ! વિધ ક્ષમા ધમ ઉપર પચાસ પાનાં લખાય તે લખો. સાધ્વી શીતાંશુયશાશ્રીજી ! પંચ પરમેષ્ઠી ઉપર સસ્કૃતમાં લખે. સાધ્વી પુનિતયશાશ્રીછ ! તમે પ્‘ચાચાર ઉપર પચાસ પાનાં લખે, સાધ્વી તીયશાશ્રીજી ! તમે જૈન ધર્મની રૂપરેખાનુ ઈંગ્લિશ ભાષામાં રૂપાંતર કરેા.
આ તમારી સમક્ષ મારા મનાથ છે. જો આ સર્જન થાય, તો ભવ્ય ગુરુપૂજા આપણે સૌ કરી શકીશુ.
Ο
મારી તેા ભાવના હતી, આ આલેખન હસ્તલિપિ જ રહો... પણ જિંદગીમાં જેણે સ્વનું કશું રાખ્યું નથી અને શાસન તથા ગુરુચરણે સ་સ્વ સાંપ્`ત કર્યું છે, તેવા અમારા પૂજ્ય મેટા મ. સર્વોદયાશ્રી મહારાજની આંતરિક ઈચ્છા હતી. ગુરુપૂજાનાં નિમિત્ત પામીને લખાયેલ ગ્રંથ પ્રકાશિત થવા જોઈએ. શક્ય સૌની ઈચ્છાને સારવી જોઈ એ, તે ઉપકારીની આજ્ઞા કેમ અવીકા કરાય ? ઉપકારક તો સદા ઉપકાર કરતા રહે જ. તેની પ્રેરણાથી જ સૌજન્યશીલ શ્રી ખીમચંન્નાઈ અને કચનએને હયની હાર્દિક ભાવનાથી આ ગ્રંથ પ્રકાશનના લાભ અમને જ આપો તેવી વિનતિ પૂજ્ય ગુરુદેવને કરી.
1.
"
R
સપાદન કાર્ય
પૂજ્યપાદ ગુરુદેવ ની તારક નિશ્રા એટલે શાસન–પ્રભાવના, શામન રક્ષા અને જ્ઞાનનાં અખડ આરાધન ચાલતાં જ હાય, સમય વીનતા ગયા. અલ્પજ્ઞાનનાં કારણે ત્રુટિ, અસ્ત-ભ્યસ્તતા તે ખરી.,પૂલ્ટ ્ પાદ ગુરુદેવની આજ્ઞાથી અમારા પૂજ્ય ગુરુભ્ભ- રાજયશવિજયજી