Book Title: Agam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुदर्शिनी टीका अ० १ सू० २ प्रथम अधर्मद्वारनिरूपणम्
२१ घातः १ । 'मोसं' मृषा-असत्यभाषणम् २ । 'अदत्त' नदत्तमदत्तं परद्रव्यग्रहणम् ३। 'अबंभं' अब्रह्म-ब्रह्म कामसेवनत्यागः न ब्रह्म अब्रह्म-अकुशलानुष्ठानं स्त्री पुंस सङ्गो मैथुनमित्यर्थः ४ । 'परिग्गह' परिग्रहः-परिगृह्यते आदीयते इति परिग्रहः स च नवविध:-'धनं१, धान्यं२, क्षेत्र३, वास्तुकं४, रूप्यं५, सुवर्ण ६, कुप्यं७, द्विपदः८, चतुष्पदश्चेति९। 'चेव' चैव चेति समुच्चयार्थः, एव शब्दोऽ. की तरह कर्मबंधनसे मुक्त ही रहेगा। तथा सपर्यवसित मानने में भी यही आपत्ति रहेगी। इस तरह संसारी जीवों के भी कर्मबंधन के अभाव का प्रसंग आकर प्राप्त होगा। इसलिये यही मानना चाहिये कि यह आस्रवप्रवाह नाना जीवों की अपेक्षा अनादि अनंत है । अपर्यवसित यह पद मूल गाथा में नहीं है। फिर भी अनादि पद से उसका उपलक्षण किया गया है। प्रमाद के योग से जीव का घात होना यह हिंसा है। प्रमाद के योग से असत्य भाषण करना इसका नाम झूठ-मोस है। प्रमाद के योग से पर के द्रव्य का ग्रहण करना अदत्तादान चोरी है। काम सेवन करने का परित्याग करना इसका नाम ब्रह्म है । इस ब्रह्मका नहीं होना अब्रह्म है। अर्थात् मैथुन सेवन करने रूप अकुशलानुष्ठानमें प्रवृत्त रहना सो अब्रह्म है । जो ग्रहण किया जावे उसका नाम परिग्रह है, यह परिग्रह नौ प्रकारका है-धन१, धान्य२, क्षेत्र ३, वास्तु ४, रूप्य ५, सुवर्ण ६, कुप्य ७, द्विपद ८ और चतुष्पद ९। “च" यह शब्द यहाँ ન થાય ત્યાં સુધી તે જીવ સિદ્ધોની જેમ કર્મબંધનથી મુક્ત જ રહેશે. તથા સપર્યવસિત માનવામાં પણ તે જ મુશ્કેલી નડશે. એ રીતે સંસારી જીવમાં પણ કર્મબંધનના અભાવની સ્થિતિ આવી જશે. તેથી એમ જ માનવું જોઈએ કે તે આસ્રવ પ્રવાહ નાના જીવની અપેક્ષાએ અનાદિ અનંત છે. “અપર્યવસિત પદ મૂળ ગાથામાં નથી. છતાં પણ અનાદિ પદથી તેનું ઉપલક્ષણ કરવામાં આવ્યું છે. પ્રમાદના વેગથી જીવની હત્યા થવી તે હિંસા ગણાય છે. अभाहना योगथी असत्य मास तेनु नाम ४४-मोस छ. अमाहन। योगथी પારકાનું દ્રવ્ય ગ્રહણ કરવું તેને અદત્તાદાન-ચેરી કહેવાય છે કામ સેવન કરવાને પરિત્યાગ કરે તેનું નામ બ્રહ્મ છે. આ બ્રહ્મને અભાવ હોવો તે અબ્રહ્મ છે. એટલે કે મિથુન સેવન કરવા રૂપ અશુભ અનુષ્ઠાનમાં પ્રવૃત્ત રહેવું તે અબ્રહ્મ કહેવાય છે. પરિગ્રહ એટલે ગ્રહણ કરવું. તે પરિગ્રહ નવ પ્રકારને छ-(१) घन, (२) धान्य, (3) क्षेत्र, (४) वास्तु, (५) यांही, (६) सुवा, (७) पुण्य, (८) वि५४ मने (6) यतु०५४. "च" श५४ २मडी सभुश्ययाथ छ
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર