Book Title: Agam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२०
प्रश्नव्याकरणसूत्र प्रवाहापेक्षया नानाजीवापेक्षया च संसारस्यानाद्यपर्यवसितत्वात् । आस्रवस्य सादित्वे सपर्यवसितत्वे च स्वत एव विरमणे सिद्धानामिव संसारिणामपि कर्मबन्धाभाव प्रसङ्गः स्यात् । के ते पञ्चास्रवाः ? इत्याह-'हिंसा' इत्यादि, हिंसा-जीवप्रज्ञप्त किया है। (हिंसामोसमदत्तं अबभं परिग्गहं पंचविहो चेव ) यह हिसा, झूठ, चोरी, कुशील और परिग्रह, इस प्रकार से पांच तरह का ही है । रागादिक अन्तरंग रिपुओं को जो विजित कर लेते हैं उनका नाम जिन है। जिन प्रभु ने जो आस्रव को अनादि कहा है उसका कारण यह है कि यह संसार अनादि और अपर्यवसित है । यद्यपि भव्यजीवों की अपेक्षा संसार में अनादिता होने पर भी अपर्यवसिता नहीं बनती है फिर भी नाना जीवों की अपेक्षा यह बन जाती है। आस्रव संसारी जीवों के ही होता है, मुक्त जीवों के नहीं । संसार में रहने वाले जीव ही संसारी जीव हैं। यह संसार प्रवाह एवं नानाजीवों की अपेक्षा जब अनादि अनंत है तो यह बात बन जाती है कि आस्रव भी अनादि अनंत है । अथवा यदि यों भी कह दिया जावे कि आस्रव ही संसार है और संसार ही आस्रव है। तो इस पक्षमें भी आस्रवमें अनादि अनंतता सुघटित हो जाती है। कारण इसकी प्रथमोत्पत्ति तो बनती नहीं है। यदि आस्रवको एकान्ततः सादि और सपर्यवसित ही माना जावे तो इस स्थिति में यह आस्रव जबतक संसारी जीवमें नहीं हुआ-तबतक वह जीव सिद्धों (मताव्या) ४ा छ. "हिंसामोसमदत्तं अबभं" परिग्गहं पंचविहो चेव" ते डिसा, અસત્ય, ચોરી, કુશીલ અને પરિગ્રહ એમ પાંચ પ્રકારના છે. રાગાદિ આંતરિક દશમને જે જીતે છે તેને જિન કહે છે. જિન પ્રભુએ આવોને અનાદિ બતાવ્યા છે તેનું કારણ એ છે કે આ સંસાર અનાદિ અને અપર્યવસિત અનંત છે. જો કે ભવ્યજીવોની અપેક્ષાએ સંસારમાં અનાદિતા હોવા છતાં પણ અપર્યાવસિતા બનતી નથી, છતાં પણ નાના જીવોની અપેક્ષાએ તે બને છે. આસવ સંસારી જીવોને જ થાય છે, મુક્ત જીવને થતા નથી. સંસારમાં રહેનાર છ જ સંસારી જીવ છે. આ સંસાર પ્રવાહ અને નાના જીવોની અપેક્ષાએ જે અનાદિ અનંત છે તો એ વાત પણ નકકી થઈ જાય છે કે આસ્રવ પણ અનાદિ અનન્ત છે. અથવા જે એમ પણ કહેવામાં આવે કે આસવ જ સંસાર છે અને સંસાર જ આસ્રવ છે, તે એ રીતે પણ આસ્ત્રવમાં અનાદિ અનંતતા સુઘટિત થઈ જાય છે. કારણકે તેની પ્રથમ ઉત્પત્તિ તે સંભવી શકતી નથી. જે આસવને એકાન્તતઃ સાદિ અને સપર્યાવસિત (સાન્ત) જ માનવામાં આવે તે તે પરિસ્થિતિમાં તે આસવ જ્યાં સુધી સંસારીજીવમાં
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર