Book Title: Samkit Shallyodhar
Author(s): Dhundhakmati Jethmalji
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
Catalog link: https://jainqq.org/explore/005311/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ તજ - 5 માન.. સમકિતસલ્યોહાર છે * અથવા તકમતિ જેડલ વિરચીત રામકિત સાર (સ ) નું ખંડન. છે ::19.TS મૂળ હિંદુસ્તાની ભાષામાં રચનાર અનેક ગુણ છે. ડી ણાલંકૃત મહામૂનિરાજ શ્રી આત્મારામજી. તેનું શાંત મૂર્તિ સમગ્ર ગુણયુક્ત મુનિરાજ શ્રી વૃદ્ધિચંદજીના સાર્ણ આશ્રયથી ઘણા વધારા સામે ગુજરાતી ભાષામાં ભાષા તર કરી છપાવી પ્રસિફ કરનાર શ્રી જૈનધર્મ પ્રસારક સભા, ભાવનગર. અને તેમની ( પ્રત ૧૦૦૦) દે ! *. - અમદાવાદમાં અયુનાઈટેડ ત્રિન્ટીંગ અને જનરલ એજની કંપની બલિમિટેડ” ને પ્રેસમાં રણછોડલાલ ગંગારામે છાપું -- - ------- સંવત ૧૯૪૧. – સન ૧૮૮૦. કિસ્મત રૂ. ૧-૪-૦ G મને. . ઝંઝરજી કરકરરરરર*રૂ નમ અમર પાતે , - , નાના -ના- " •• D - S S ) ર જય રૂમમાં & Jain Educationa International For Personal and Private Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ સને ૧૮૬૭ ના ૨૫ માં આકટ મૂજબ આ પુસ્તક રજીસ્ટર કરાવી સર્વે હક પ્રસિદ્ધ કર્તાએ સ્વાધિન રાખ્યા છે. Jain Educationa International For Personal and Private Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના. અનંત જ્ઞાન દર્શનમય શ્રી સિદ્ધ પરમાત્માને તથા ચારે નિક્ષેનાયુકત અરિહંત ભગવંતને તેમજ શાશ્વત અશાશ્વતી અસંખ્ય જીનપ્ર તિમાને ત્રીકરણ શુદ્દે નમસ્કાર કરી આ ગ્રંથના પ્રારંભમાં જણાવવું પડેછે કે પહેલા પ્રશ્નોત્તરમાં જણાવ્યા મુજ્બ ઢંઢકમત સુમારે ત્રણસે વર્ષ થયા નીક,લાછે જેની અંદર અદ્યાપી ખંત કોઇ પણ સમ્યક્ત્તાન ધરાવનાર સાધુ કે શ્રાવક થયો હોય તેવું જણાતું નથી, જૈનશાસ્ત્રથી વિરૂદ્ધ મતમાં સમ્યકત્તાન હેાવાનો સંભવજ નથી એમ સિદ્ધાંત - પરથી નિશ્ચય થાયછે, ઉત્પત્તિ સમયે એ મતની કદાચ થોડાંએક વર્ષ સુધી સારી સ્મૃતિ ચાલી હશે પરંતુ જેમ ઇંદ્રજાલથી બનેલી વસ્તુ ઝાઝા વખત સુધી સ્થીત રહેતી નથી તેમ તે કલ્પીત મતનો પણ ઘણા વર્ષ થયાં દિનપ્રતિદિન ક્ષયો થતો જોવામાં આવેછે, કારણ કે મ જ્ઞાનપણાના પ્રયોગથી તે મતની અંદર સાધુ અથવા માવક થયેલા ઘણા પ્રાણીએ, જ્યારે જૈનશાસ્ત્રના ખરા રહસ્યથી જાણીતા થાય છે ત્યારે, જેમ સર્પ કાંચળીને તજીને ચાલ્યો છે તેમ, તે મતને તજી દે અને જનમત જે તા ગચ્છને વિષે શુદ્ધ રિતે દેશકાળ પ્રમાણે છે તેનો અંગીકાર કરેછે અને તેજ પ્રમાણે મા ગ્રંથ ના મૂળકર્તા મહામૂનિરાજ શ્રી સ્માત્મારામજી પણ જૈન સિદ્ધાંત વાંચી તે કુંઢક મતને અસત્ય જાણી વીશ સાધુ સાથે તે પંચનો ત્યાગ કરી તપા ગુચ્છને વિષે આવેલાછે; જેમના સદુપદેશથી પંજાખ, મારવાડ અને ગુજરાત વિગેરે દેશના ઘણા ઢંઢીઆએ પોતાના કુટુંબમાં ઘણા વર્ષથી ચાલ્યો સ્માવતો ટુંકમત છોડી દઇ સહકુટુંબ તપા ગચ્છ અંગીકાર કર્યાછે. તા ગચ્છ એ કૃત્રીમ નામ નથી પણ ગુણ નિષ્પભછે કાર છુ કે શ્રી સુધર્મસ્વામીથી પરંપરાગત જૈતમતના જે છ નામ ૫લાંછે તે માંહેનું મા છતું નામછે જે છ નામ વિષે તપા ગચ્છની પદ્માવળીમાં સવિસ્તર હકીકત આવેલીછે, એ ઉપરથી તપા ગચ્છ Jain Educationa International For Personal and Private Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ (૨) એ નામ મૂળ શુદ્ધ પરંપરાગત છે અને ટૂંકમત જે ગુરૂ વિનાને નીકળેલ છે તે પરંપરાથી વિરૂદ્ધ છે એમ જણાશે એ કંટકમતને વિષે કોઈ જેઠમલ જી નામે રિખ થઈ ગયો છે તેણે મહાકુમતિના પ્રભાવથી તેમજ ગાઢ મિથ્યાત્વના ઉદયથી શિલાની પેઠે પોતાને અને પરને એટલે રચનારને અને તેની ઉપર સ દહણ કરનારને સંસારરૂપી સમુદ્રમાં ડુબાવનાર સમકિતસાર (સત્ય) નામે ગ્રંથ સંવત ૧૮૬૫ માં રચેલા પણ તે ગ્રંથ તેમજ તેને કરી પ્રતિત કરવા યોગ્ય નહાવાથી તે ઘણું વરસ સુધી ખુણે પડી રહેલો હતો. પરંતુ ઘણુ મનુષ્ય પોતાને દુર્ગતિ પ્રાપ્ત થવામાં સાથી થાય એવા હેતુથી શ્રી ગુંડળવાશી કોઠારી નિમચંદ હીરાચંદે સંવત ૧૯૩૪ માં તે થિ શ્રી રાજકોટ મળે છપાવી બહાર પાડી છે. જનમતિઓના હસ્તમાં આ ગ્રંથ જશે તો પોતાનું પિગળ ખુલ્લું પડશે એવા હેતુથી તે ગ્રંથ ઢંકમતિ શિવાય બીજાને વાંચવા ન આપવો એવો વિચાર તે સમકિત સારના છપાવનારાએ રાખેલો હતો કારણ કે જ્યાં સુધી સત્યવાદીને સમાગમ થયો નથી ત્યાં સુધી અસત્યવાદી ટકી રહે છે કહ્યું છે કે – तावद् गर्जति खद्योत स्तावद् गर्जति चंद्रमाः । उदिते तु सहस्त्रांशी नखद्योत न चंद्रमाः ॥ અર્થ–ત્યાં સુધી ખજુવો ગર્જના કરે છે અને ચંદ્રમા પણ ત્યાં સુધી જ ગર્જના કરે છે કે જ્યાં સુધી સુર્યાય થયો નથી પરંતુ જ્યારે સૂર્ય પ્રકાશે છે ત્યારે ખજો અને ચંદ્રમાં કોઈ પણ પ્રકાથતું નથી. એ ગ્રંથ છપાયાની અમને ખબર પડવાથી અમે કેટલાએક પ્રયાસે તેની એક નકલ લીમડીમાંથી મેળવી અને પછી તે મળે લખેલા ગ્રાહકોના નામ વાંચીને ભાવનગર વાસી કેટલાએક ઠંઢીઆઓ પાસેથી બમણી કિમત આપી બે ચાર નકલ ખરીદ કરી. એ ચોપડી વાંચતા તેની અંદરની તમામ બાબતો જૈનશાસ્ત્રથી Jain Educationa International For Personal and Private Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ ( ૩ ) વિરૂદ્ધ જણાયાથી તેનું ખંડન લખાવાની આવશ્યકતા ધારી તે નકલો યોગ્ય યોગ્ય સ્થાનકે મકલી, જે ઉપરથી અનેક વિદ્યા ગુણ સંપન્ન મુનિરાજ મહારાજ શ્રી આત્મારામજીએ તેનું હિંદુસ્થાની ભાષામાં ખંડન લખી એ ગ્રંથનું નામ સમકિત યોદ્ધાર આપી અત્રેના સંધ ઉપર મોકલ્યું. શ્રી સધે તે ગ્રંથ છપાવીને બહાર પાડવા સારુ અમને આપો તેથી તેનું અનેક ગુણગણાલંકત શાંતમૂર્તિવંત મહા મૂનિરાજ મહારાજ શ્રી વૃદ્ધિચંદજીના આશ્રયથી ગુજરાતી ભાષામાં ઘણાજ વધારા સાથે ભાષાંતર કરી શુદ્ધ માર્ગ પક્ષિક જને દ્રષ્ટીગત થવા માટે અમે પ્રસિદ્ધિમાં મૂક્યો છે. અગાઉ ઘણા બુદ્ધિવંત આચાના હાથથી એ હકમતનું સવિસ્તર ખંડન જુદા જુદા ગ્રંથમાં લખાયેલું છે. પ્રથમ બી સમકિત પરિક્ષા નામે ગ્રંથ આશરે દશ હજાર લોકના સુમાર છે જેમાં કમતિની બનાવેલી અઠ્ઠાવન બોલની હુંડો ઉત્તર સવિસ્તર પણે છે; વળી શ્રી પ્રવચન પરિક્ષા નામ ગ્રંથ આશરે વીશ હજાર કની સંખ્યાને છે, જેમાં ઢઢક મતની ઉત્પત્તિ સહીત તેમના કરેલા પ્રશ્નોના ઉત્તર છે; શ્રી મદ્યશવિજયજી ઉપાધ્યાએ લીમડી વાસી મિઘજી દેસી જેઓ ટીઆ હતા તેમને સેવેગ પક્ષમાં લાવવા નિમિતિ વીરસુતિરૂપ હુંડીનું સ્તવને બનાવેલું છે, જેને ટબ તમામ સત્ર પાક સાથે ઘણા વિસ્તાર કરીને સંયુક્ત પંડિત શ્રી પદ્યવિજયજીએ પુરેલો છે, તેની લોક સંખ્યા સુમારે ત્રણ હજાર છે અને તેની અંદર સંપૂર્ણ રીત ટુંકમતનું ખંડન છે; છેવટે ઢંઢકમતખંડન નામે નાટક જે કે છપાઈને બહાર પડેલું છે તેની અંદર પણ ફકત બત્રીશ સૂત્રના દ્રષ્ટાંતથી જ ડું પક્ષનું હાસ્યરસ સાથે ખંડન કરેલું છે. એ પ્રમાણે તે મતના ખંડનના ઘણા ગ્રંથો લખાએલા વિદ્યમાન્ છતાં તેવી જ મતલબને બીજે ગ્રંથ બનાવી ફોગટ પ્રયાસ કરવો તે દુરસ્ત નથી, પરંતુ એ સમકિતસારના કર્તાએ તે ગ્રંથની અંદર સ્વમતિ કે કલ્પનાએ ઘણી નવીન યુકિતઓ લખેલી છે, જેમાંની કેટલીએકનો ઉત્તર અગાઉ જણાવેલા ગ્રંથોમાં લખાએલ નથી અને તે ગ્રંથ સંસ્કૃત ભાષામાં હોવાથી ઓછા જ્ઞાનવાળા મનુષ્યો વાંચી શકતા નથી Jain Educationa International For Personal and Private Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ તેમજ સમકિતસાર (સય)ની કુયુક્તિઓ બુદ્ધિવત પુરૂષને પણ ભ્રમિત કરી નાંખે તેવી છે માટે તેનું ખંડન લખવાની ઘણી જરૂર ” જણાયાથી ગ્રંથકર્તાએ આ ગ્રંથ બનાવવાનો પ્રયાસ કરેલ છે. આ પુસ્તકની અંદર જેઠમલજી અને તેના દંઢકોને જાદા જાદા જેજે ઉપનામો આપેલા છે તે વ્યાજબી અને સ્વતઃસિદ્ધ છે, કારણ કે તેઓ જિનાજ્ઞાથી વિરૂદ્ધ વનારા છે. વળી તેઓને નિનવ કહેલા છે તે તે પ્રત્યક્ષ છે, કારણ કે સત્રકારે પ્રભુના એક. એક બેલ ઉથાપનારને પણ નિભવ કહ્યા છે. શ્રી વ્યવહાર સૂત્રમાં કહ્યું છે કે “જાણીને ઉત્સત્ર પરૂપે તેને જીવિતુ પર્યત સંઘમાં ન લેવો” તો એ ઉપરથી તેઓ જિનાજ્ઞાની પણ બહાર જ છે. તે તકમતિઓએ કેટલીએક રૂઢી તદન ઉલટી ગ્રહણ કરી છે તેમજ ગ્રહણ કરેલી રૂઢી અસત્ય સમજ્યા છતાં તે બાબતમાં ઘણેજ મમત્વ ધારણ કરી પોતાને મત છોડતા નથી. જે શાસ્ત્રોક્ત ન્યાયે કરીને યુક્ત બાબતો હોય તે જ ગ્રહણ કરવી જોઈએ છતાં એથી વિરૂદ્ધ વર્તવું એ બુદ્ધિમાન પુરૂષોને યોગ્ય કાર્ય ગણાય નહિ. પૂર્વાચાર્યો, જેના કરેલા ગ્રંથો અદ્યાપીપર્યત જન દર્શન અને અન્ય દર્શનના પંડિતોથી ઘણાજ વખણાય છે, અને જેઓ ચઉદ પૂર્વધર, દશ પૂર્વધર, ગીતાર્થ અને સિદ્ધાંતના ગુપ્તાશયને જાણનારા હતા તેઓની બનાવેલી પંચાંગી, ગ્રંથી, પ્રકરણે વિગેરે ન માનવા અને જન શિલીનું જરા પણ જ્ઞાન જેને હેતું નથી એવા ધરમ શ્રી ઢેઢક વિગેરે રિખોના વમતિ કલ્પનાએ બનાવેલા ટબા અને ઢાળીઆ વિગેરે માન્ય કરવા એ નિરપક્ષ અને ન્યાયી પુરૂષને લજ્જા પ્રાપ્ત કરાવનાર કાર્ય ગણાય. મહાન પૂર્વાચાર્યો જેઓએ અનેક ગ્રંથ કરી અત્યંત ઉપકાર કરેલ છે અને દરેક વિદ્વજને તેમના ગ્રંથો જઈ તેમની સ્તુતિ કરે છે તેવા પોપકારી અને પાંડિતતાથી ભરપુર આચાર્યોની પોતાને નવીન મત સત્ય ઠરાવવાને નિંદા કરવી એ સુજ્ઞ પુરૂષનું લક્ષણ ન ગણાય. ફક્ત બત્રીશ જ સૂત્ર માનીને શ્રી વ્યવહાર સૂત્ર, ઠાણાંગ સૂત્ર, Jain Educationa International For Personal and Private Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ નદિસૂત્ર વિગેરે સૂત્રમાં કેટલાએક સૂત્રોના નામ લખ્યા છે તે ન માનવા અને તેને અસત્ય કહેવા એ વચને સંસાર ભ્રમણ કરવાને સાધનભૂત છે. વળી ઉપર લખેલા ત્રણ સત્ર માનવા અને તેની અંદર કહેલી બાબતે ન માનવી એ પણ ગુણજ્ઞ પુરૂષની પંક્તિમાં હાંસી. પાત્ર થવા જેવું કાર્ય ગણાય. હરીઓની સાથે અગાઉ કેટલીએક વખત ચરચા થયેલી તેની અંદર તેઓજ નિરૂત્તર થયેલા હતા. છેવટે પંડિત શ્રી વિરવિન્યજીના વખતમાં શ્રી રાજનગર (અમદાવાદ) માં ન્યાયની કોર્ટમાં વિવાદ થયેલ જેની અંદર ઘણું જન પંડિતો અને ઘણું રિએ સામિલ હતા. તે સમયે પણ ટુંકો હારખાઈ પાછા પડી સ્વધામ સિધાવેલા એવું પ્રત્યક્ષ કહેવાય છે. આ વિવાદનું સવિસ્તર વૃત્તાંત આને રાસએ નામની ચોપડી છપાએલી છે તેની અંદર છે. આ ચર ચા સમયે સમક્તિસારના કર્તા જેઠમલજી પણ સામેલ હતા પરંતુ તેઓને પણ પિતાના સાથીઓની જેમજ પાછા પડી વિદેશગમન કરવું પડયું હતું. આ પ્રમાણે વારંવાર બન્યા છતાં અને પોતાના હ દયની અંદર પોતાની અસત્યતા જણાયા છતાં ધમાડાના બાચક ભરવાની જેમ પોતાની કલ્પનાથી કુયુકિતઓને સંગ્રહ કરી સમકિતસાર જેવા ગ્રંથો બનાવવા તે પોતાની જ મૂખઈ જાહેર કરી કહેવાય. આધુનિક સમયમાં પણ કોઈ કોઈ ઠેકાણે જૈન અને કને પ્રત્યક્ષ મિળાપ થઈ ચરચા થાય છે ત્યાં પણ ઉપર પ્રમાણે જ બને છે છતાં પોતાની હઠીલાઈ ન છોડવી એ સંપૂર્ણ મુખેતાની નિશાની કહેવાય, ટકમતની ઉત્પત્તિ કરનાર મૂળ પુરૂષને આશય ફક્ત જનપ્રતિમાને નિષેધ કરવો એ જ હતો અને તેથી જ તેણે જનપ્રતિમા સંબધી પરિ પૂર્ણ હકીકતે કરી યુક્ત જે જે સ્ત્રી હતા તેનો નિષેધ કર્યો. તે પ્રમાણે નિષેધ કરવાથી તે સત્રોની અંદરની બીજી બાબતને પણ નિષેધ થશે અને તેથી તેઓને ઘણી બાબતો જેનામત વિરૂદ્ધ ગ્રહણ કરવી પડી એટલું જ નહિ પણ તે પ્રમાણે ઉલટે રસ્તે ચડયાથી તેઓ કોઈ પણ બાબતમાં ફાવી શક્યા નહિ, કારણ કે જે વૃક્ષનું મૂળજ નહિાય અથવા જે ઘરને પાયો જ નય તે જેમ ટકી શકે Jain Educationa International For Personal and Private Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ ( ૬ ) ક્યાંથી નહીં તેમ તેનો મૂળ વિચાર જે પ્રતિમા નિષેધ કરવાનો તેજ સ્મુસત્ય હતો તો બીજી અસત્ય બાબતો ગ્રહણ કરી તેમાં તે ±તેહ પામે? કારણ કે ટુંકમત ત્રણશે વષૅથીજ નિકળ્યોછે મને જીનપ્રતિમા તો સુમારે ૨૫૦૦ વર્ષ સુધીની દ્રષ્ટીએ પૐછે કે જે વખતે કેવળજ્ઞાની અને મહાત્ પૂર્વાચાર્યા વિચરતા હતા. તેના દ્રષ્ટાંતો— શ્રી મહુવામાં શ્રી મહાવીરસ્વામી છતાંની સ્થાપન કરેલી તેમની પ્રતિમાછે જે અદ્યાપી પર્યંત જીવસ્વામીની પ્રતિમાં કહેવાયછે. શ્રી ઐરંગાબાદમાં સૂમારે ૨૪૦૦ વર્ષ અગાઉનું શ્રી પદ્મત્રભુજીનું મંદીરછે જેને માટે ઇંગ્રેજી ગ્રંથકારો પણ સાક્ષી પૂરેછે, શત્રુંજય ઉપર ઘણા વર્ષ અગાઉના દેહેરાં વિદ્યમાન્ઝે. સંપ્રતિરાજા જે વીરસ્વામી પછી ખર્શેનેવું વરસે થયેલછે તેમણે સવાલાખ જીનપ્રસાદ કરાવ્યાંછે જેમાંથી હજારો જીનચૈત્યો અને સંખ્યાબંધ જીનપ્રતિમા સ્થળેસ્થળે દ્રષ્ટીએ પડેછે, બીજા ઘણા જીનચૈત્યો સુમારે બેહજાર વર્ષ અગાઉના સ્મા સ્મા મૅભૂમિ ઉપર વિદ્યમાન્ઝે, જેને વાસ્તે ઘણા ઇંગ્રેજો જેગ્માએ મહાયત્ન કરી મા માયાવતમાં સંશાધન કર્યુંછે તે પણ કબુલ થાયછે. એ પ્રમાણે ઘણા દ્રષ્ટાંતોછે પણ જે ન્યાયી પુરૂષોએ તેતો એક દ્રષ્ટાંતથીજ સમજી જાયછે, એમ જાણીને તેમજ વધારે લખવાથી પ્રસ્તાવના પણ વધી જાય એવું ધારીને વધારે લખ્યા નથી, વળી આ પુસ્તકની અંદર પણ દરેક પ્રસંગે જીનપ્રતિમાં સંબંધી સવિસ્તર વિવેચન દાખલા દલીલ સાથે કરવામાં આવેલું છે, માટે મા દરેક ખાખતો ઉપર સત્સ રીતે વિચાર કરી અજ્ઞાનતાએ પ્રાપ્ત થયેલ જ્યો દૂર કરવા એજ વિવેકી અને પાપથી ભેર પુરૂષોના લક્ષણ છે એમ સમજી દરેક સુત્તબંધુ સત પક્ષગ્રહણ કરે અને અસતનો સાગ કરે એજ મમારો હેતુ ચ્યા પુસ્તકને વિષે પ્રકટી ભૂત છે. હાલમાં થોડીએક મુદ્દત અગાઊ ઢંઢકમતિ શામજી રિખના ચેલા નાનજી રિખની ખરાબ પાલને લીધે તેની ઉપર વલભીનગર જે હાલ વળા કહેવાય છે ત્યાંની કોર્ટમાં કેસ ચાલેલો, જે વખત તેણે Jain Educationa International For Personal and Private Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ પિતાનો એક વાઘરણ સાથે સંબંધ માન્ય કરેલો અને તેની જડતી માંથી પણ એક કડલાની જેડ વિગેરે વસ્તુ નિકળેલી, છેવટે સાધનો વેષ જાણું ઘણું રહેમ નજરથી એક માસની ટીપ અને પચાસ રૂપીઓને દંડ કર્યો હતો, એ પણ તે મતનો સત્વર ક્ષય થવાની જ નિશાની છે; કારણ કે વ્યભિચારાદિ દુર્ગણેએ ઘણું મોટા કુટુંબ અને રિદ્ધિમાન રાજ્યોને નાશ કરેલ છે. આ પ્રમાણે ઢંઢકમતિઓની ગ્રહણ કરેલી કેટલીક બાબતો તથા તેમના કેટલાએક આચરણે અને તિભાત તેઓને નિંદાપાત્ર થવાને જ કારણભૂત છે. વળી દિવસે દિવસે જેઓ શુદ્ધ હદયના મનુષ્યો હોય છે તેઓ તે મત છોડી દઈ શુદ્ધ જૈનમત ગ્રહણ કરે છે એમ છતાં જેઓ મમત્વ ધારણ કરી રહ્યા છે તેઓ આ ચોપડીનો સારગ્રહણ કરી પોતાને મમત્વ તજી જે સત્ય અને ન્યાયયુક્ત લાગે તેજ ગ્રહણ કરશે એવા હેતુથી આ પુસ્તક બનાવવાને ગ્રંથકર્તાએ તથા છપાવવાને અમે પ્રયાસ કર્યો છે તે સાફતા પ્રત્યે પામશે એવી આશા છે. અગર જો કે સત્ય બાબતને વાતે ગમે તેવું લખવાને અડ: ચણ નથી તે પણ આ પુસ્તકની અંદર જે કાંઈ દુઃખ લાગે એવા વચને લખાયા હોય તે લખવાને સમકિતસાર જ કારણું ભૂત છે, કારણ કે તેમાં લખેલી બાબતોને તેને યોગ્ય હોય તેવી જ રીતે ઉત્તર લખવો જોઈએ, અમારે કોઈની સાથે દેષ નથી અને દુખ પ્રાપ્ત થાય એવું લખવાથી વધારે ફાયદો નથી. અમારો ઉદેશ માત્ર, જેઓ અજ્ઞાનતાના પ્રસંગથી ઉત્કટ માગે ચડી ગયા હોય તેઓ આ પુસ્તક વાંચી પિતાને હિય શું અને ઉપાય શું એ સત્ય રીતે સમજી જે કિંકર મહારાજાને દર્શાવેલો માર્ગ છે તેજ ગ્રહણ કરે, એટલો છે, પરંતુ થો બનાવી અને છપાવી કોઈની ફોગટ નિંદા કરવી અને ભદ્રિક જીવોને કંદમાં નાખવા એવો હેતુ બીલકુલ નથી, માટે વાંચનારાઓએ સજ્જનપણાનું લક્ષણ ધારણ કરી દેષ ન લાવતાં આદત પર્યત વાંચી સારગ્રહણ કરશે. મનુષ્ય જન્મ પામ્યાનું સાર્થક Jain Educationa International For Personal and Private Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ (૨ ) એજ છે કે સત્યધર્મ મંગીકાર કરી જન્મ સફળ કરવા, પરંતુ કોઈ ખાખતમાં પક્ષપાત શ્રુદ્ધિ ધારણ કરી અસસનો પક્ષ કરવા નહિ. મા પુસ્તકની અંદર વાંચનારને સમજવામાં સહેલાઈ થવા માટે સમકિતસારની અંદરના વાક્યો માગળ પાછળ નિશાની કરીને દાખલ કર્યા પછી તેનું ખંડન લખ્યું છે, ગ્રંથ ગુર્જરભાષામાં લખતાં યથાસ્થિત શબ્દજ્ઞાન ન હેાવાથી તેમજ મતિદોષ અથવા દ્રષ્ટીદોષથી વાક્ય મેળવણીમાં કે શબ્દધુદ્ધિમાં જે કાંઇ ભૂલ માલમ પડે તે સજ્જન પુરૂષોએ દરગુજર કરો અમને લખી જણાવવું જેથી બીજી માવૃત્તિમાં તેટલો સુધારો કરી શકાય. સંવત ૧૯૪૧ ફાગણ વદી ૭ સુયૅવાર. ભાષાંતર કત્તા. Jain Educationa International For Personal and Private Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ ( ૯ ) તે છે કે ,, , , , , , , , કે ૧૬........... , , , , , , , , , , , , , , , , , , , અનુક્રમણિકા. પ્રમોત્તર– વિષે. ૧ ટકમતની ઉત્પત્તિ વિગેરે. જેઠા કુમતિએ સંધપટ્ટાના કાવ્ય લખ્યાં છે તે વિષે....... ...૬ છે ટુંકમતની પટ્ટાવળી. .............. છે, બાવન પ્રશ્નોના ઉત્તર ...... છે ટુંકોને પ્રશ્ન .......................... ........... આ છે પંચાંગી પ્રમાણ કરવા વિષે. કરવા વિ. .. ... ૨ આર્ય ક્ષેત્રની મર્યાદા વિષે.. ૩ પ્રતિમાની સ્થિતિને અધિકાર ૪ આધાકમી આહાર વિષે................ ૫ મુહપતિ બાંધે સંમુછિમ જીવની હિંસા વિશે............ ૬ જાત્રા તિર્થ કહ્યાં છે તે વિષે ૭ શ્રી શત્રુંજય શાશ્વત છે તે વિષે... ૮ મબલી કમ્મા શબ્દને અર્થ.......... ૯ સિદ્ધાયતન શબ્દનો અર્થ ....... ૧૦ ગતમસ્વામી અષ્ટાપદે ચડ્યા તે વિષે ૧૧ નમુળુણના પાછલા પાઠ વિષે.. ૧૨ ચાર નિક્ષેપે અરિહંત વંદનીક છે તે વિષે................ ૧૩ નમુને દેખીને નામ સાંભરે છે તે વિષે ૧૪ નમો બ એ લીવીએ એ પાઠને અર્થ.... ...........૭૬ ૧૫ જંધાચારણ વિદ્યાચારણે જનપ્રતિમા વાદી છે તે વિષે..... ૦૯ ૧૬ આણંદ શ્રાવકે જનપ્રતિમા વાંદી છે તે વિષે.............૮૬ ૧૦ અબડ શ્રાવકે પ્રતિમા વાંદી છે તે વિષે............. ૧૮ સાતક્ષેત્ર ધન વાવરવું કહ્યું છે તે વિષે..................... ૧૯ દ્રપદીએ જનપ્રતિમા વાંદી છે તે વિષે ................ ૨૦ સૂયભે તથા વિજયપળીએ જીનપ્રતિમા પૂછ છે તે વિષે ..૧૧૫ ૨૧ દેવતાઓ જીનેશ્વરની દાઢા પૂજે છે તે વિષે .........૧૩૩ રર ચિત્રામણની પૂતળી ન જોવી કહી છે તે વિષે............ ૧૪૩ , , , , , , , , , , , , , , Jain Educationa International For Personal and Private Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ (૧૦) ૨૩ જીનમંદિર કરવાથી તથા જીનપ્રતિમા ભરાવવાથી બારમે દેવલોક જાય તે વિષે... ••••• .. ૧૪૫ ૨૪ સાધુ જનપ્રતિમાની વૈયાવચ્ચ કરે તે વિષે.........૧૪ ૨૫ શ્રીનંદી સત્રમાં સર્વ સુત્રોને નેંધ છે તે વિગેરે.........૧૫૧ ક ૮૫ પ્રશ્નોના ઉત્તર............. ...... ................ ....૧૫૮ છે ઢઢકોને પ્રશ્ન ......... ........૧૭૩ ૨૬ સૂત્રોમાં શ્રાવકોએ જનપૂજા કરી કહી છે તે વિષે.. ...૧૦૫ ૨૭ સાવશે કરણી વિષે.......... ..........૧૭૯ દ્રવ્ય નિક્ષેપ વંદનીક છે તે વિષે... ... ........ .......૧૮૩ ૨૯ સ્થાપના નિક્ષેપ વંદનીક છે તે વિષે. . . . . ૨૦ શાસનના પ્રત્યેનીકને શિક્ષા દેવા વિષે.....................૧૮૫ ૩૧ વીશ વહરમાનના નામ વિષે............ ................૧૮ ૩ર ચેત્ય શબ્દને અર્થ સાધુ તથા જ્ઞાન નથી તે વિષે.......૧૮૯ ૩૩ જીનપ્રતિમા પૂજાના ફળ સૂત્રમાં કહ્યા છે તે વિષે.૧૯૪ ३४ મહિઆ શબ્દને અર્થ................................૧૯૬ ૩૫ છકાયના આરંભ વિષે .. . ......... ..............૧૯૮ ૩૬ છવદયા નિમિત્તે સાધુના વચન વિષે. ........... ......૨૦૧ ૩૭ આજ્ઞા એ ધર્મ છે તે વિષે... ............. ........૨૦૩ ૩૮ પૂજા તે દયા છે તે વિષે ............ ........ ૨૦૬ ૩૯ પ્રવચનના પ્રત્યેનીકને શિક્ષા કરવા વિશે.....................૨૦૯ ૪૦ દેવગુરૂની યથાયોગ્ય ભક્તિ કરવી તે વિષે...... ૨૧૧ ૪૧ જનપ્રતિમા જીન સરખી છે તે વિષે......................૨૧૩ કર કંટકમતિને ગોશાળામતિ તથા મુસલમાનની સાથે મુકાબલે ૨૧૬ ૪૩ મે મુહપત્તિ બાંધી રાખવી તે કલિગ છે તે વિષે.... રર૦ ૪૪ દેવતા જનપ્રતિમા પૂજે છે તે મોક્ષ અર્થ છે તે વિષે ...૨૨૨ ૪૫ શ્રાવક સૂત્ર ન વાંચે તે વિષે..............................૨૩ ૪૮ ૮૮ હિંસા ધરમી છે તે વિષે..................... ...ર૩૦ ૪૦ ગ્રથની પૂર્ણાહુતિ......... .... ...... ૨૩૪ ૪. ટુંક પચવીશી.... Jain Educationa International For Personal and Private Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ (૧૧) જેમ જેમ બ૪૪૪ શાલ વિક્રીડિત છંદ. શ્રી વિશ્વેશ્વર આદિદેવ જિનના પાદાજ ચિત્તધરી, શ્રી શાંતિશ્વર નેમિનાથ જિનની નામસ્મૃતિ આદરી; શ્રી પાશ્વપ્રભુ વીરસ્વામિ ચરણે ભાવે કરીને નતિ, ભવ્યોના પ્રતિબોધ કાજ ર આ સયત રાજ્યોતિ. દુકમી બહુ બુદ્ધિહીન મનુને મૂતણું ઉપરી, ખડેશ્રી જિનરાજ આજ તમની આજ્ઞા વિશેષે કરી ખોટા અર્થ અનર્થ મૂળ વિરચે કૂડી કરે કલ્પના, સ્વામી તે ન સહાય તેથી કરીને તેની કરું ખંડના. ૨ જે સુ તુજ શાંત મૂર્તિ નિરખી આનંદ પામે મને, પૂજા તારી કરી પવિત્ર વિધિએ થાયે કૃતાર્થ તને સાલંકાર વિચિત્ર છંદ રચના ઑત્રે કરીને સ્ત, જાણું હજ આર્ય આર્ય કુળમાં તે જન્મસાર રહે. ૩ જે મૂર્ખ નિજનાથ મૂર્તિ નિરખી ઉદ્વેગ પામે અતિ, ધીઠાઈગ્રહી ખંડના તુજ કરે કૂડી કુયુક્તિ વતી; મૂર્તિખંડક તે અનાર્ય મતના ભાઈ ગણું છું સગા, માટે ૭ સમાન હુંઢમતિ કેતાં ન જાણે સૂવા. ૪ મૂર્તિપૂજક હિંદુઓ, ખંડક સઘળા અન્ય એ બાબતની સત્યતા દર્શાવું છું રમ્ય, - સયા ઈકિત્રીશા. આજ કાલમાં ઈગ્રેજોએ શોધ કરીને ખંડો ચાર, છે લિશ GPSC - CRC Pજન જન + Jain Educationa International For Personal and Private Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ ( ૧૨). કેમ કે કેમ રેક બk fછે. લY જોયા છે એશિઆ આફ્રિકા અમેરિકા શેપ વિચાર, તહણી સઘળી વસ્તીને ભાગ પડે છે મુખે બેજ, મૂજિક આર્યધઓ ખંડનકારી અનાર્ય અશેષ, ૬ નીતી રીતિ સ્થિતિ ન જાણું ન ભણે શાસ્ત્રોની વાત, વ્યા . લંકાર ન જાણે કોષકાવ્યની તો શી વાત સંકત પ્રાકૃતવાણિ ન જાણે છે કળાનું પણ નહિ જ્ઞાન, ભાષામાં પણ પુરૂં ન તો પણ હુંક કરે ગુમાન. ૭ પૂરિ પંડિતો ન માને અજ્ઞાનીએ ટુંક આજ, સંપ્રદાયની વાત ન જાણે સ્યાદાદતણું તે વુિં કાજ ગાંડ બનીને કુમત ચલાવા કાજે જડી વિરચે કાંઈ, અર્થ સત્યતા અળગી રાખ શબ્દસત્યતા પણ નહિ ત્યાંહી.૮ અતિ અગાધ બુદ્ધિ ધરનારા હત્તાની ગુણના ભંડાર, નિઃસંગી જે પરિઓ કીજિનભદ્રાદિક આચાર્ય તિઓએ કીધેલા ભાષ્યો ચૂર્ણિ ટીકા આદિક અંગ, ને માને એ હકો પાપોદય થાવાથી અંધ. ૯ તે માટે ટુંકમતિઓના મેલી સઘળા આળપંપાળ, વાંચો ચિત્ત વિવેક ધરિને આ સમ્યકત સલ્યઉદ્ધાર; સહજ સમજશે સત્યભૂષાને સમજી સત્ય ધરશે પ્રીત, આ પુસ્તક વાંચ્યાથી થાઓ કુશળ પ્રાણિ તમને નિશદિશ૧૦ , છે જો લીલંકે સમાજ Jain Educationa International For Personal and Private Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ સમકિત સભ્યોહાર. श्री जैनधर्मो जयती. मूर्त्तिन्निधाय जैनेद्र्यं । सयुक्तिशास्त्रकोटि નિઃ : ॥ नव्यानांहद्विहारेषु । लुम्पएढुएढ ककिल्विषं ॥१॥ सम्यकगात्रशल्यानां । व्याप्यानांविश्व दुर्गतेः॥ कदङकुर्वकनद्वारं નવાયા વિરૂશ્વરઃ ॥॥ "યુમ ॥ ૧ ઢુંઢક મતની ઉત્પત્તિ વિગેરે. પહેલા પ્રશ્નમાં ટુંક મતિ કહેછે “ભસ્મ ગ્રહ હતા ને દયા ધર્મ પ્રમા" એટલે ભસ્મ ગ્રેડ ઉતર્યા પછી ઋમારો દયા ધર્મ પ્રગટ થયો; આ વાત ઉપરથી પ્રશ્ન ઉત્પન્ન થાયછે કે શું અગાઉ દયા ધર્મ નહોતો ? ઉત્તર-—હતો. પરંતુ શ્રી કલ્પ સૂત્રમાં કહ્યુંછે કે શ્રી માહાવીર સ્વામીના નિર્વાણુ પદ પામ્યા પછી ભસ્મ ગૃહ ત્રીશમાં બે હજાર વર્ષની સ્થિતિનો પ્રભુને જન્મ નક્ષત્રે બેસશે તેણે કરીને તે બે હળર વર્ષ સુધી સાધુ સાધવીની ઉદય ઉદય પૂજા નહિં થાય, અંતે ભસ્મ ગૃહ ઉતર્યા પછી સાધુ સાધવીની ઉદ્દેશ્ય ઉદય પૂજા થશે. જેની પૂજા ભસ્મ ગૃહના પ્રભાવથી મંદ થશે તેનીજ પૂજા પ્રભાવના ભસ્મ ગૃહ ઉતર્યા પછી વિરોષ થશે, તે પ્રમાણે શ્રી નંદ કિંમળસરી, હેમ વિમળમૂરી, વિદાંનસૂ Jain Educationa International For Personal and Private Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ સમક્તિ સભ્યોહાર. રી, હીરવિજયસૂરી, અને ખરતર ગચ્છી શ્રી જીન ચંદ્રસુરી પ્રમુખ ક્રિયા ઉદ્ધાર કર્યા ત્યારથી માંડીને અદ્યાપિ પર્યંત ત્યાગી,સંવેગી સાધુ સાધવીની પળ પ્રભાવના દિવસે દિવસે અધિક અધિક થતી જાયછે અને પાખંડીયોનો મહિમા દિવસાનુદિવસ ઘટતો જાયછે. આ વાત અર્વાચીન સમયમાં પ્રત્યક્ષ દેખાયછે, તેથી શ્રી કલ્પસૂત્રનો પાઠ અક્ષરે અક્ષર સત્યછે, પરંતુ જયા કુમતિના કેહેવા પ્રમાણે શ્રી કલ્પસૂત્રમાં એમ નથી લખ્યું કે એક ગુરૂ વિનાનો મુખબધાનો પંથ નિકળશે, જેનો આચાર વ્યવહાર શ્રી જૈન મતના સિદ્ધાંતોથી વિપરિત હશે, તે પંથવાળાની પુજા થશે અને તેનો ચલાવેલ દયામાર્ગ દિશે! માટે જેમન્ન ત્રષાવાદી જણાયછે. કારણ કે લોકિક દ્રષ્ટાંત પણ જુઓ. ૧ જે મનુષ્યને રોગ થયો હોય તે રોગની સ્થિતિ પરિપક્વ થયે રોગનો નાશ થાય ત્યારે તેજ મનુષ્ય નિરોગી થાય કે ખીર જે સ્ત્રીને ગર્ભ રહ્યો હોય તેની ગર્ભ સ્થિતિ પરિપુર્ણ થયે તેજ સ્ત્રી પ્રસવે કે બીજી ૩ જે બાળકનું વિશાળ થયું હોય તેજ બાળક ઉમર લાયક થયે પરણે કે બીજા ! આ દ્રષ્ટાંતો મુજમ ભસ્મગૃહના પ્રભાવથી જે સાધુ સાધવીની ઉદય ઉદય પૂજા થતી નહોતી તેમનીજ ભસ્મ ગૃહ ઉતર્યા પછી ઉદય ઉદ્દય પૂજા થાયછે, પણ ટુંકો અગાઉ નહીં હતા કે ભસ્મ ગૃહ ઉતર્યા પછી તેની ઉદય ઉદય પુજા થાય માટે તે જેમલનું લખવું તમામ મિથ્યાજ છે. વલી શ્રી વગચુલિયા સૂત્રમાં કહ્યુંછે કે બાવીશ ગોઠિલા પુરૂપો કાળ કરીને સંસારમાં નીચ ગતિમાં તથા ધણાજ નીચ કુળોમાં પરિભ્રમણ કરી મનુષ્ય ભવ પામશે અને ત્યાં સિદ્ધાંતથી વિરૂદ્ધ ઉન્માર્ગનું સ્થાપન કરશે, જૈન ધર્મના તથા જીનપ્રતિમાના ઉત્થાપક નિંદક થશે, અને જગત નિંદનિક કાર્યના કરનારા થશે. તે પ્રમાણે ઢકનો પંથ બાવીસ પુરૂષોએ કાઢેલો છે, અને અવાચીન સમયમાં તે બાવીશ ટોળાને નામે પ્રસિદ્ધ છે. યત: तेसठ्ठिमे भवे मञ्ञ विसएसु सावय वा Jain Educationa International For Personal and Private Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ હક મતની ઉત્પત્તિ વિગેરે णीय कुलेसु पुढो पुढो समुप्पजिसंति तएणते दुविस वाणियगा नमुक्क बाल वथ्था विणाय परिणय मित्ता दुठा द्विठा कुसीला परवंचना खलुका पुष्य नव मिच्छत्त नावन जिणमग्ग पडिणीया देव गुरु निंदणयात हारुवाणं समणाएं माहणाणं पडिठ्ठका रिणा जिण पणत्ता तत्त मन पसविणो बहुणं नरनारि सहस्साणं पुराउ निय गप्पा निय कप्पियं कुमग्गं आघवेमाणा पणवेमाणा जिएग पडिमाणं नंजणयाणं हीलंता खिसं त्ता निंदत्ता गरिहंता परिहवंता चेइय ती थ्थाणि साहसाहणीय उठावइसति ।। અર્થ–ઠમે ભવે મધ્ય ખંડને વિષે શ્રાવકવાણુઓના કુળનિ વિશે જુદા જુદા ઉપજશે, ત્યાર પછી તે બાવીશ વાણું આ બાલ્યાવસ્થાને મુકીને વિજ્ઞાન કરીને યુક્ત, દુર, વિઠ, કુશીળીઆ (मुंड। न्यायाने शेणा ), परने वाणा, विनीत, पुर्व ભવના મિથ્યાત્વ ભાવથી છન માર્ગને પ્રત્યનિક (શ), દેવગુરૂના નિંદક, તથા રૂપના શ્રમણમાહણુ જે સાધુ તેિમની પ્રતિ દુષ્ટતાના કરવા વાળા, જીનપરૂપત ધર્મના અજાણ, ઘણું હજાશે નરનારીની આગળ પોત પોતાની કલ્પના કરીને કુમાર્ગ સામાન્ય પ્રકારે કહેતા છતાં, વિશેષ પ્રકારે કહેતા છતાં, હેતુ દ્રષ્ટાંત , Jain Educationa International For Personal and Private Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ સમકિત સભ્યો દ્વારા પરૂપતા છતાં, જનપ્રતિમાને ભાંગવાવાળા, હીલના કરતા, ખીસણું કરતા, નીંદા કરતા, ગરા કરતા, પરાભવ કરતા થકા, ચૈત્પ (જીપ્રતિમા), તિર્થ, અને સાધુ સાધવીને ઉથ્થાપશે. વલી તેજ સૂત્રમાં કહ્યું છે કે શ્રી સંઘનીરાશી ઉપર, ૩૩૩, વરસનો ધુમકેતુ નામે ગ્રહ બેસે, અને તેના પ્રભાવથી કુમત પંથ પ્રગટ થશે તે પ્રમાણે ઢકોનો કુમત પંથે પ્રગટ થયેલો છે અને તે ગૃહની સ્થિતિ હવે પુરી થયેલી છે તેથી દિવસનું દિવસ તે મતનું નિકંદન થતું જાય છે. આ વાત આત્માથી પુરૂએ તે સૂત્રમાં જોઈ લેવી. સમકિત સાર (સત્ય)ને પષ્ટ બીજાની પંક્તિ, ૧૯ મી માં લખ્યું છે કે “સિદ્ધાંત દેખીને સંવત ૧૫૩૧ માં દયા ધર્મ પ્રત્યે” તે કેવળ મિથ્યા છે કેમકે શ્રી ભગવતિ સૂત્રમાં કહયું છે કે ભગવંતનું સાસન એકવીશ હજાર વર્ષ સુધી રહેશે શતક ૨૦ મે ઉદ્ધ આઠમે યતઃ गोयमाजंबुदीवेदीवेनारहेवासेइमीसेउस प्पिणीएममएकवीसंवाससहस्साइंतिथ्थेत्र सजिस्सत्ति. – ગૌતમ આ જંબુદ્દીપને વિષે ભરતક્ષેત્રને વિષે આ ઉત્સર્પિણમાં મારું તિર્થ એકવીસ હજાર વર્ષ સુધી પ્રવર્તશે. તેથી કુમતિઓએ દયા માર્ગ નામ રાખીને મુખ બંધા પિંથ ચલાવ્યો છે તે વેશ્યા પુત્ર તુલ્ય છે, કેમકે જેમ વેશ્યાના પુત્રતા પિતાનો નિશ્ચય નથી, તેમજ તે મુખ બધાને કોઈ દેવગુરૂ નથી અને તે ઉપરથી નીર્ણય થાય છે કે તે સમુઈિમ પંથ હુંડા અવસર્ષિણનો પુત્ર છે. શ્રી ભગવતિ સુત્રના શતક ૨૫ ના ઉદ્દેસ ૬ ટામાં કહ્યું છે કે વ્યવહારીક છે પસ્થાનિય ચારિત્ર ગુરૂના ધિા વિના આવતું Jain Educationa International For Personal and Private Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ ટુંઢક મતની ઉત્પત્તિ વિગેરે. નથી; તો સુખ ખંધા પંથનો આદિ ગુરૂ ચારિત્રનો દેવાવાળો કોઈ નથી; કેમકે એ હુંકોનો પંથતો શ્રી સુરતના રહેનાર લવજી, જીવાજી, તથા ભાવસાર ધર્મદાસનો ચલાવેલો છે, વળી તેમનો આચાર તથા વેશ ખત્રીશ સુત્રતા કથનથી પણ ભ્રષ્ટ છે કારણ F શ્રી પ્રશ્ન વ્યાકરણ સુત્રના પાંચમા સંધર દ્વારમાં જૈન મુનીઓના ચઉદ ઉપગરણ કહ્યા છે યતઃ पडिग्गहो १ पायबंधण २ पाय केसरि या ३ पाय ठवणंच ४ पडलाई तिन्निव ५ रयत्ताणं ६ गोच्छत्रो ७ तिन्निय पच्छागा १० रोहरण ११ चोलपट्टक १२ मुहांतक १३ मादीयं १४ एयंपीय संजमस्स नववूह કૈયાહ. અર્થ-પાત્ર ૧ પાત્ર બંધન ૨ પાત્ર પ્રમાર્જવાનું ચીવરખંડ ૩ પાત્ર સ્થાપવાનું ૪ ત્રણપડલા ૫ રજસ્રાણુ ૬ ગોછા (પાત્ર ઉપર બાંધવાનું) ૭ ત્રણ પ્રચ્છાગાં રોહરણ ૧૧ ચૉળપટ્ટો ૧૨ મુખવસ ૧૩ એ દે દઇને ૧૪ ચૌદ ઉપગરણ સંજમની વૃદ્ધિ થૈ જાણવા. ઉપર લખેલા ઉપગરણમાં ઉનના કેટલા, સુતરના કેટલા, તેનું પ્રમાણ કેટલું, શું શું પ્રયોજન, અને કેવી રીતે વાપરવા તે કોઈ પશુ ટુંક જાણતો નથી. અને આ પ્રમાણે ચૌદ ઉપગરણુ તેની પાસે પણ નથી માટે તેઓ કુલીંગી છે. વળી ૧ સામાયક ૨ પ્રતિક્રમણ ૩ દિક્ષા ૪ શ્રાવકવ્રત ૫ લોચકરણ ૬ છેદોપસ્થાપનીય ચારિત્ર, વિગેરેની વિધિ Jain Educationa International For Personal and Private Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ સમકિત સદ્ધાર. તિઓ કરે છે તે સ્વળ કલ્પીત છે લાંબો પાડાના પુંછડા જેવો ૨હરણ, ઢંગધડા વિનાનો ચોપ, અને કુલીંગની નીશાની રૂપ મુખ બાંધવું તે પણ જૈન શાસ્ત્રાનુસારે નથી. હુંકામાં એટલું જ કે તુંઢકોની કાંઈ પણ ક્રિયા જેન શાસ્ત્રોકત નથી તેટલા માટે તેને ઓ દાસી પુત્ર તુલ્ય છે; શેઠાઈનું કાંઈ પણ ચિન્હ તેમની પાસે નથી. અનંતા તિર્થંકરના અનંતા શાસ્ત્રીની આજ્ઞાથી વિરૂદ્ધતિઓનો પંથ છે. માટે કોઈ પણ શુદ્ધ ધર્માભિલાવી જેન તિઓને તેનો કુ પંથ પ્રમાણુ કરવા યોગ્ય નથી. જેઠા કુમતિએ સંઘપના કાવ્ય લખ્યા છે તે વિષે. ૧. સંઘપટ્ટાનું ત્રીજું કાવ્ય લખ્યું છે તેમાં (૧૩) ભુલે છે અને તેના અર્થમાં લખ્યું છે કે “નવા નવા કુમત પ્રગટ થશે” તે સત્ય છે. અને તે નવિન કુમત પંથ ઢંઢકોનો જ છે કેમકે તે જૈન સિદ્ધાંતોથી વિરૂદ્ધ છે ત્યાર પછી તે કાવ્યના અર્થમાં લખ્યું છે કે “છકાયના જીવ હણીને ધર્મ પ્રરૂપશે ” ઈત્યાદી સર્વ અર્થ અસત્ય લખ્યો છે કારણ કે કાવ્યાક્ષરમાંથી તેવો અર્થ બીલકુલ નીકળતો નથી. આ ઉપરથી સ્પષ્ટ માલમ પડે છે કે તે લખનાર જેઠમલ ઢક મનાવાદી હતો અને તેને અસત્ય લખવાનો બીલકુલ ભય નહોતો માટે તેનું લખવું જરા પણ પ્રતિતિ કરવા યોગ્ય નથી. ૨ સંઘપટ્ટાનું ચોથું કાવ્ય લખ્યું છે તેમાં (૨૩) ભુલ છે તેના અર્થમાં લખ્યું છે કે “હિંસાધરમકો રાજ સુર વિધારીની દીપતી” ઈત્યાદી આખા કાવ્યનો અર્થ લખ્યો છે તે કેવળ અસત્ય અને કોઈને સમજ પડે નહીં તેવો છે કારણ કે કાવ્યાક્ષરમાંથી તેવો અર્થ નિકળતો નથી તેટલા માટે મુખબધાઓ મહા માયાવાદી પશુ તુલ્ય છે. માટે તેનું લખવું બુદ્ધિવંત પુરૂને માનવું જોઇનું નથી, Jain Educationa International For Personal and Private Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ જેઠા કુમતિએ સંઘપટ્ટાના કાવ્ય લખ્યા છે તે વિશે. ૩ સંધપટ્ટાનું સત્તરમું કાવ્ય લખ્યું છે તેમાં (૧૭) ભુલછે. તેના અર્ધમાં લખ્યુંછે કે છકાય જીવ હીને હીંસા એ ધર્મ કહેછે સુત્રવાણી ઢાંકીને કુત્ર પ્રકરણ દેખી કારણ થાપી ચૈત્ય પોસાળ કરાવી અર્ધો ભાગ ધાલેછે કિહાંઇ સુત્ર મધે દેરા કરાવ્યાં નથી કાં'' એ અર્થ મહા મિથ્યા છે. સમમ કે કાન્યાક્ષરમાં તે અર્થ છેજ નહીં તેથી એમજ છે કે મુખમંધાનો પંથ કેવળ મૃષાવાદી નોજ ચલાવેલો છે. . ૪ સંઘપટ્ટાનું વીશમું કાવ્ય લખ્યુંછે તેમાં (૭) ચુકછે તેનો અ થ લખ્યો છે તે મહા મિથ્યા છે. એક અક્ષર પણ સાચો નથી એવું અસત્ય તો, મ્લેચ્છ, અનાર્ય, ભંગી પણ લખતા કે બોલતા નથી તો આાર્ય છે કે એવા સાવાદીઓનો ધર્મ તે દયા ધર્મ કહેવાયછે! ૫. સંઘપટ્ટાનું એકાવીશમું કાવ્ય લખ્યુંછે તેમાં (૧૨) ભુલછે તે કાવ્યમાં એવો અધિકાર છે કે વષધારી જતીઓ જિનપ્રતિમાના ચઢાના ખાવા વાસ્તે સાવદ્ય આદેશ આપેઠે આતો બરાબરછે. પરંતુ જેમલ ટુંકે એ કાવ્યનો અર્થ લખ્યો છે તે જુઠો અને નિ:કેવલ સ્વકપોલકલ્પિત છે. ૬. સંઘપટ્ટાનું ત્રીરામું કાવ્ય લખ્યુંછે તેમાં (૧૩) ભુલ છે. તેનો અર્થ લખ્યોછે તે સર્વ જુઠ્ઠો છે. સાય પડે તો વ્યાકરણી પંડિતને દેખાડીને ખાત્રી કરી લેજો. ઉપર કહ્યા તે છ કાવ્યના અર્થ ઉપર વિચારી જોતાં અમ સિદ્ધ થાયછે કે સમકિત સાર (સલ્ય) ના કર્તાએ પોતાનુ નામ જેઠમલે નહિ પણ જીમન્ન એવું અર્થ સાથે સામીત કરી આપ્યુંછે હવે વિચાર કરવો જોઇએ કે જેને ડગલે ડગલે જીટું ખોલવું, જુઠ્ઠું ચાલવું, અને જીટો અર્થ કરવો, તે ખામતમાં જરા પણ ભય નથી તેના ચલાવેલા માર્ગને દયાધર્મ કહેવો અને તે ધર્મને સાચો માનવો તે ભારે કમી જીવોનું કામછે. Jain Educationa International For Personal and Private Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ સમકિત સહ્યાદ્ધિાર. તે ઢક પંથની ઉત્પત્તિ જિમલજીએ લખી છે તે તમામ જુઠી, ભિવ્ય બુદ્ધિના પ્રભાવથી, અને ભવ્ય જીવોને ફસાવવા નિમીતે તેમાં સત્રની ગાથાઓ વિના પ્રયોજન નાખી છે પણ તે પંથની ખરી ઉત્પત્તિ હીર કલર મુનિની બનાવેલી કુમતિ વિધ્વંસન - પાઈ તથા અમરસિંઘ ઢકના પડદાદા (ગુરૂનાગુરૂ તેના ગુરૂ) અ. મુલક ચંદના હાથની લખેલી ટૂંક મતની પટ્ટાવલી ઉપરથી આ નીચે લખી છે. ઢંઢક મતની પાવલી. ગુજરાત દેશના અમદાવાદ નગરમાં એક લંકા નામે લીખારી (લહીઓ) રહેતો હતો. તે જ્ઞાન જયતિના ઉપાશ્રયમાં રહી પુસ્તક લખીને આજીવિકા કરતો હતો. એકદા તેના મનમાં બેઈમાની આવી તેથી તેણે એક પુસ્તકના વચમાંનાં સાત પાનાં લખવાં મુકી દીધાં જ્યારે પુસ્તકના લખાવનારે પુસ્તક અધુરું દીઠું ત્યારે લંકા લીઆની તણું ઘણું મંડી ફજેતી) કરી, ઉપાશ્રયમાંથી કાઢી મુક્યો, અને સર્વ શ્રાવકોને કહી દીધું કે આ લુચ્ચા લંકાની પાસે કોઈએ કાંઈ પણ પુસ્તક લખાવવું નહિ. આ પ્રમાણે થવાથી લુંકો આ જીવીકા ભંગ થયો, ઘણું દુઃખ પાઓ, તેથી કરીને તે જૈન મતનો કેવી બની ગયો. જ્યારે અમદાવાદમાં તે લુકાનું જોર ચાલ્યું નહિ ત્યારે ત્યાંથી સુમારે ચાલીશ ગાઉ દુર લીંબડી કરીને ગામ છે ત્યાં તેને લખમશી કરીને કોઈ વાણુઓ મિત્ર હતો તેની તરફથી કાંઈ આશ્રય મળશે એમ ધાર્યું લખમશી ત્યાંના રાજ્યનો કારભારી હતો તેથી તેનું ધારવું સફળ થાય તેમાં નવાઈ નહોતી. પછી હું લીંબડી ગયો, ત્યાં જઈ લખમશીને કહ્યું કે ભગવતનો માર્ગ લપાઈ ગયો છે, લોકો અવળે રસ્તે ચાલે છે, મેં અમદાવાદમાં ઘણું લોકોને સાચો ઉપદેશ કર્યો પણ મારું કહેવું ન માનતા ઉલટો મને ત્યાંથી મારી પીટીને કાઢી Jain Educationa International For Personal and Private Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ ઢક મતની પાવળી. મુક્યો. એટલે હું તારા તરફથી સહાય મળશે એમ ધારી અત્રે આવ્યો છું માટે જે તું મારી સહાય કરે તો હું સાચા યા ધ ર્મની પરૂપણું કરું. આ પ્રમાણે હળા હળ વિષ પ્રય અસત્ય ભાષણ કરી બીચારા કાળા વિનાના અને મુઢ મહિના લખમશીને સમજાવ્યો, એટલે તેણે તેની વાત સાચી માની અને લંકાને કહ્યું કે તું ખુશીથી આ રાજ્યની અંદર પરૂપણું કર, હું તારા ખાનપાનની ખબર રાખીશ. આવી રીતે સહાય મળવાથી લુંકાએ સંવત (૧૫૦૮) માં જૈન માર્ગની નિંદા કરવી શરૂ કરી. આશરે જીવીશ વર્ષ સુધી તેનો ઉન્માર્ગ કોઈએ અંગીકાર કર્યો નહિ છેવટ સંવત (૧પ૩૪) માં એક અકલન અંધ બુર્ણ નામે વા ઓ તને મળ્યો તે ભણુએ મહા મિથ્યાત્વના ઉદયથી તિ મષા ઉપદેશ માન્ય કર્યો અને લંકાના કહેવાથી ગુરૂ વિના વિષ પહેરીને મુંઢ અજ્ઞાની છોને જૈન માર્ગથી ભ્રષ્ટ કરવાનું શરૂ કર્યું. લંકાએ એકત્રીશ સુત્ર સાચા માન્યાં, અને વ્યવહાર સુત્ર સાચું માન્યું નહિ, વળી જે જે જગ્યાએ મુળ સુત્રો પાઠ જિનપ્રતિમાના અધિકારનો હતો ત્યાં મન કહિત અર્થ જોડીને લોકોને સમાવવા લાગ્યો. ભુણે એટલે ભાણજીનો શિષ્ય રૂપજી સંવત (૧૫૬૮) માં થયો, તેને શિષ્ય સંવત (૧૫૭૮) ના મહાશુદ પાંચમને દિવસે જીવાજી નામે થયો, સંવત (૫૮૭) ના ચૈતરવદી ચોથે તિને શિષ્ય વૃદ્ધવરસિંહજી નામ થયો, સંવત (૧૬૦૬) માં તેનો શિષ્ય વરસિંહજી થશે તિનો શિષ્ય સંવત (૧૬૪૯) માં જસવંત નામે થયો, તિની પાછળ સંવત (૧૭૦૯) માં વજરંગજીનામને લુપકાચાર્ય થયો. શ્રી સુરતના રહેવાશી વેરા વીરજીની દીકરી ફરાબાઈના દત્તપુત્ર લવજીએ વજરંગજીની પાસે દીક્ષા લીધી. દીક્ષા લીધા -પછી બે વર્ષ થયા ત્યારે શ્રી દશવૈકાલિક સુત્રનો ટબ વાં, વાંચીને ગુરૂ પ્રત્યે કહેવા લાગ્યો કે તમે તે સાધુના આચારથી છો, એમ કહેવાથી જ્યારે ગુરુની સાથે લડાઈ થઈ ત્યારે Jain Educationa International For Personal and Private Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ સમકિત સેલ્યોદ્ધાર, લવજીએ લુંપકમત અને ગુરૂને વિસરાવીને ભણરીખ વિગેરેને સાથે લઈ સ્વયમેવ દીક્ષા લીધી, અને મુખની ઉપર પાટો બાંધ્યો તે લવજીના શિષ્ય સોમજી તથા કાનજી થયા.તિની પાસે ગુજરાતને રહેનાર ધરમદાસ છિપ દીક્ષા લેવા આવ્યો. તે કાનજીને આચાર જણ જાણી સ્વયમેવ સાધુ બની ગ અને મુહપતિ મોઢે બાંધી, ધરમદાસને રહેવાનું મકાન હૃઢ અર્થાત કુટેલ ( ર ) હોવાથી લોકોએ તેનું ઢક એવું નામ આપ્યું. લ્પકમતિ કુંવરજીના ચિલા ધરમશી, કપાળ, અને અમીપાળ એ ત્રગુ થયા. તિણે પણ ગુરૂને છોડી સ્વયમેવ દીક્ષા લીધી તિમાંથી ધરમશીએ આઠ કોટી પચખાણુને પંથ ચલાવ્યું. તિ ગુજરાત દેશમાં પ્રસિદ્ધ છે. ધરમદાસ છિપાનો ચેલો ધનાજી થવો તેનો ચેલો ભુદરજી થયો, અને તે ભુદરજીના ચલા રધુનાથ, જેમલ, અને ગુમાનજી એ ત્રણ થયા. તિનો પરિવાર મારવાડ દેશમાં વિચરે છે. તથા ગુજરાતન માળવામાં પણ છે. રધુનાથના ચેલા બીખમે તેરાપંથી મુખબધાનો પંથ ચલાવ્યો છે, લવજી ૧ નો ચેલો સોમજી ૨ સમજીને હરિદાસ ૩ તિ ચેલ વંદાવન ૪તિનો ચિલે ભવાનિદાસ પે તેનો ચેલો મલકચંદ ૬ તેનો ચિલો મહાસિંધ ૭ તેનો ચેલો ખુશાલરાય ૮. તેનો ચિલો છજમલ હતિ ચેલો રામલાલ ૧૦, અને તેનો ચિલો અમરસિંહ ૧૧ મો થશે તે અમરસિંહના ચલા હાલ પંજાબ દેશમાં મુખ બાંધીને ફરે છે. કાનજીના ચેલા માળવા અને ગુજરાત દેશમાં છે. સમકિતસાર (સમકીતસલ્ય) જેનું ખંડન લખાય છે તેને કર્તા જેઠમલલ ધરમદાસ છીપાના ચેલાઓમાંથી હતો અને તે ટંકના આચરણથી પણ ભ્રષ્ટ હતો. તેથી તેના ચેલા દેવચંદ અને મોતીચંદ બે જણ તેને છોડી દઈને દિલ્લી શહેરમાં જોગરાજના ચિલા હજારીગલની પાસે આવીને રહ્યા હતા. દિલ્લીના રહેનાર Jain Educationa International For Personal and Private Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ ૧૧ ઢંઢક મતની પટ્ટાવળી. ઓસવાળ માવક કેસરમલ તેને શેવક હતો. તે કેસરમલને મોટેથી "અમોએ દેવીચંદ તથા મોતીચંદના કહેવા મુજબ સાંભળ્યું છે કે તે જેઠમલ એકલો મુકવાદી હતો એટલું જ નહીં પરંતુ તેના શિયલ સંતવતું પણ ઠેકાણું નહોતું. માટે તેણે જે લુપક મતની ઉત્પત્તિ લખી છે તે બીલકુલ જુઠી અને સ્વકપળ કલ્પીત છે. અને મેં જે ઉપર મુજબ ઉત્પત્તિ લખી છે તે ઉપર દર્શાવેલ પ્રતિના આધારથી જ લખી છે. તેમાં જે કોઈ સુંઢક અથવા લેપકને અસત્ય જણાય તે તેણે મારી પાસેથી વોક્ત ગ્રંથ જોઈ લેવો અગીઆરમાં પટમાં (૧ર) પ્રશન લખ્યા છે તેને ઉત્તરપહેલા અને બીજા પ્રશ્નમાં લખ્યું છે કે ચેલા વિચાતા હે છો, નાના છોકરાને આચાર ભણવ્યા વગર દિક્ષા ધો છાતિના જવાબમાં લખવાનું કે અમારા શાસ્ત્રમાં એ બંને કામ ન કરવા એમ લખ્યું છે અને અમે કરતા પણ નથી. જતી લકે કરે છે તે તેઓ પોતાનામાં સાધુપણાને અહંકાર ધારણ કરતા નથી. પણ કુંઢકના ગુરૂ લુંકાગચ્છમાં તે દરેક પાટ વેચાતા શીધ્યથી જ ચાલતા આવ્યા છે. વળી ઢકે પણ આ બંને કામ કરે છે તેના દ્રકાંત, ૧ જેઠમલા ટોળાના રામચંદે ત્રણ છોકરા એવી રીતે લીધા છે. ૨ મનોહરદાસના ટોળાના ચતુરભુ ભરતા નામે છોકરો લીધો છે. ૩ ધનીરામે ગોરધન નામે છોકરો લીધો છે. ૪ મંગળસેને બ છોકરા લીધા છે. ૫ અમરસિંઘના ચેલાએ અમીચંદ નામે છોકરે લીધો છે. દ રૂપ આરજાએ દુરગી છોકરી પાંચવર્ષની લીધી છે. રાજા ઢણુએ છવા છોકરી ત્રણ વર્ષની ૮ યશોદા ઢણુએ મોહનીઆ અને સુંદર છોકરી સાત વર્ષની ૯ અને હીરા સુંઢણુએ પાર્વતી નામે છોકરી છ વર્ષની લીધી છે. ૧૦ અમરસિંધના સાધુએ રામચંદ્ર નામે છોકરો તિના બાપને અઢીસે રૂપિયા દઈને ફીરોજપુરમાં લીધો છે. ૧૧ બાળકરામે લાલચંદ છોકરે ૮ વર્ષનો ૧૨ બળદેવ દંઢકે પાંચ વર્ષને છોકરો. ૧૩ અને રૂપચંદ ટુંકે પાલી Jain Educationa International For Personal and Private Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ ૨ સમકિત સભ્યોદાર, નામે છોકરો ડાકાત ( નીચા વરણ) ને આઢવર્ષનો લીધો છે. ૨૪ ભાવનગરમાં ભીમજી રખના શિષ્ય ચુનીલાલ અને તેના શિષ્ય ઉમેદચંદે એક છોકરો દરર્જીના લીધા હતા જેની માતાએ જીનમંદિરમાં આવી પાતાનું દુ:ખ બતાવીને રૂદન કર્યું હતું અને છેવટ ફોજદારી કાર્ટે તે છોકરા તેની માને પાછો સોંપાળ્યા હતા, え ઉપર પ્રમાણે સકડા ટુંકો એવું કામ કરેછે. સંવેગી જૈનમુની જે કદીપણ એવું કામ કરતાં નથી તેની ઉપર જેમા ટુંઢક તે કલંક મુકેછે તે તે પ્રમાણે ખોટું લખવાથી તેણે પાતાને હાથે . પેાતાનુ મોટું કાળું કરેલું છે. ત્રીજા પ્રશ્નના ઉત્તરમાં લખવાનું કે પંચ વસ્તુકનામે શા સ્ત્રમાં લખ્યું છે કે દીક્ષા સમયે મુળનુ નામ ફેરવીને સારૂં નામ સખવું. હુંઢકા તે વાત માન્ય કરતાં નથી તે મહાભિયાત્વના ઉદયછે. ચોથા પ્રશ્નમાં લખ્યું છે કે કાન ફડા તેહો તેના ઉત્તરમાં લખવાનું કે અમે તે કાન ફડાવતા નથી, કાનતા કાન ફટા જોગી કુંડાને છે તેથી જેઠાનુ લખવું મિથ્યા છે. ૫ ખમાસણે વહેારો છો, ૬ ધાડા, રથ, વેલ, ડાળીએ બેસો છો, ૭ ગૃહસ્થને ધરે બેશીને વહેારા છો, ૯ ઘેર જઇ કલ્પસૂત્ર વાંચો છો, ૯ નિત્ય પ્રતે તેહીજ ધરે વહેારો છો, ૧૦ ધોળ કરો છો, ૧૧ જ્યાતીષ નિમિત્ત પ્રયુંળે છે, ૧૨ કળ વાણી કરી દીઓ છો, ૧૩ મંત્ર, તંત્ર, ઝાડા, ઔષધ કરો છો," આ નવ પ્રશ્નના ઉત્તરમાં લખવાનું કે જૈનમુનીઓને તે સર્વે પ્રશ્ન કલંક રૂપ છે. કારણ કે જૈન સંવેગી સાધુ એમ કરતાંજ નથી પણ છેલા પ્રશ્નમાં કહ્યા મુજબ મંત્ર, જંત્ર, ઝાડા, ઔષધ વિગેરે ટુંક સાધુએ કરે છે. દૃષ્ટાંત ૧ ભાવનગરમાં ભીમજી રખ તથા ચુનીલાલ, ૨ બરવાળામાં રામજી રિખ, ૩ ખોટાદમાં અમરશી ખિ, ૪ ધ્રાંગધરામાં શામજી રિખ તથા ગુલાબચંદ ખ વિગરે મંત્ર, તંત્ર, કરે છે, ચીડીઓ લખી દઈને ધોવરાવીને પાય છે, કાચા પાણીની ટબુડી મંત્રી આપેછે, પાતાની પાસેથી ઔષધના પડીકાં આપે Jain Educationa International For Personal and Private Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ બાવન પ્રશ્નોના ઉત્તર. ૧૩ છે, બાળકોને માથે રજોહરણ ફેરવે છે વગેરે તમામ આચરણ કરે છે. તેથી તે ડાઘતો હુંકોનેજ કપાળ છે. ૧૪ મા પ્રશ્નમાં કહ્યા પ્રમાણે સામેળું કરીને ગુરૂને લાવવાનું શ્રી વ્યવહારભાષ તથા શ્રાદ્ધવિધિ આદિ ગ્રંથોમાં કહ્યું છે, વળી ઢુંઢકો પણ સાઞઉં તથા વળાવવાની વખતે વાશ્ત્ર વગડાવે છે. ભાવનગરમાં ગોખરિરખનું સામેવું તથા રામજીરિખને વળાવ્યા ત્યારે વાજી વગડાવ્યાં હતાં, અને તે પ્રમાણે ખીજે પણ થાય છે. ૧૫મા પ્રશ્નમાં લાડુપ્રતિષ્ટાવો છો” લખ્યું છે તે અસત્ય છે. ૧૬ સાતક્ષેત્રે ધન કઢાવો છો, ૧૭પોથી પુજાવોછો,૧૮પૂજા કરાવો છો અને સંધ કઢાવો છો, ૧૯૬હેરાની પ્રતિષ્ઠા કરાવોો,૨૦ પશુસણમાં પોથી આપી રાતી જમો કરાવો છો, એ પાંચ પ્રશ્નસત્ય છે કેમકે અમારા શાસ્ત્રોમાં એવી રીતે કરવાનું લખ્યું છે. જેમ હુંકો દીક્ષા મહોત્સવ તથા મરણ મહોત્સવ કરેછે તેમ અમારા શ્રાવકો પણ દેવ, ગુરૂ, સંપ, તથા શ્રુતની ભક્તિ કરે છે, અને એ પ્રમાણે દેવ, ગુરૂ, સંધ અને શ્રતની ભક્તિ કરવાથી તિર્થંકર ગોત્ર બંધાય છે તે વિષે શ્રીજ્ઞાતા સૂત્ર વિગેરે શાસ્ત્રોમાં કહ્યું છે, તેને દેખીને તમારા પેટમાં કેમ શૂળ ઉડેછે. વળી ઘ્યે પાંચ ખાખતમાં સા. ધુનો તો ઉપદેશ છે. ૨૧ મા પ્રશ્નમાં લખ્યું છે કે “ પુસ્તક પાત્રા વેચો છો ? તેનો ઉત્તર --અમારા સાધુ કોઈ એવું કામ કરતા નથી, કરે તો તે સાધુ નહિ, પરંતુ મુખ માંધીને ફરનાર હુંક અને ઢુંઢણી ઓ એમ કરેછે. દૃષ્ટાંત, ૧ અજમેરમાં ઢંઢણીઓ રોટલી વેચે છે, ૨ જયપુરમાં ચરખા કાંતે છે, ૩ બળદેવ, ગુલામ, નંદરામ, અને ઉત્તમ પ્રમુખ રીખો કપડાં વેચે છે, ૪ ભીચ્યાણી ગામમાં નવનિધ ટુંક દુકાન માંડીને પેઢી ચલાવે છે, ૫ દીક્ષિમાં ગોપાળ ઢંઢક હુંક્રાની તમાકુ બનાવીને વેચે છે, ૬ વાંકાનેર તથા દીક્ષિમાં ઢુંઢણી ઓ કાર્ય કરે છે. ૭ કનીરામના ચેલા રાજમલે કેટલાએક અકા ચા કરેલાં છે એમ સાંભળ્યું છે, ૮ કનીરામનો ચેલો દયાચંદ ખે Jain Educationa International For Personal and Private Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ ૪ સમકિત સભ્યોહાર. ટૂંઢક શ્રાવિકાઓને લઈને ભાગી ગયો છે, ૯ બોટાદમાં કેશવજી ખિ પસ ગામની વાણિઅણુને લઇને ભાગી ગયો છે, આ ત. મારા ( કુંઢકના) દયા ધર્મની ઉદય ઉદય પૂજા થઈ રહી છે ! ૨૨ માલ ઉગટાવો છો, ૨૩ આધાકરમી પોશાળે રહો છો, ૨૪ માંડવી કરાવોછો, ૨૫ ટીપણી કરાવી રૂપી લીઓ છો, ૨૬ ગાતમ પડધો કરાવો છો, એ પાંચ પ્રશ્ન અસત્ય છે. કારણકે સંવગી મુનીઓ એમ કતા નથી, પરંતુ ર૩ માં તથા ૨૪મા પ્રશ્ન સુજબ ટુંઢકોના રિખો કરેછે. ૨૭ સંસાર તાર તેલો કરાવો છો, ૨૮ ચંદન ખાળાનો તપ કરાવોછો, આ બંને પ્રશ્ન ઠીક છે. જમશાસ્ત્રોમાં મુક્તાવળી, કનકીવળી, સિંહતિક્રિડીતાદિ તપ લખ્યા છે તેમ આ પણ તપ છે. અને તેથી કર્મનો ક્ષય અને આત્માનું કલ્યાણ થાય છે. ૨૯ તપસ્યા કરાવી પૈસા લ્યોછો, ૩૦ સોનારૂપાની નીસરણી લ્યોછો, ૩૧ લાખા પડવો કરાવો છો, એ ત્રણે પ્રશ્ન મિથ્યા છે. ૩૨ ઉજમણા ઢોવરાવોછો, યાત ઉજમણાકરાવોછો લખ્યું છે તો તે કાર્ય ઉત્તમ છે કારણ કે તે શ્રાવકનો ધર્મ છે અને તેથી શાસનની ઉન્નતિ થાય છે. વળી શ્રાવિધિ તથા સંદેહ દોલાવની ગ્રંથમાં લખ્યું છે. ૩૩ પુજ ઢોવરાવોછો.--તે શ્રાવકની કરણીછે અને દેરાશરની ભકિત નિમિત્તે તેઓ કરે છે. ૩૪ શ્રાવક પાસે કુંડકું અપાવી ડુંગરે ચડોછો—તે અસત્યછે. કારણ કે અદ્યાપિ પર્યંત કોઈ પણ જૈનતિર્થ સાધુનું મુડકું લેવાનું નથી. ૩૫ માળ રોપણ કરો છો તે શ્રીમહાનીશીથ સૂત્રમાં કહ્યું છે. ૩૬ અશોક વૃક્ષ ખનાવોછો—તે શ્રાવકનો ધર્મ છે. ૩૬ અષ્ટોત્તરી સ્નાત્ર કરાવોછો—તે શ્રાવકની કરણી છે તેથી અરિહંત પદનું આરાધન થાય છે, યાવત મોક્ષ સુખની પ્રાપ્તી થાય Jain Educationa International For Personal and Private Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ ૧૫ બાવન પ્રશ્નોના ઉત્તરછે. શ્રીરાયપસણું સૂત્ર પ્રમુખ સિદ્ધાંતોમાં સત્તર ભેદથી પાવતું અષ્ટોત્તર શત ભિદ સુધી પૂજા કરવી કહી છે. ૩૮ પ્રતિમા આગળ નિવેદ ધશે છે–તે ઉત્તમ છે તેથી અણહારી પદની પ્રાપ્તી થાય છે, તે શ્રીહરીભદ્રસૂરી કૃત પૂજા - ચાલીકા તથા શ્રાદ્ધ દિનકૃત્ય વિગેરે ગ્રંથમાં કહ્યું છે. ૩૯ શ્રાવકન તથા સાધુને મસ્તકે વાસ ક્ષેપ કરોતિ કલ્પસૂત્રની વૃત્તિ વિગરે શાસ્ત્રમાં કહ્યું છે, પણ તમે કો) દીક્ષા અવસરે રાખ નાંખે છે તિ વ્યાજબી કરતાં નથી કારણ કે જૈન શાસ્ત્રોમાં રાખ નાખવી કહી નથી. ૪૦ નાં મંડાશે લખ્યું છે--તે ઠીક છે અને મદિરમાં વત તથા દિક્ષા આપવી એમ શ્રીઅંગચુલીઆ સૂત્રમાં કહ્યું છે. યઃ तिहि नखत्त महुत्त रविजोगा इय पसन्न दिवसे अप्पा बोसिरामि । जिण भणाइ पहाण खित्ते । गुरू वंदित्ता भणइ इछकारि तुम्हे अम्ह पंच महत्वयाइं । राइभोयण वेरमणं छट्ठाई आरो વાવાયા છે અર્થ– તિથી, નક્ષત્ર, મુહુર્ત, રવી જોગાદિક જેગ, એવા પ્રશત દીવસે આત્માને પાપથકી સર; તે જન ભવનાદી પ્રધાન ક્ષેત્રને વિષે ગુરૂને વાંદને કહે–પસાય કરી તેને હમને પાંચ મહાવત અને રાત્રી ભજન વિરમણ છ આરોપ (આપ). ૪૧ પદીકચાક બાંધછો”—લખ્યું છે તે મિથ્યા છે. ( ૪૨ વાંદણું દેવરાવો છો–વંદણુ કરવી તે શ્રાવકને મુખ્ય ધર્મ છે. ૪૩ લોકોને માથે ઓ ફેરવો –તિ અમારા સવેગી મૂનિઓ કરતા નથી, પણ તમારા રિો રજોહરણુ ફેરવે છે તે અગાઉ લખી ગયા છીએ. Jain Educationa International For Personal and Private Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ સમકિત સભ્યોહાર. ૪૪ ગાંઠે ગરથ રાખોછો—તે મહા અસત્ય છે એ પ્રમાણે લખવાથી તેરમુ પાપસ્થાનક બાંધ્યું છે. ૪૫ ડંડાસણ રાખોછો—તે શ્રીમહાનિશીથ સુત્રમાં કહ્યું છે. ૪૬ સ્ત્રીના સંઘટ કરોછો—તે મિથ્યા છે. ૪૭ પગ લગી નીચી પછેડીઓ ઓઢોછો તે ખોટું છે. કારણ કે સંવેગી મુનિ ઓઢતા નથી, પણ તમારા ખો પગની પાની સુધી લાંબો ધાધરા જેવો ચોળ પટ્ટો પહેરે છે. ૪૮ સુરી મંત્ર યોછો—તે ગણધર મહારાજની પરંપરાઓ છે તેથી સત્ય છે. ૪૯ કપડા ધોવરાવોછો—તે અસત્ય છે. ૫૦ બલની ઓળી કરાવોછો—તે મહા ઉત્તમ છે. શ્રીપાળ ચરિત્ર આદી શાસ્ત્રોમાં કહ્યું છે. અને તેથી નવ પદનું ચ્યારાધન થાય છે યાવત્ મોક્ષ સુખની પ્રાપ્તિ કરી લેવાય છે. ૫૧ જતી સુવા કેડે લાડવો લાહોછો તે અસત્ય છે. અમે તેવું સાંભળ્યું પણ નથી, કદાચ તમારા ટુંઢકો કરતા હોય તે તેથી યાદ આવી ગયું હોય એમ ભાસે છે. : પર જતી મુવા કેડે શુભ કરાવો છે-તે શ્રાવકની કરણી છે; ગુરૂભક્તિ નિમિત્તે કરવું તે શ્રાવકનો ધર્મ છે. શ્રી આવશ્યક સૂત્રમાં લખ્યું છે, અને તેમાં સાધુનો આદેશ નથો. *, ઉપર પ્રમાણે (પર) પ્રશ્ન જેમલજીએ લખ્યા છે તે મહા મિથ્યાત્વના ઉદયથી લખ્યા છે; પરંતુ અમે તેના યથાર્થ ઉત્તર શાસ્ત્રાનુસારે આપ્યા છે તે સુગુણી પુરૂષોએ ધ્યાન દઈને વાંચી જોવા. હવે ઢકના રિખો અજ્ઞાનીઓ શાસ્ત્રના આધાર વિના કેટલાશ્મક મિથ્યા આચારો શવ છે તે વિગેરેના પ્રશ્ન આા નિચે લ ખ્યા છે. ૧ આખો દિવસ મોટું બાંધીને ક્રોછો તે ક્યા શાસ્ત્રથી? ૨ બળદના પુંછડા જેમ લાંબો રજોહરણ લટકાવી ચાલોછો તે ક્યા શાથી? Jain Educationa International For Personal and Private Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ હુંકોને પ્રશ્ન. ૩ ભીલની જેમ ઘાટડી બાંધછો તે ક્યાં ? - ૪ લા ચિલી વિચાતા લ્યો છો તે ક્યા? પ એઠા વાસણુનું ધણ સમુનિ મનુત્પતિ યુકત લો અને તે પ શે ક્યા? કે પુજ્ય પની ચાદર ઓઢો છો તે ક્યા? ૭ પિશાબથી ગુદા ધોવો તિ ક્યા? ૨ લોચ કરીને પિશાબથી માથું ધોવ છો તે ક્યા? ૯ પેશાબથી મુહપતિ ધોવો તે ક્યા? ૧૦ ચમાર (૮) ભગી આદિને દિક્ષા છો તે ક્યા? હટાંત–હસી ગામમાં લાલચંદરિયે જતિ થયેલ હો અને તેણે શ્રી અંબાલામાં કાળ કર્યો છે; જે જગ્યાએ તેને શુભ ૧ણુ કરાવેલો વિદ્યમાન છે. ૧૧ છીપા તથા ભરવાડને દિક્ષા લોછો તે ક્યા? ૧૨ કલાલ, છીપા તથા ભરવાડના ઘરનું ખાઓ છો તિ ક્યા? ૧૩ ઝયાતર ઘરનું આહાર પાણી આવતા જતા લ્યો છો 1 ક્યા? ૧૪ વિહાર કરતાં ઈરીઆવહી પડિકમો છો તે ક્યા? ૧૫ કાયોત્સને ધ્યાન કહો છો તે કયા? ૧૬ નદિમાં પોતે ઉતરવું પણ આહાર પાણું ન લઈ જવું તિ ક્યા? ૧૭ પ્રતિક્રમણ કરી રહ્યા પછી ખમાવો છો તે ક્યા? ૧૮ પાણીની પૈઠ લ્યો છે તે ક્યા? ૧૯ બે સાધુ વચ્ચે સાત પાવા રાખો છે તે ક્યા ! ૨૦ જેના ઘરની એક વસ્તુ અસુઝતી હોય તેનું ઘર આખો દિવસ અસુઝતુ ગણવું તે ક્યા? દ્રષ્ટાંત–શ્રીગેડળમાં એક રિખ સવાણી ફળીમાં ગોચરી કરવા જતો હતો તેને એક હકની ખડકીમાં પેસતાં કુરો ભર્યો. ટકે રિખજીને બોલાવ્યા ત્યારે રિખજીએ કહ્યું “નહિ! નહિ! આજ તરી ખડકી અસુઝતી હે Jain Educationa International For Personal and Private Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ ૧૮ સમકિત સોદ્ધાર. ગઈ, હમ નહીં આવે છે આ વચન સાંભળી દંઢક બોલ્યો- તેનું શું કારણ? રિખજીએ જવાબ દીધો “કુ ઉધાડે મુખ ભસે છે ટક બોલ્યો-રિપછી બેચરજી ખિત કુત્ર ભસે છે તેપણુ આવે છે. પુજ્યજીએ જવાબ દીધો “સોતો એસાહી હૈ, હમ આનેવાલે નહિ એ પ્રમાણે કહીને રસ્તો પકડશે. આ સંવાદ સાંભળવાને એક મકર ઉભો હતો તે બોલ્યો કે ખિજી! કોઈ ગામમાં પેસતાં તમારો ય જોઈને કુa ભલે તે તમારે તે ગામ આખુ અસુઝતુ થઈ જતુ હશે નહિ વા!! સુજ્ઞજનો આ બનેલી વાત ઉપરથી વિચાર કરવો ઘટે છે કે આવી રીતે ઉપરથી ખોટો ડોળ દમામ દેખાડીને ભોળા લોકોને પોતાના કુંદમાં ફસાવી દે છે; માટે એવા ભેળા લોકોના રક્ષણ નિમિતે યથાશક્તિએ તે કુપંથનું (ઉભુળના) કરવા તત્પર થવું જોઈએ. ૨૧ કપડાં વહોરવાં તેના બદલાનું પચ્ચખાણ કરાવે છે ૨૨ જે વંદન કરે તેને બદયા પાળોઝ” કહો છો તે ક્યા? ૨૩ એક અંકથી એટલે નવ રૂપીઆની કિંમત ઉપરાંતના કપડા ન લિવા તે ક્યા ? ૨૪ ધારણું મુજબ ત્યાગ કરાવો છો તે ક્યા? ૨૫ બાર પહોરનું ઉનુ પાણું ત્યાં છો તે ક્યા? ૨૬ જ્યારે દિક્ષા છે ત્યારે પહેલા ઈરિવહી પડિકમાવો, સર્વે શ્રાવકો પાસે વંદણું કરાવો અને પછી દિક્ષા આપે તે ક્યા? ૨૭ ચાદર સતત ચોળપણે મલીન અને ચોળપો ઉજળો તેને ચાદર મલીન તે ક્યા? * ૨૮ કોઈ રિએ કાળ કર્યાના ખબર આવે અથવા મરી જાય ત્યારે ચાર લોગસ્સનો કાઉસગ્ગ કરો છો તે ક્યા? ૨૯ ઉભા રહીને કાઉસગ્ન કરે તો બે હાથ લાંબો કરીને અને બેસીને કરશે તો બે હાથ એકઠા કરીને કરો છો તે ક્યા ? Jain Educationa International For Personal and Private Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ ઢંઢકોને પ્રશ્ન. ૩૦ પડિમા ધારી શ્રાવક નામ ધરાવી રિખને વધે ફરવું અને જાગી ખાવું તે ક્યા? ૩૧ પુજ્યજી મહારાજ કહેવું તે ક્યા ? ૩૨ પુજ્ય પદિની વખતે ચાદર દેવી તે ક્યા? ૩૩ ચોળપટાના બે છેડા ઘાઘરાની જેમ શીવી લઈને સી. ઓની પેઠે મોઢા આગળ પાટલી વાળીને પહેરવો તિક્યા ? ૩૪ વડી દિક્ષા દેવી ત્યારે દશ વૈકાલિકનું છ છવણીઆ અધ્યયન સંભળાવવું તે ક્યા? ૩૫ લોચ કરાવીને સર્વ સાધુને વંદણ કરવો કે ક્યા? ૩૬ જ્યારે પુજ્ય પદ્ધી થોછો ત્યારે ચાદરના ચાર છેડા પકડી રાખનારને એક એક વિગય અથવા વસ્તુનો ત્યાગ કરાવે છે તિ ક્યા ? ૩૭ પલ્લું રાખવું જેમાં માત્ર મુકીને દિશાએ ઓછો તે ક્યા ? ૩૮ રે માંયુ ઢાંકીને બહાર નીકળવું અને દીવસે સવારથી માંડીને ઉઘાડે માથે ફરવું તે કયા? ૩૯ ધણુમાંથી તથા પાણુમાંથી પુરા પ્રમુખ જીવ નીકળે તેને ઢીલી માટીમાં એટલે કચરામાં નાંખો તે કા? કારણ કે તિ કચરામાં કાચી માટી તથા ની ગોદ હોય છે. ૪૦ જ્યારે ગ્રહસ્થને ધેર ગોચરી જવું ત્યારે ચોરની જમ પેસવું અને નીકળવું ત્યારે શાહુકારની જેમ નીકળવું કહો છો તે ૪૧ આઠ પહોર પસહ કરે તો (૨૫) વ્રતનુ ફળ કહો છો મા ?. ૪૨ દયા પાળે તે દશ વતનું ફળ બતાવે છે તે ક્યા ? ૪૩ સમીકીત છો ત્યારે (૨૫) વત કરાવો છો તે ક્યા? ૪૪ મો સમકીત ઘોછો ત્યાર૧૮૦) વ્રત કરાવે છે તે ક્યા? * ટુંઢીઆ લોકો ઉપવાસને વત કહે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ સમકિત સોદ્ધાર. ૪૫ ઉપવાસ પ્રમુખ તપશ્યાને પારણે પોરસી કરે તો બે ઉપવાસનું ફળ કહો છો તે ક્યાં ? જ છ8 વિગેરે તપસ્યાને પારણે પોરસી કરે તે પાંચગણું તપસ્યા ફળ કહો છો તે ક્યા? ૪૭ ચાર ચાર મહીને આલોયણુ કરે તો ક્યા? ૪૮ પસહ કરેત અગીઆર મોટા વત કહીને ઉચરાવો ૪૯ પસાહ પારે અગીઆર નાના વત કહીને પરાવો છો અતિ ક્યા ? ૫૦ સામાયક કરેતો નવમુ વત કહીને ઉચરાવો છો તે ક્યા? ૫૧ સામાયિક કરે એક બે મુહુર્ત અથવા એક બે ધડી. ઉચરાવતા કહેવી તિ ક્યા ? પર સામાયક પારે તે નવમું સામાયિક વ્રત કહીને પરાવ જ ક્યા ? ૫૩ વાત કરીને પાણી પીવું હોય તે પસહ ન કરે સંવર કરે તે ક્યા? ૫૪ જ્યારે કોઈ દિક્ષા લેવાવાળો હોય ત્યારે તેના નામથી પુસ્તક તથા વસ્ત્ર પાત્ર લ્યો છો તે દયા, ૫૫ જ્યારે આહાર કરે છો ત્યારે માત્રા નીચે એક વસ્ત્ર પાથરોછો જેનું નામ માંડલા કહો છો તે ક્યા? ૫૬ દહીંની છાશ તથા ગળા પાણી પીને એક બે માસ સુધી રહેવું અને કહેવું કે મહીના બે મહીનાના ઉપાસ કર્યા તે ક્યા? આ પણ એક સાધુને મહીનાથી વધારે તપસ્યા કરાવીને બધા ોિ કલ્પથી અધિક એક જગ્યાએ રહો છો તે ક્યા? ૫૮ જ્યારે લોચ કરો છો ત્યારે ગૃહસ્થની પાસે ઉપવાસાદિક કરાવે છે તે લોચ પોતે કરવો અને દંડ ગૃહસ્થની પાસેથી લેવો તિ ક્યા ? ૫૯ રળેહરણની ડાંડી ઉપર કપડુ વીંટવું તે જીવ રક્ષા માટે કહો છો તે ક્યા? Jain Educationa International For Personal and Private Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ કોને પ્રશ્ન. - - ૬૦ સફેદ કપડા નવા પહેરવા તે ક્યા? ૬૧ રોજ સવારે સુર્ય ઉગે ત્યારે આજ્ઞા લેવી તે ક્યા? દર ઘરડાને ડાંડો રાખવે બીજાને ન રાખવે તે ક્યા? ૬૩ મુહપતિ બાંધવાથી વાયુકાયની રક્ષા થાય એવું કહો છો તે ક્યા? ૬૪ ગોચરી હાથમાં લટકાવીને ફકીરની જેમ લાવવી તે ક્યા? ૬૫ અન્ય તિથી માટે કરેલું ભોજન હોય તેને કહેવું કે તમારે શંકા ન હોય તો આપણે તે ક્યાં ? ૬૬ સોય લોઢાની રાત્રે રાખે ઉપવાસ કંડ તે ક્યા ! ૬૭ સોય તુટી જાય છડનો છે તે ક્યા? કે ૬૮ સોય ખોવાયત અઠમનો અંડતિયો? . ૬ પાંચ પદની તથા આઠ પદની ખમાવણુ કહો તે ક્યારે ૭૦ શાસ્ત્રમાં સાધુઓના સમુહને કુળ, ગણ, સંઘ કહ્યા છેને તમે એવું કહે તે ક્યા કારણ કે કોળું ભવાયાનું કહેવાય છે. - ૭૧ મુહપત્તિમાં દોરો નાંખ, નાંખીને મોઢા સાથે બાંધછે. તે ક્યા? ૭૨ ઓવાની ડાંડી મરજાદ વિનાની લાંબી રાખવી તે ક્યા? ૭૩ બારવત મોટા બેશીને બોલવા તે ક્યા? ૭૪ બારવત છેટા ઉભા રહીને બોલવા તે ક્યા? ૭૫ જ્યારે નમુગુણ કહેવું ત્યારે આદ્યમાં થઈ થઈ તથા - મસ્કાર નમુથુનું કહેવું તે ક્યા? ૭૬ નદિ ઉતરીને બેલા તેિલાને ડંડ લેવો તે ક્યા? - ૭૭ રસ્તામાં નહિ આવતી હોય તો બે ચાર ગાઉ ફેરમાં જ પણ નદિ ન ઉતરવી તે ક્યા? - ૭૦ દિશાએ જવું ત્યારે ખડી આ કપડાથી ગુદા લોવી તે ક્યાર ૭e સામાયક કરતાં સુહાગણ સ્ત્રી પચરંગી મુહપતિ બાંધે, વિધવા એકરંગી બાંધે તિ ક્યા? ૮૦ દીવાળીને દિવસે ઉત્તરાધ્યયન સંભળાવવું તે ક્યા ? Jain Educationa International For Personal and Private Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ ૨૨ સમકિત શ૯યાધાર. ૮૧ પ્રભુએ દીવાળીને દીવસે ઉત્તરાધ્યયન કર્યું છે એમ કહો છો તે ક્યા? ૮૨ ધાની ઉપર દોરાના ત્રણ બંધ છો તે ક્યા? ૮૩ ઓધાની દશીઓમાં છરી (સાંગર) નાંખવી તે ક્યારે ૮૪ રજોહરણું ખભા ઉપર રાખીને વિહાર કરવો તે ક્યા? ૮૫ પ્રથમ મોટા સાધુ પાંચ પદની ખમા વણું કરે, પછી નાના સાધુ કરે તો ક્યા? ( ૮૬ કંડરીકે એક હજાર વર્ષ સુધી બેલ બેલે પારણુ કર્યું કેહો છો તે ક્યા? ૮૭ ગોસાળાના અગીઆરલાખ શ્રાવક થયા કહો છો તે ક્યારે - ૮૮ પડિક્રમણ આવડયા પછી વડી દિક્ષા દેવી તે ક્યા? ૮ સોળ દિવસની અથવા તેર દિવસની પાખી ન કરવી તે ક્યા? ૯. પાંચમા આરાને છેડે દશવૈકાળિકના ચાર અધ્યયન રહેશે એમ કહો છો તે ક્યા? ૯૧ પુણીઆ શ્રાવકે સામાયિક કર્યા કહો છો તે ક્યા હર બેલાથી વધારે તપમાં પારિઠાવણું આ આગાર ન દેવો તે કયા? ૯૩ વધારે થયેલ પુસ્તકોનો ત્યાગ કરી દે, પોતાની નિશ્રા. એ ન રાખવા તે ક્યા? ૯૪ નાની પુંજણી રાખો છો તે કયા ? કષ પોથી ઉપર રંગદાર દોરો ન રાખવશે કહો છો તે ક્યા? હર પતિ કાગળ ન લખવે ગુહસ્થ પાસે લખાવ તે ક્યાં ૯૭ કપડા સાજીથી ન ધોવા પાણીથી ધોવા તે ક્યા? ૯૮ શ્રાવક પડિહમણુમાં શ્રમણ સુત્ર કહે છે તે ક્યા ? કારણ કે જમણુસૂત્રમાં તે સાધુના પંચ મહાવ્રત તથા ગોચરી પ્રમુખની આપણુ છે. લલ સામાયક બધુ એમ કહો છો તિયા? ' ભણત્રમાં તો એમાં શ્રમણ સર આ તે કયા ? Jain Educationa International For Personal and Private Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ ટુને પ્રશ્ન. ૧૦૦ વિહાર કર્યાને બદલે ઉઠયા કહો છોતિ ક્યા? ઉઠવા એટલે દીઉઠયો કે શું તે કાંઈ સમજતુ નથી.. ૧૦૧ એક જણ લોગસ્સ બોલી જાય ને સેને કાઉસગ્ન થાય તિ ક્યા? ૧૦૨ પજુસણુમાં અંતગડ દશાંગ સુત્રજ વાંચો છો તે ક્યા? ૧૦૩ કેટલાએક ગામમાં કલ્પસૂત્ર વાંચો અને માનતા નથી તે ક્યાં ? ૧૦૪ કોઈ રિખ મરી જાય ત્યારે પુસ્તક વિગેરેના ગૃહસ્થની પિઠ ભાગ પાડીને વહેચી લ્યો છો તે કયા ? દ્રષ્ટાંત–શ્રી લીંબડીમાં દેવછરીખનું ઘણું તકરાર થયા બાદ બાર ભાગે વહેંચાયેલું છે. - ૧૦૫ શ્રી ધળે તથા લીંબડીમાં પિસા વિગેરે નાંખવાના ભંડારા કર્યા છે તે ક્યા ? ૧૦૬ શ્રી ધાનેરામાં વાડી કરી છે તે ક્યા ? ઉપર પ્રમાણ (૧૦૬) પ્રશ્ન ઢંઢકોના આચાર વિગેરેના સબંધના લખિલા છે, તે ઉપર વિચાર કરવાથી સ્પષ્ટ રીતે માલમ પડશે કે તેઓને આચાર વ્યવહાર જન શાસ્ત્રોથી વિરૂધ છે. સંગી જૈન મુનિઓ દેશ દેશમાં વિચરે છે પણ તિઓના ઉપગરણ, અને ક્રિયા વિગેરે ઘણુ કરીને સરખી જ હોય છે, અને દંઢકોના મારવાડ, મેવાડ, પંજાબ, માળવા, ગુજરાત, તથા કાઠીઆવાડ વિગેરે દેશોમાં રહેનાર રિખોના ઉપગરણ, પોસહ પ્રતિક્રમણની વિધિ અને ક્રિયા વિગેરે જુદી જુદી તરેહની છે તે ઉપરથી સ્પષ્ટ સમજાય છે કે તે સર્વેની ક્રિયા વિગેરે સ્વકળ ક. લ્પિત છે, શાસ્ત્રાનુસાર નથી. હંઢકો મિથ્યાત્વના ઉદયથી બત્રીશજ સુ માનીને બાકીના સુત્ર, પંચાંગી, તથા ધર્મ ધુરંધર પુર્વધારી પુત્વચાના કરેલા ગ્રંથો, પ્રકરણે વિગેરે માનતા નથી તેને અમે પુછીએ છીએ કે નીચે લખેલા અધિકાર તમે માનો છો તે તમારા માન્ય કરેલા બત્રીશ સુત્રના મુળમાં તે કોઈપણુ ઠેકાણે છે નહિ ત્યારે કયાંથી માનો છો? તિની યાદ નીચે પ્રમાણે Jain Educationa International For Personal and Private Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ ૨૪ સમકિત સભ્યોાર. ૧ જંબુ સ્વામીની આઠ સ્ત્રી, ૨ પાંચા સત્તાવીશની દિક્ષા. ૩ મહાવીર સ્વામીના સત્તાવીશ ભવ. ૪ ચંદનમાળાએ અડદના ખાકુળા વહોરાજ્યા૫ ચંદનબાળા દૂધીવાહન રાજાની પુત્રિ, ૬ ચંદનબાળા ધનારાને ત્યાં રહી. ૭ ચંદનમાળાએ છ મહીનાનું પારણું કરાવ્યું. ૮ સંગમ દેવતાનો ઉપસર્ગ. ૯ શ્રીમહાવીર સ્વામીને ખીલાનો ઉપસર્ગ. ૧૦ શ્રીમહાવીર સ્વામીએ (૧૪) ચોમાસા નાલંદે પાડે કર્યા. ૧૧ શ્રીમહાવીર સ્વામીને પુરણુશ, અડદને ખાકુળ પ્રતિલાલ્યા. ૧૨ શ્રીમહાવીર સાથે ગૈતમ સ્વામીએ વાદ કર્યા. ૧૩ શ્રીમહાવીર ચંડકોશીઆ નાગને પ્રતિમોધ્યો. ૧૪ શ્રીમહાવીર સ્વામીએ મેરૂપર્વત કંપાળ્યો. ૧૫ ચેડા રાજાની સાત પુત્રી સતી છે તે. ૧૬ અભય કુમારે મહેલ બાળ્યો તે. ૧૭ શ્રેણીકરાજા ચાર ખોલ કરે તો નર્ક ન જાય તે. ૧૮ શ્રેણીક રાજાને સમજાવવા સારૂ અગડખંભ બનાવ્યો કહોછો તે. ૧૯ શ્રી પ્રમાચંદ રાજાનો અધિકાર ૨૦ દીવાળીને દિવસે અઢાર દેશના રાજાએ પોસહુ કર્યા છે. ૨૧ શ્રીમહાવીર સ્વામીના સઘળા તપ. ૨૨ શ્રીમહાવીર સ્વામીનો જમાળી ભાણજ ૨૭ શ્રી મહાવીર સ્વામીનો જમાળી જમાઈ. ૨૪ ત્રિશલા રાણી ચેડા રાજાની મહેન ૨૫ શ્રી કરકંડુ રાજા પદમાવતીના પુત્ર. ૨૬ શ્રી નમીરાજા, મદનરેખા, અને જીગભાડુનું ચિત્ર, ૨૭ શ્રી બ્રહ્મદત્ત ચક્રવર્તિની કથા, Jain Educationa International For Personal and Private Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ હુંકોને પ્રશ્ન, ૨૮ શ્રી સગર ચક્રવર્તિની કથા. ૨૯ શ્રી સંભુમ ચક્રવિત સાતમો ખંડ સાધવા ગયા તે ૩૦ શ્રી મેઘરથ રાજાએ પારેવો બચાનો તે. ૩૧ શ્રી નમીનાય તથા રાજમતીના નવ ભ ૩૨ શ્રી રાજમતીના માપનું નામ ઉગ્રસેન, ૩૩ શ્રી પાર્શ્વનાથ પ્રભુએ નાગ નાગણી મચાવ્યા તે ૩૪ શ્રી પાર્શ્વનાથ પ્રભુને કમો ઉપસર્ગ કર્યા તે ૩૫ શ્રી પાર્શ્વનાથ પ્રભુના દશ ભવ. ૩૬ શ્રી રિષભદેવજીએ ધના રોડના ૩૭ શ્રી ઢંઢણ મુનિનો અધિકાર ૩૮ શ્રી બળભદ્ર મુનિએ વનમાં મૃગને પ્રતિમોધ્યો તે ૩૯ શ્રી મત્તારન મુનિના અધિકાર ૪૦ સુભદ્રા સતીનો અધીકાર, ૪૧ સોળ સતીના નામ, ૪૨ શ્રી ધના શાળિભદ્રનો અધિકાર. ૪૩ શ્રી થુળીભદ્રનો અધિકાર, ૪૪ નિનાહિ રાળનો અધિકાર, ભવમાં ધૃતનું દાન દીધું તે. ૪૫ ગુણુકાણા દ્વાર, ૪૬ એકસો ખાવીશ ઉદય પ્રકૃતિનો અધિકાર. ૪૭ એકસો બીશ બંધ પ્રકૃતિનો અધિકાર ૪૮ એકસો અડતાળીશ સત્તા પ્રકૃતિનો અધિકાર ૪૯ દૃશ પ્રાણ, ૫૦ જીવના પાંચો ગ્રેસડ ભેદની મોટી ગતાગતિ ૫૧ ખાસડીની રચના. Jain Educationa International પર ભૃગુ પુરોહિતાદિનો પૂર્વજન્મનો વૃતાંત, ૫૩ ભૃગુ પુરોહિતે પોતાના છોકરાને પ્રતિબોધ્યો તે ૫૪ રામાયણનો અધિકાર. ૫૫ શ્રો ગૌતમસ્વામી દેશમાને પ્રતિબોધવાને ગયા, ૫ For Personal and Private Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ સમકિત સદ્ધાર પદ પાંત્રીશ વાણીના ગુણ ૫૭ અરિહંતના બાર ગુણ, ૫૮ આચાર્યના ત્રીશ ગુણ, ૫૯ ઉપાધ્યાયના પચવીશ ગુણ. ૬૦ સામાયિકના બત્રીશ દોષ, ૬ કાઉસગ્ગના ઓગણેશ દોષ. કર શ્રાવકના એકવીશ ગણું ૬૩ ચઉદ રાજલકનું પ્રમાણુ. ૬૪ પહેલી નર્ક એકરાજની. ૬૫ બીજી નકથી એક એક રાજની વૃદ્ધિ કરવી તે. ૬૬ સમ્યકત્વના સડસઠ બોલ, ૬૭ સામાયક કરવાની વિધિ. ૬૮ સામાયક પારવાની વિધિ. ૨૮ પોસહ કરવાની વિધિ. ૭૦ પોસહ પારવાની વિધિ. ૭૧ દિક્ષા દેવાની વિધિ. હર શ્રાવકને વત દેવાની વિધિ. ૭૩ સંથારો કરવાની વિધિ. ૭૪ નદિ ઉતરીને બેલા તિલાનો ડંડ ૯ો તિ. ૭૫ ચોમાસા પહેલા એક મહીને આવવું કહો છો તે ૭૬ સાંજે પાંચમ થતી હોયતો સંવત્સરી કરો છો તે. ૭૭ પક્ષી પડિકમાણે બાર લોગરસનો કાઉસગ્ગ કરવો. ૭૮ ચઉમાસી પડિકમાણે વિશ લોગસ્સનો કાઉસગ્ગ કરશે. ૭૯ સંવત્સરી પડિકમાણે ચાળીશ લોગસ્સનો કાઉસગ્ગ કરવો ૮૦ સંવત્સરીએ પઠને અડમ. ૮૧ પાત્રા રકત, શ્વેત, શ્યામ રંગના રાખવા તે. ૨ ચોળપટાનું મોટું શીછો તે, ૮૩ પુજ્ય પદ્ધિ ધોતિની વિધિ Jain Educationa International For Personal and Private Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ છે કોને પ્રશ્ન. ૮૪ નાની સભ્યત્વના (૫) વત. ૮૫ મોટી સંખ્યત્વના (૨૦) વત. ૮૬ શેજ પડિકમણુમાં ચાર લોગસ્સનો કાઉસગ્ગ, ૮૭ અનંત ચોવીશી બોલો છો તે. ૮૮ પાંચ પદની ખાવણું કહો છો તે. દ૯ વંદણું કરે તેને બદયા પાળો કહેવું તથા જીજી હાજી કહેવું ૯૦ મરૂદેવી માતા હાથીના હોદામાં મોક્ષ પધાર્યા. ૯૧ બ્રાહ્મી સુંદરી કુમારી રહી. હર ભરત બાહુબળનું યુદ્ધ. ૯૩ દશ ચક્રવર્તિ મોક્ષે ગયા. ૯૪ નંદિવેણને અધિકાર. ૯પ ઢાળ તથા ચોપાઈ વાંચો છો તે. ૯૬ ત્રશુ પાત્રા રાખો છો તે. ૯૭ દિશા જવાનું પહેલું રાખો છો ત. ૯૮ દિક્ષા દેતી વખત ચોટલી પાડવી તે, હક સનતકુમાર ચક્રપતિનું રૂપ જે દેવતા આવ્યા છે. ૧૦૦ છ મહિને લોચ કરવો છે. ૧૦૧ ભરતજીને ત્યાં દશ લાખ ભગુ મીઠું જ જોઈતું હતું તે. ૧૦૨ બાહુ પળને બ્રાહ્મી સુંદરીએ કહ્યું કે હે! ભાઈ ગજ. થકી ઉતરે. ૧૦૩ બાહુબળ વર્ષ સુધી કાઉસગ્ગ રહ્યા. ૧૦૪ સગર ચક્રવર્તિના સાઠ હજાર પુત્ર. ૧૦૫ ભગીરથ ગંગા લાવ્યા. ૧૦૬ બાર ચક્રવર્તિની સ્થિતિ, ૦૭ બાર ચક્રવર્તિની અવગાહના. ૧૦૮ નવ વાસુદેવ બળદેવની સ્થિતિ. ૧૦૯ નવ વાસુદેવ બળદેવની અવગાહના. ૧૧૦ નવ પ્રતિવાસુદેવની સ્થિતિ. Jain Educationa International For Personal and Private Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ સમકિત સદ્ધાર ૧૧૧ નવ પ્રતિવાસુદેવની અવગાહના. ૧૧૨ નવ નારદના નામ, ૧૧૩ ચઉવીશ તિર્થંકરના આંતર, ૧૧૪ અગીઆર રૂ. ૧૧૫ બંધક મુનિની ખાલ ઉતારી. ૧૧૬ કુંદક મુનિના (૪૯૯) શિષ્ય વાણીમાં પલ્યા. ૧૧૭ અરણુંક મુનિને અધિકાર. ૧૧૮ અપાતાભુતિ મુનિને અધિકાર. ૧૧૯ અષાઢા ભુતિ નટણુંવાળાનો અધિકાર. ૧૨૦ સુદર્શન શેઠને અભયા રાણુને અધિકાર. ૧૨૧ તેર દિવસની પક્ષી ન કરવી તે ૧૨૨ સોળ દિવસની પક્ષી ન કરવી તે. ૧૨૩ આઠ દિવસના પશણુ કરવા. ૧૨૪ અધિક માસ હોય તો પાંચ મહીનાનું ચોમાસુ કરવું. ૧૨૫ શ્રાવણુ બે હોય તો બીજા શ્રાવણમાં સંવત્સરી કરો છો તિ ૧૨૯ ભાદ્રપદ બે હોય તે પહેલા ભાદ્રપદમાં સંવત્સરી કરે છે. તિ, ૧૨૭ ચેલણ રાણું કપટ કરીને જણક રાજાને પરણું. ૧૨૮ છપ્પન ક્રોડિ યાદવ. ૧૨૯ દ્વારકામાં સાઠ કોડિ ઘર.. ૧૩૦ દ્વારકાની બહાર બહોતેર ક્રોડ ઘર. ૧૩૧ રેવતી શ્રાવિકાએ કોળાપાક વહોરાવ્યો છે તે. ૧૩૨ શ્રી પાર્શ્વનાથની સ્ત્રીનું નામ પ્રભાવતી. ૧૩૩ શ્રી મહાવીર સ્વામીની પુત્રને ઢક શ્રાવકે સમજાવી. ૧૩૪ ભગવંતની જન્મરાશી ઉપર બે હજાર વર્ષને ભસ્મ ગૃહ બેઠો છે તિ ૧૩૫ ભગવંતના નિર્વાણ દિવસથી દિવાળી ચાલી છે તે. ૧૩૬ હસ્તીપાળ રાજાએ પ્રભુને વિનંતી કરી કે ચમ ચોમાસુ અત્રે કરશે. Jain Educationa International For Personal and Private Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ કોને પ્રશ્ન. ૧૩૭ દિવાળીને આગલે દિવસે ઉત્તરાધ્યયન સંભળાવે છે ત. ૧૩૮ દિવાળીને દિવસે પ્રભુએ છત્રીશ ઉત્તર અધ્યયન કહ્યા છે તે. ૧૩૯ શાળિભદ્દે પુર્વભવમાં ક્ષીરનું દાન દીવું તે૧૪૦ કયવત્તા કુમારની કથા. ૧૪૧ અભય કુમારની કથા ૧૪૨ જે મુસ્વામીની આઠ સ્ત્રીઓના નામ ૧૪૩ બુકુમારનું પુર્વભવમાં ભવ દેવ નામ અને સ્ત્રીનું નાગીલા નામ. ૧૪૪ જકુમારના માતા પિતાનું નામ ધારણ તથા રિષભદત ૧૪૫ અઢાર નાત્રા એક ભવમાં થયા તિની કથા. ૧૪૬ બુકુમારની સ્ત્રીઓએ આઠ કથા કહી. ૧૪૭ બુકુમારે આઠ કથા કહી. ૧૪૮ પ્રભો પાંચ ચોરને લઈને આવ્યો. ૧૪૯ બુકુમારને દાયજામાં નવાણુ ક્રોડ સોનૈયા આવ્યા. ૧૫૦ સિતા સતીને રાવણ હરી ગયો. ૧૫૧ રાવણના ભાઈઓના કુંભકર્ણ તથા વિભિષણુ નામ. ૧૫૨ રાવણની બહેનનું નામ સુનિખા. ૧૫૩ રાવણને બનેવી ખરદુષણ, ૧૫૪ રાવણની રાણુનું નામ મંદોદરી. ૧૫૫ રાવણના પુત્રનું નામ ઇંદ્રજીત. ૧૫૬ રાવણની લંકા સોનાની. ૧૫૭ પવનંજય તથા અંજના સતીના પુત્ર હનુમાનનું ચરિત્ર. ૧૫૮ લમણુની માતાનું નામ સુમિત્રા. ૧૫૯ સિતાએ ધી જ કર્યું. ' ૧૬૦ જરાસંધની પુત્રિ છાયશ. ૧૧ જરાવિયા મિનાથજીના ચર્ણ જળથી નાશ પામી. ૧૬૨ કુંતાનો પુત્ર કર્ણ. ૧૩ પાંડવોએ જુગારમાં પદિ હારી, Jain Educationa International For Personal and Private Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ સમકિત સદાર. ૧૬૪ વસુદેવની ૭૨૦૦૦ સ્ત્રી. ૧૫ વસુદેવ પુર્વભવમાં નંદીપણ હતા અને તિણે સાધુની વૈયાવચ્ચ કરી તિ. ૧૬ હરીકેશી મુનિ પુર્વ ભવ. ૧૬૭ પાંચમાં આરામાં સો સો વર્ષ છ મહીના આયુષ્ય ઘટે. ૧૬૮ પાંચમાં આ રાનો જવને આકાર કહો છો તે. ૧૧૯ પાંચમાં આરાની શરૂઆતમાં (૧૦) વર્ષનું આયુષ્ય. ૧૭૦ સંપુર્ણ પદવી દ્વારા ૧૭ી ભરતજીની આરીસા ભુવનમાં વીંટી નીકળી પડી. ૧૩ર ભરતજીને દેવતાએ સાધુનો વપ આપ્યો. ૧૭૩ સાધુનો વેષ દેખીને રાણુઓ હસવા લાગી કહો છો ત. ૧૭૪ શ્રી રિષભદેવજીએ પારણમાં (૧૦૮) ઘડા શેરડીના રસના પીધા. ૧૭૫ મારૂદેવી માતાએ (૬૫૦૦૦) પઢી દીઠી. ૧૭૬ મરૂદેવી માતાને જોતાં જોતાં આંખે પડળ આવ્યા. ૧૭૭ શ્રી રિષભદેવ તથા શ્રેયાંસકુમારને પુર્વ ભવ. ૧૭૮ ભરતજીએ પુર્વ ભવમાં (૫૦૦) મુનિને આહાર લાવી દીધો. ૧૭૯ બાહુબળજીએ પુર્વ ભવમાં (૫૦૦) મુનિની વૈયાવચ્ચ કરી. ૧૮૦ શ્રી રિષભ દેવજીએ પુર્વ ભવમાં બળદને અંતરાય કર્યો તેથી એક વર્ષ સુધી ભૂખ્યા રહ્યા તિ. ૧૮૧ પ્રદ્યુમ કુમારને દેવતા હરી ગયા. ૧૮૨ શકુમારનું ચરિત્ર. ૧૮૩ જરાસંધના કાળી કુમારાદિ પાંચ પુત્ર યાદવોની પા. છળ આવ્યા, ૧૮૪ યાદવની કુળદેવીએ કાળી કુમારને છો ૧૮૫ રાવણું ચોથી નકે ગયાં. ૧૮૬ કુંભકર્ણ તથા ઈછત મોક્ષે ગયા. ' ૧૮૭ કેરલ પાંડવનું યુદ્ધ ૮૮ રહિમીએ પચાશ સ્ત્રીઓ છાંડી. Jain Educationa International For Personal and Private Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ ૩૧. હુંકોને પ્રશ્ન. ૧૮૯ ચિડા રાજાની પૂત્રી ચિલણએ ગીઓને જુતી કાત રીને ખવરાવી. ૧૯૦ શાલિભદ્રની બત્રીશ રાણી ૧૯૧ શાલિભદ્રની માતાનું નામ ભદ્રા, ૧૯ર શાળિભદ્રના પિતાનું નામ ભદ્ર ૧૯૩ શાલિભદ્રની બહેન સુભદ્રા. ૧૯૪ શાલિભદ્રને બનેવી ધm. ૧૫ શાલિભદ્ર એક એક દિવસે એક એક સ્ત્રી છાંડતાં. ૧૯૬ ધજાની આઠ સ્ત્રી. ૧૭ ધજાજી એક જ દિવસે આઠ સ્ત્રી છોડી. ૧૯૦ ધજાશાળિભદ્દે સંથારો કર્યો. ૧૩૯ સંથારાની જગ્યાએ શાળિભદ્રની માતા ગઈ. ૨૦૦ ધજાજીએ આંખ ન મટકાવી તેથી મેસે ગયા. ૨૦૧ શાલિભદ્દે આંખ ભટકાવી તેથી મોતે ગયા નહીં. ૨૦૨ ઓવતી સુકમાળનું ચરિત્ર ૨૦૩ દેવશી પડિકાની વિધિ. ૨૦૪ રાઈ પડિકમાણુની વિધિ. ૨૦૫ પક્ષી પડિકમની વિધિ. ૨૦૬ ચઉમાસી પડિકમાણાની વિધિ. ૨૦૭ સંવત્સરી પડિકમણુંની વિધિ. ૨૦૮ નદિ ઉતરે તે તલાને ડંડ કહો છો તે. ૨૦૯ નાવમાં બેસીને ઉતરે તે પણ તલાને દંડ કહો છો ત. ૨૧૦ વિજય શેઠ અને વિજય રણને અધિકાર ૨૧૧ પ્રભુના નિર્વાણ પછી (૯૮૦) વર્ષે પુસ્તક લખાણું ૨૧૨ બાર વેરશી દુકાળ પડશે. ૨૧૩ ચંદ્રગુપ્ત રાજાને સોળ મા આવ્યા. ૨૧૪ પાંચમા આરાને પડે છ છવણીય અધ્યયન રહેશે. ૨૧૫ પાંચમા આરાને છેડે દુપ સહ સાધુ Jain Educationa International For Personal and Private Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ સમકિત સોહાર, ૨૧૬ પાંચમા આરાને છેડે ફલ્યુશી સાધવી. ૨૧૭ પાંચમા આરાને છડે નાગલ શ્રાવક. ૨૧૮ પાચમા આરાને છેડે સત્યથી શ્રાવિકા. ૨૧૯ એક આર્ય શ્રી મહાવિદેહથી મુહપતિ લાવી. ૨૨૦ યુળિભદ્ર વિશ્વાને ઘેર રહ્યા. ૨૨૧ સિંહગુફાવાસી સાધુ નિપાળ દેરાથી રત કંબળ લાવ્યા. ૨૨૨ દિગંબર મત નીકળ્યો. ૨૨૩ ગેસળાના અગિઆર લાખ શ્રાવક કહો છો તે. ૨૨૪ વિશ્વકુમારનો સંબંધ. ૨૨૫ સીલાકા, પ્રતિશિલાકા, મહાસિલાકા અને અનવસ્થિત એ ચાર પાળાનો અધિકાર. ૨૨૬ વશ વહરમાન. ૨૨૭ દશ પ્રદારના ક૯૫ ૨૨૮ જંબુસવામીના નીરવાણુ પછી દશ બોલ વિદ ગયા. ૨૨૯ ગેમ સવામી તથા બીજ ગણધને પરિવાર, ૨૩૦ અાવીશ લબ્ધિના નામ તથા ગુણ. ૨૩૧ અસાઈનું કાળ પ્રમાણ ૨૩૨ પુણિઆ શ્રાવકને અધિકાર. ૨૩૩ બાર ચક્રી, નવ બળદેવ, નવ વાસુદેવ, નવ પ્રતિ વાસુદેવ ક્યા પ્રભુના અંતરમાં થયા તિ. ૨૩૪ સર્વ નારકીઓના પાડાનું અંતર, અવગાહના, તથા સ્થિતિ. ૨૩૫ સિદ્ધનો મોટો દાર. ૨૩૬ સાત નર્કના (૪૯) પ્રતર. ૨૩૭ સુધર્મા સ્વામીનું આયુષ્ય. ૨૩૮ તમ સ્વામીનું આયુષ્ય. ૨૩૯ બુ સ્વામીનું આયુષ્ય. ૨૪૦ દેવ લોકના બાસઠ પ્રતર, ઉપર લબેલા (૧૪૦) અધિકાર બત્રીશ સુત્રના મૂળની અંદ Jain Educationa International For Personal and Private Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ 33 અને પ્રશ્ન. માલમ પડતા નથી અને ઢકો માને છે તો તિઓ શા આધા. રથી માને છે? હવે બત્રીસ સુત્રમાં જે જે બોલ કહેલા છે તે છતાં ટકા માનતા નથી તિમાંના થોડા બોલ નિરપક્ષ ન્યાયે ભગવંતની વાણી સત્ય માનવાવાળા અને સુગતિમાં જવાવાળા ભવ્ય જીવને જ્ઞાન પ્રાપ્તિ અવે લખ્યા છે. ૧ શ્રી પ્રશ્ન વ્યાકરણ સુત્રના પાંચમાં સંવર દ્વારમાં સાધુના (૧૪) ઉપગરણું પ્રભુએ કહ્યા છે. તેને મૂળ પાઠ અર્થ સાથે અગાઉ લખાયેલ છે. વિચારવું જોઈએ કે જે હકો સ્વલિંગ છે તે (૧૪) ઉપગરણ પ્રભુએ કહ્યા છે તે પ્રમાણે રાખતા કેમ નથી? જો અન્યલિંગી છે તો રને રંગેલા કપડા પહેરવા જોઈએ, જેથી ભોળા લોકો ફંદમાં ફસે નહીં; અને જે ગૃહસ્થ છે તે ટોપી પાઘડી પ્રમુખ પહેરવી જોઈએ. - ૨ શ્રી નિશીથ સુત્રના પાંચમા ઉદેશામાં કહ્યું છે કે વિના પ્રમાણુ હરણ રાખે તે પ્રાયશ્ચિત લાગે, અને કોનું રળેહરણ તે શાસ્ત્રોક્ત પ્રમાણયુકત નથી. યતઃ बभिख अतिरेग पमाण रय हरणं धरेह धरंतवा साइन्नइ ॥७०॥ तं सेवमाणे आवजह मासिय परिहार हाणं उग्घाइय ॥८॥ ૩ શ્રી નિસિથ સુત્રના અઢારમાં ઉદ્દેશામાં કપડાને ત્રણ પસલી રંગ દેવે કહ્યું છે, અને કો દેતા નથી. યત: जे भिरवु णवएमे वथे लधे तिकटु बहु दिवसिएणं लोधेणवा कक्वणवा एहाणवा पोउम चुण्णेणवा वणेणवा उलोलेन्जवा उबट्टेजवा उलोतंवा उबटुं तंवासाइजह ॥५२॥ Jain Educationa International For Personal and Private Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ ૩૪ અધ્યયનમાં પડિલેહણ વિધિ ૪ શ્રી ઉત્તરાધ્યયનના (૨૬) મા કહી છે તે પ્રમાણે હુંઢકો કરતા નથી. ૫ શ્રી ભગવતી, આચારંગ, તથા દશવૈકાળિક સુત્રમાં સાધુને ડાંડો રાખવો કહ્યો છે, કુમતિઓ તે પ્રમાણે રાખતા નથી. શ્રી ભગવતી શતક માડમે ઉદ્દેશે છઠે કહ્યું છે. યતઃ एवं गोछुग रयहरणं चोलपट्टग कंबल लट्टी संथारग वत्तवा भाणियव्वा. ૬ શ્રી આવશ્યક પ્રમુખ સુત્રમા પચ્ચખાણના આગાર કહ્યા છે. ટુંકો તે પ્રમાણે આાગાર સહીત પચ્ચખાણ કરાવતા નથી. ૭ શ્રી ભગવતી સુત્રમાં નિર્વિરોધ માનવું કહ્યું છે, ટુંઢકો મા નતા નથી. ૮ શ્રી ભગવતી સુત્રમાં નિર્યુક્તિ માનવી કહી છે, અને કુમતિઓ સમકિત સભ્યોદ્દાર. માનતા નથી. ૯ સુત્રમાં સાધુ ને રહેવાના મકાનનું નામ ઉપાશ્રય કહ્યું છે, અને કુમતિઓએ મન કલ્પિત થાનક એવું નામ રાખી લીધું છે. ૧૦ શ્રી અનુડોગદ્વાર સુત્રમાં ઉજળા વસ્ત્ર પહેરવાવાળાને ભ્રષ્ટાચારી દ્રાશ્યક કરવાવાળા કહ્યા છે. ટુંઢકના રખો ઉજળા વસ્ત્ર પહેર છે. ૧૧ સુત્રમાં ગૃહસ્થીને ચ્યાહાર દેખાડવાની મના કરી છે. ટુંકો ઘેર ઘેર દેખાડતા કરે છે. ૧૨ શ્રી આવશ્યક સુત્રમાં ગમદદ ગમ્મતર નો પાઠ કહે વાનો લખ્યો છે, ટુંકો કહેતા નથી. ૧૩ શ્રી સમવાયાંગ સુત્રમાં વાંદાના (૨૫) ૧૫ક કરવા કહ્યા છે. તે પ્રમાણે ટુંકો કરતા નથી. ૧૪ શ્રી નંદી સુત્રમાં (૧૪૦૦૦) પુત્ર કહ્યા છે, ટુંકો માનતા નથી. ઉપર પ્રમાણેના (૧૪) અધિકાર સુત્રમાં કહ્યા છે તેની પણ ટુંકોને ખબર જણાતી નથી તો તેને સુત્ર ભળેલા કેમ માનવા ? અર્થાત્ અજ્ઞાનીજ જાણવા. Jain Educationa International For Personal and Private Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ પ પંચાંગી પ્રમાણ કરવા વિષે. હવે હુંકો અજ્ઞાની એમ કહે છે કે અમે તો સુત્ર માનીએ છોએ; નિર્યુક્તિ, ભાષ્ય, ચુર્ણિ, ટીકા વિગેરે પંચાંગી માનતા નથી. તેનો ઉત્તર સુત્રમાં કહ્યું છે કે, થં મામેરૂ ઞરા મત્ત નથ્થાંત गणहरा निणं. અર્ધ-સુત્ર તો ગણધરના રચેલા છે અને અર્ચતો અરિહંતનો કહેલ છે, તો સુત્ર માનવું, અને અર્થને બતાવનાર નિર્યુક્તિ, ભાષ્ય, સુર્ણિ, ટીકા ન માનવી એ પ્રત્યક્ષ જિનાજ્ઞા વિરૂદ્ધ છે. 2. શ્રી પ્રશ્ન વ્યાકરણ સુત્રમાં કહ્યું છે કે વ્યાકરણ ભણ્યા વિના સુત્ર વાંચે તેને સષા બોલનાર જાણવો. યતઃ नामख्खाय निवाय उवसग्ग तद्रिय समास संधिपय हेउ जोगिय उणाइ किरिया विहाण धातुसर विभत्तिवन्नयुत्तं तिकालं दसविहपि सच्चं जह भगियंत कम्मुगा होई दुबालस बिहाई होइभासा वयणं पिय होइ सोलसविहं एवं अरिहंत मणुत्रायं समिख्खियं संजणं कालंमियवत्तव्यं. અર્થ-નામ, આખ્યાત, નિપાત, ઉપસર્ગ, તદ્દિત, સમાસ, સંધી, પદ, હેતુ, યોગિક, ઉણાદિક, કિરિયાત્રિડાગુ, ધાતુ, સ્વર, વિભફતી, વર્ણયુક્ત, ત્રણ કાળ, દર્દી પ્રકારના સ, બાર પ્રકારની ભાષા, શોળ પ્રકારના વચન જાણવા. એ રીતે અરિહંતે આસા કરી છે, એમ જાણી સમ્યક પ્રકારે બુદ્ધિ આલોચીને ચારિત્રીએ અવસરીને ખોલવું. ઉપર પ્રમાણે સુત્રમાં કહ્યા છતાં ટુંકો જ્યાકરણ ભણ્યા વિના સુત્ર વાંચે છે, તેથી તેઓને જિનાજ્ઞાના ઉત્થાપ૪ સમજવા, Jain Educationa International For Personal and Private Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ સમકિત સંત્યોદ્વાર. 3. श्री सभवायांग सुत्रे तथा नही सुत्रे धुं छे. यतः आयारेणं परित्ता वायणा संख्खिज्जा अणु उंगदारा संख्खिज्जा वेढा संख्खिज्जा सलोगा संख्खि - ङजाउं निजुत्तिउ॑ संख्खेब्जाउं पडिवसि संख्खि - इत्यादी. जाये संघयणी 6 ઉપર પ્રમાર્શે મુત્રમાં કહ્યા છતાં કો માનતા નથી તેથી તેઓ સુત્રને વિરાધે છે ૪. શ્રી ટાણાંગ સુત્રે ત્રીને ટાણે ચોથે ઉસે ત્રણ પ્રકારના प्रत्यनी ह्या छे. यत: ३६ सुपडुच्चन पडिणीया पन्नत्ता सुत्त पडिणीए अथ्य पडिणीए तदु भय पंडिणीए. હુંકો આ પ્રમાણે માન્ય કરતા નથી તેઓ જિનશાસનના प्रत्यनी छे. ય, શ્રી ભગવતી સુત્રમાં કહ્યું છે કે જે નિર્યુક્તિ ન માને તેને અર્થ પ્રત્યેનીક જાણવો ; ટુંકો માનતા નથી તેથી તેઓ પ્રત્યેનીક છે. ૬, શ્રી અનુયોગદ્વારમાં બે પ્રકારના અનુગમ કહ્યા છે. યતઃ सुत्तानुगमं निज्जुत्ति अनुगमेय निज्जुत्ति अनुगमे तिविहे पन्नत्ते उवग्धाय निज्जुत्ति अणुगमे. इत्यादेि. खेत्त कालपुरिसेय. ઢુંઢકો પંચાંગી માનતા નથી તેઓ આ મુત્ર પાઠનો અર્થ शुं ४२शे ! 1 ७. श्री भगवती सुत्रे शत (२५) मे उसे भीने उ. यतः सुतथ्थो खलु पढमो, बीर्ड निज्जुत्ति मिसउं भणिउं ॥ Jain Educationa International For Personal and Private Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ પંચાંગી પ્રમાણુ કરવા વિવે. साउए निर विसेसो,एसविही होइ अणुउंगो॥१॥ અર્થ–પ્રથમ સુવાર્થ નિશ્ચય દેવે બીજો નિયુકિત સહીત દેવ ત્રીજે નિવિશેષ સંપુર્ણ દેવ, એ વિધિ અનુયોગ એટલે અર્થ કહેવાની જવી. તેથી ત્રીજી વ્યાખ્યામાં ભાષ્ય, ચુણી, તથા ટીકા એ ત્રણનો સમાવેશ થાય છે. આ પ્રમાણે સુત્રમાં કહ્યા છતાં હકો પંચાંગી માનતા નથી. તેથી તેઓ જિનાજ્ઞાના ઉત્થાપક છે. ૮ શ્રી સુગડાંગ સુત્રના (ર૧) મા અધ્યયનમાં કહ્યું છે. યતઃ अहागडाई भुजंति, अणमणे कम्मुणा ॥ ૩૩ જિજે વાળઝા,મળવારને તિવાસ્તુળો एएहिं दोहि ठाणेहिं, ववहारो न विज्जइ ॥ - एएहिं दोहि ठाणेहि, आणायारं तुं जाणए ॥२॥ હકો ટીકા માનતા નથી તો આ સુત્રપાઠનો અર્થ શું કરશે? કોઈ કહે છે કે ટીકામાં પરસ્પર વિરોધ છે તેથી અમે માનતા નથી, તે જાણવું કે શુદ્ધ પરંપરાગત ગુરૂની સેવા કરીને તેમની સમીપે અધ્યયન કરે તે કાંઈપણ વિરોધ પડતું નથી; અને જે વિશેના કારણુથી અમાન્ય ગણશે તો બીશ મૂળ સુત્રમાં પણ પરસ્પર ઘણું વિરોધ પડે છે. તેના દ્રષ્ટાંત. ૧ શ્રી જબુદીપ પજતી સુત્રમાં શિવભકટનો વિસ્તાર મૂળમાં આઠ યોજન, મળે છે યોજન, ને ઉપર ચાર યોજન કહ્યો છે; વળી તેજ મુત્રમાં બીજે ઠેકાણે કહ્યું છે કે રિષભકટનો વિસ્તાર મૂળમાં બાર યોજન, મધ્યે આઠ યોજન, અને ઉપર ચાર યોજન છે; તો એક સુત્રમાંજ બે વાત શી? ૨ શ્રી સમવાયાંગ સુત્રમાં શ્રી મલીનાથ પ્રભુના (૫૭૦૦) આ મનપર્યવ જ્ઞાની કહ્યા છે, અને શ્રી શાતા સુત્રમાં (૮) કહ્યા છે તિનું કેમ? ૩ શ્રી ઉત્તરાધ્યયન સુત્રમાં તેવીરામે અધ્યયને વેદની કમની Jain Educationa International For Personal and Private Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ ૩. સતિ સોદ્ધાર. જયન્ય સ્થિતિ અંતર મુહુર્તની કહી છે, અને શ્રી પાવાજીમાં બાર સુહુર્તની કહી છે. તેનું કેમ? એવી રીતે અનેકક્ક છે, તેમાંના સુમારે (૯૦) શ્રી મદ્યો વિજયજી કૃત વીર સ્તુતિરૂપ હુંડીના સ્તવનના ખાળાનોધમાં પંડિત શ્રી પદ્મવિજયજી કહ્યા છે. પરંતુ તે ફરક અલ્પમતિ જીવને છે; કારણ કે કોઈ પાઠાંતર, કોઈ અપેક્ષા, કોઈ ઉત્સર્ગ, કોઈ અપવાદ, કોઈ નયે, કોઈ વિધી વાદ તથા કોઇ ચિતાનુ વાદે છે, તેમજ કોઇ જગ્યાએ વાંચના ભેદ છે, તે બહુ શ્રુત જાણે છે. તેમાંના ઘણા ક્રૂરક તો નિયુક્તિ ટીકા વિગેરેથી મટે છે, કારણ કે તે નિર્યુક્તિના કતા ચદ પુર્રધર સમુદ્ર સરખી બુદ્ધિના ધણી હતા; કુંઢકો જેવા મૂઢમતિ નહોતા. પુત્રોકત પ્રકારે અનાચારી, ભ્રષ્ટ, કુશીળી, કુલિંગી, જૈનમત, ચતુર્વિધ સંધ અને દેવગુરૂ શાસ્ત્રને નીંદવાવાળા, સ્વચ્છંદમતિ, તથા દૈત્ય સરખા રૂપના ધરનારાઓને સાધુ માનવા અને તેના ધર્મની ઉદય ઉદય પૂજા કહેવી તથા લખવી તે મહા મિથ્યા દ્રષ્ટીનું કાર્ય છે. પહેલા પ્રશ્નોત્તરની છેવટે જેડા ટુંકે શ્રી સુયગડાંગ સૂત્રની ગાથા લખીને પોતાની પરંપરા બાંધી છે તે અસત્ય છે, કારણ કે તે ગાથાઓમાં સિદ્ધાંતકારે એમ નથી કહ્યું કે પાંચમા આરામાં સુખમંધા ઢુંઢકો મારી પરંપરામાં ધરો, માટે તે ગાથા લખવે કરીને ટુંક પંચ સાચો છે એમ સિદ્ધ થતું નથી, પરંતુ ઢુંઢક થૈયયાસૂત્ર તુલ્ય છે એમતો આ ગ્રંથમાં મગાઉ સાબીત કરેલું છે. ઇતિ પ્રથમ પ્રશ્નોત્તરનું ખંડન સંપૂર્ણ, ૨. આર્યક્ષેત્રની માદા વિષે. ખીજા પ્રશ્નોત્તરમાં જેારિખે લખ્યું છે કે “તારાતંબોળમાં ૧ જાઓ પ્રકરણ રત્નાકર ભાગ ૩જો પુત્ર ૮૨. Jain Educationa International For Personal and Private Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ પ્રતિમાની સ્થિતિનો અધિકાર જૈનીઓ જૈતમતના મંદીર માનેછે” તેની ઉપર શ્રી બૃહત્કલ્પનો પદ્મ લખી આર્યક્ષેત્રની મર્યાદા બતાવીને પુર્વોક્ત વચનનું ખંડન કર્યું છે; જે મલનું તે સર્વે લખાણ મૃષાવાદ છે. કારણ કે જૈનશ!સુમાં તારાતમોળમાં જૈનમત અથવા જૈનમંદિર લખ્ખા નથી તેમજ અમે તેવી રીતે માનતા પણ નથી, સ્માતો જેઠમલના માથામાં વિના પ્રયોજને ખુજલી ઉત્પન્ન થઈછે; તેથી તે પ્રશ્નોત્તરજ ોછે. વળી શ્રી વડુકલ્પનો પાઠ અને અર્થ લખ્યો છે તે પણ જીટો છે; કારણ કે પ્રથમતો જે પાઠ લખ્યો છે તે ભૂલોએ ભરેલો છે, અને તેનો અર્થ લખ્યો છે તે મડ઼ાભ્રષ્ટ, સ્વકપોળ કલ્પિત, જુડોજ લખેલો છે. તેણે લખ્યું છે કે —દક્ષિણે કોસંબી નગરી લગે તેતો દક્ષિણ દિશે સમુદ્ર નજીક છે, થ્યાગે સમુદ્ર જગતી લગે છે તેવારે સમુદ્રનો શોકારણ રહ્યો” જુઓ જેમલની મુર્ખતા કે કોસમી નગરી પ્રયાગની પાસે હતી, જે સ્થળે હાલ કોસમ ગામ છે. વળી આવશ્યક સૂત્રમાં કર્યુછે કે કાલંમી નગરી યમુના નદીને કિતારે છે, જેણે સૂઢમિત લખેછે કે કોસંબી દક્ષિણુ દેશમાં સમુદ્રના કિનારાપર છે, આ કોસમી કોણ હુંકે વસાવી છે વારૂ? તે મૂઢ કરતાં ઇંગ્રેજ સરકારની સમજ પણ ઠીક છે, કેમકે તેમણે પણ કોસમી પ્રયાગની પાસેજ લખી છે, તેટલા માટે જેમલનું લખવું સર્વે જુદું છે. શેષ અર્થ પણ એંવીજ રીતે જુડો છે. ૩૪ ત્યાર પછી સોળ સુપન તથા તિર્થ સંમચી હકીકત દર્શાવીને આટલુંજ આર્યક્ષેત્ર છે એમ સિદ્ધ કર્યું છે તેનો પ્રત્યુત્તર અગાઉ આવી ગયો છે. ઈતિ ૩. પ્રતિમાની સ્થિતિનો અધિકાર. ત્રીજા પ્રશ્નોત્તરમાં જેડાએ પ્રતિમા અસંખ્યાતા કાળ સુધી રહી શક્તી નથી” તે ઉપર શ્રી ભગવતો સૂત્રનો પાડ લખ્યો છે પરંતુ તે પાઠ તથા અર્થમાં ધણીજ ભૂલા છે, આ લખાણ ઉપરથી Jain Educationa International For Personal and Private Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ સમકિત સોદ્ધાર તે જણાય છે કે જેઠમલ મહા અજ્ઞાની હતા અને દહીંને ભુલાવે કપાસ ખાતું હતું કેમકે અમે પ્રતિમા અસંખ્યાતા કાળ સુધી રહી તે દેવ સહાયથી મા એિ છીએ, અને શ્રી ભગવતી સુત્રમાં જે સ્થિતિ કહી છે તે દેવ સહાય વિના અવભાવિક સ્થિતિ કહી છે, અને દેવ શક્તિો અગાધ છે. વળી તકો પણ કહે છે કે ચક્રવર્તિ છખંડ સાધી અહંકાર યુક્ત થઈને રિષભકૂટ પર્વત ઉપર નામ લખવાને જાય છે, ત્યાં તે પર્વત ઉપર ઘણું નામ દ્રષ્ટીએ પડવાથી પોતાને અહંકાર ઉતરી જાયછેપછી એક નામ ભુસાડીને પોતાનું નામ લખે છે. હવે વિચારી જુઓ કે ભરત ચક્રવર્તિ થયા ત્યારે અઢાર ક્રોડાકોડી સાગશેપમત શ્રી ભરતક્ષેત્રમાં ધર્મવિરહ હતો તે તેટલા અસંખ્યાતા કાળની અગાઉ થઈ ગયેલા ચક્રવર્તિનું કરીમ નામ અસંખ્યાત કાળ રહ્યું તે દેવ સાનીધ્યથી શ્રી શંખેશ્વર પાર્શ્વનાથનું બીંબ તથા શ્રી અષ્ટાપદ પર્વત રહે તેમાં કાંઈ પણ અસંભવીત નથી. વળી શી જબુદીપપજતી સુત્રમાં પ્રથમ આરે ભરતક્ષેત્રનું વર્ણન કરેલું છે તે નીચે પ્રમાણે યતઃ तीसेणं समए भारहेवासे तथ्थ तथ बहवेव વળત્તા વિના વિહું મારા? જાવ मणोहरा रयमत्त छप्पय कोरग भिंगारग कोड लग जीव जीवग दिमुह कविल पिंगल लखग कारंडक चक्कवाय कलहंस सारस अणेग सउण गण मिहुण विरिया सदुत्तिए महुर सरणादि ताउ संपिडिय णाणाविहा गुलवावी पुख्करिणिदि हियासु. इत्यादि Jain Educationa International For Personal and Private Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ પ્રતિમાની સ્થિતિનો અધિકાર ૪૧ અર્થ—તે સમયને વિષે ભરતક્ષેત્રમાં ત્યાં ત્યાં ઘણી વનરાજી છે, કૃષ્ણ કૃષ્ણવર્ણ શોભાવત્ યાવત્ મનોહર છે. રકત સંદે કરી ભસરા, કોરક, ભીંગારક, કોડી, જીમ વર્ક, નંદીમુખ, કપીલ, પીગળ, લખગ, કાર્ડક, ચક્રવાક, કળસ, સારસ, અનેક પક્ષીઓના જોડાં તેણે કરી સહીત છે વૃક્ષ, મધુર સ્વરે કરી એકઠા થયા છે, નાના પ્રકારના ગુચ્છા, વાવડી, પુષ્કરણી, વિધીકા, વિગેરેમાં પક્ષી વિચરે છે. ઉપર લખેલા સુત્રપાડમાં પ્રથમ આરે ભરતક્ષેત્રમાં વાવડી, પુષ્કરણી વગેરનું વર્ણન કરેલું છે, તો વિચારો કે તે વાવડી કાણે કરાવી ? શાશ્વતીતો છે નહીં, કારણ કે સુત્રોમાં તે વાવો શાશ્વતી કહેલી નથી; અને તે કાળમાંતો જુગળી નવક્રોડાકોડી સાગરોપમથી ભરતક્ષેત્રમાં હતા તેઓનેતો એ વાવ પ્રમુખ કરવાપણું છે નહીં, તો ત્યાર અગાઉની એટલે નવકોડાકોડી સાગરોપમ જેટલા અસંખ્યાતા કાળની તે વાો રહી તો રાખેશ્વર પાર્શ્વનાથની પ્રતિમા તથા અષ્ટાપદજી ઉપરના જીતમંદીર દેવસાનીધ્યથી અસંખ્યાતા કાળ રહે તેમાં શું આશ્ચર્ય છે. પ્રશ્નને અંતે જેડા મુઢમતિએ લખ્યું છે કે “પૃથ્વીકાયની સ્થિતિતો બાવીશ હજાર વર્ષની ઉત્કૃષ્ટી છે, અને દેવતાઓની શક્તિ કાંઈ આયુષ્ય વધારી શકવાની નથી”આ પ્રમાણે લખવાથી તેણે નિ કેવળ પોતાની સુર્ખતા દર્શાવી છે, કારણ કે પ્રતિમા કાંઈ પૃથ્વીકાયના જીવયુક્ત નથી, પણ પૃથ્વીકાયનું દળ છે. વળી જો લખેછે કે “પહાડો તો પૃથ્વી થી લાગ્યા રહેલા છે તેથી વધારે વર્ષ રહેછે, પણ તેમાંથી પથ્થરનો કટકો જુદો કીધો હોયતો ખા વીશ હજાર વર્ષ ઉપરાંત રહે નહીં.” તેના આ લખવા પ્રમાણે તો તે પથરો નાશ પામે એટલે યુદળ પણ રહે નહીં એમ સિદ્ધ ' થાય છે. આ ઉપરથી તો તેની શ્રદ્દા ખેવી જણાય છે કે કોઈ હુંઢકનું આયુષ્ય સો વર્ષનું હોય તો તે પુરૂં થયેથી તેનું પુદ્દગળ પણ સ્વયંમેવ નારાજ પામી જાયછે, એટલે તેને અગ્નીદાહ કરવોજ પ Jain Educationa International For Personal and Private Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ સમકિત સદ્ધાર. ડતો નથી; આવા અજ્ઞાનપણુએ યુકત અજ્ઞાનીને લખવા ઉપર ભરૂથો રાખવે તે સંસારમાં ભ્રમણ કરાવવાનો હેતુજ છે ઈતિ ૪. આધાકરમી આહાર વિષે. ચોથા પ્રશ્નોત્તરમાં લખ્યું છે કે દેવ ગુરૂ ધર્મને કાજે આધાકમી આહાર દીજે તે લાભ છે જેઠા હકનું આ લખવું નિકે. વળ જુઠું છે. કારણ કે અમારા શાસ્ત્રમાં એમ એકાંત કોઈ પણ જગ્યાએ લખ્યું નથી, અને અમે એવી રીતે માનતા પણ નથી. વળી જેઠા કુમતિએ લખ્યું છે કે શ્રી ભગવતિ સુત્રના પાંચમા શતકના છઠ્ઠા ઉદેશામાં કહ્યું છે કે જીવ હણે, જૂઠું બોલે, સાધુને આપણુંક આહાર વિહરાવે તે અલ્પ આયુષ્ય બધે આ પાઠ સત્ય છે. પરંતુ તે પાઠમાં જીત હણે, જૂઠું બોલે, એવું લખ્યું છે તે આહારની બાબતમાં સમજવું. સાધુને અર્થ આહાર નીપજાવતાં હિંસા થાય તે હિંસા, અને સાધુને નિમિતે કર્યા છતાં પોતાને અર્થે કહેવું તે અસત્ય સમજવું, વળી તિજ ઉદેસાના ત્યાર પછીના આળાવામાં લખ્યું છે કે જીવદયા પાળ, અસત્ય ન બોલે, સાધુને સુઝ આહાર વહોરવે તે દીર્ધ આયુષ્ય બાંધે. આ આ ળવાની અપેક્ષાએ અલ્પ આયુષ્ય પણ શુભ બા, અશુભ જાણવું નહિ. કારણ કે તિજ સુત્રના આઠમા શતકના છઠ્ઠા ઉદેસામાં કહ્યું છે. યતઃ समणोवासगस्सणं भंते तहारुवं समणंवा माहवा अफासुएणं अणेसणिणं असणं पाणं नाव पडिलाभेमाणे किकनइ ? गोयमा ! बहुतरियासे निजरा कज्जइ अप्पत्तराएसे पावे कम्मे कज्जात. અર્થ સાધુને અણુ અણપણુક આહાર વહોરાવતાં એ Jain Educationa International For Personal and Private Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ ૪૩ આધાકરમી આહાર વિષે. લ્યુતર પાપ અને બહુતર નિર્ભર હોય. તે વિચારો કે બહુ નિર્જરી વાળો છો એવું અશુભ આયુષ્ય બધે જ નહિ. પણ જેઠમલજીને અાનના આવર્ષથી આ પાઠ દ્રષ્ટીએજ આવ્યો જણાતો નથી. કારણ કે મુખને વિવે શિરોમણ અને મુમતીઓને સરદાર જે આ પ્રશ્નોતરની છે. માંસના ભોગી અને માંસના દાતાર એ બન્ને નર્કગામી હોય છે તેની પિઠ આધાકર્માનું પણ જાણવું એ પ્રમાણુ લખે છે, પરંતુ દેનારને તે પકા પાઠમાં બહુ નિર્જરા કરવાવાળો કહે છે. પર (૧૮) ની પકિત (૧૩) માં જેઠા કુમતિએ અફસ અને સેવકને અર્થ આધાકી કર્યો છે, પણ આધાર્મિી તે એણેશુંક આહારના (૪૨) દેવામાં એક દવ છે પરંતુ તે અક્કલ બહેર મારી ગયાથી મુખે જેને સમજણું નથી. વળી દંઢકો પાટ, પાત્રા, થાનક વિગેરે નિરંતર આધાકિમીજ વાપરે છે, કારણ કે તેના થાનકોને માટેજ બંધાય છે શ્રાવકો તમાં રહેતા નથી, પાટો પણ રીખને માટે જ થાય છે. શ્રાવકો તેની ઉપર સુતા નથી, અને યાત્રા પણ શીખોને માટે જ બનાવવામાં આવે છે કારણ કે શ્રાવકો તેમાં ખાતા નથી. વળી તિઓ ભરવાડ, ભાવસાર, છીપા, કલાલ વિગેરે તમામ નીચ જાતીનું વહોરી લાવીને ખાય છે તે પણ દોષયુક્ત આહારનું જ ભક્ષણ કરે છે, કારણ કે શ્રાવકો તો પ્રસંગે કરીને દોષથી જાણતા હોય છે, પરંતુ આ અજ્ઞાની ઓ તે બાબતથી સ્વ પણું જાણતા હોતા નથી, માટે જેઠા મુમતીએ આપેલા માંસના દ્રષ્ટાંત પ્રમાણે કોના રખોને, અને તમને આહાર વિગેરે આપનારને અનંતો સંસાર રઝળવું પડશે, હા! ઈતિદે! બિચારા અતાન પ્રાણુઓ તમારા સરખા કુપાત્રને આહાર વિહોરાવે અને તેમાં પુન્ય સમજે તેની સ્થીતિ ઉલટી અનિત સંસાર રઝળવાની થાય છે, માટે બહેતર છે કે તે રીઓને પોતાના ઘરમાં પિસવા જ ન દેવા જેથી અનંત સંસાર રઝળવું ન પડે. શ્રી સુગડાંગજીમાં અધ્યયન (૨૨) મે તથા જી ભગવતિ સુ Jain Educationa International For Personal and Private Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ સમકિત સોદ્ધાર. ત્રમાં શતક (૮) મે રોગાદિક કારણે આધાકમી આહારની આશા છે, કારણ વિના નહિતિ પાઠ પ્રથમ પ્રશ્નોત્તરમાં લખી ગયા છીએ. તો આ પાઠ જેઠા હકે કેમ ન દીઠો, ભાવે તે તેને નેત્ર નહોતા, પરંતુ શું દ્રવ્ય પણ નેત્ર રહીત હતો? વળી શ્રી ભગવતિ સુત્રમાં કહ્યું છે કે રેવતી આવીકાએ પ્રભુને લોહી ખંડવાડો મટાડવા નિમિત્તે બીજોરાપાક બનાવ્યો અને ઘડાને માટે કોળાપક કરાવ્યો. પ્રભુ કેવળજ્ઞાનના ધણુંએ તો પોતાને અર્થ નીપજાવેલ બીજોરાપાક ન લીધો અને કાળાપાક લીધો, પણ બીજોરાપાક પ્રભુને અર્થ નીપજાવીને રેવતી શ્રાવિકા ભાવે નાદે જેની અપેક્ષાએ વહોરાવી ચુકી હતી, તે તણું કાંઈ અલ્પ આયુષ્ય બાબું જણાતું નથી પણ તિર્થંકર નેવ બાં વું જણાય છે. માટે શ્રી જૈનધર્મની સ્યાદાદ શેલી સમજ્યા વિના એકાંત બચવે તે સમકિતી જીવનું લક્ષણ નથી. ઈતિ ૫. મહપત્તિ બાંધે સમછિમ જીવની હિંસા વિષે. પાંચમા પ્રશ્નોત્તરમાં જેઠા મુઢમતિએ બવાયુકાયના જીવની - ક્ષા વાસ્તે મુહપતિ મોઢે બાંધવી એવું લખ્યું છે પણ તિ તદન વિપરીત છે. કારણ કે મોઢામાંથી નીકળનારા ભાષાના પુદગળથી તો વાયુકાયના જીવ હણાતા નથી, અને મુખમાંથી પવન નીકળે છે તે થકી હણાય છે તો તમે ઢકો કાષ્ટની વાતો લેઢાની ગમે તેવી મુહપતિ બાંધો પણ વાયુકાય હણાયા વિના રહેવાના નથી; કેમકે મુખનો પવન બહાર નીકળ્યા સિવાય રહેતો નથી. મુખનો પવન જે બહાર ન નીકળે પાછો મુખમાં જ જાયતો માણસ મરી જાય, માટે એમ નકી સમજવું કે મુહપત્તિ છે. તે ત્રસ જીવની જ. Jain Educationa International For Personal and Private Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ મુહપતિ બે સમુર્ણિમ જીવની હિંસા વિ. ૪૫ પણું માટે જ છે, તે જ્યારે કામ પડે ત્યારે મેઢા પાસે રાખીને બેલિવું. શ્રી નિતિમાં કહ્યું છે કે संपातिम रयरेणु पमज्जण ठावपति मुहपत्तिं. અર્થ–સંપતિમ અર્થાત માંખી મત્સરાદિ ત્રસ જીવોની રક્ષા માટે જ્યારે બોલે ત્યારે મુખત્રિકા મુખ આગળ રાખીને બોલે. - વળી જેઠા મુઢમતિએ શ્રી ભગવતી સુત્રો પાઠ તથા ટીકા લખી છે તે નિ કેવળ જુડી અને અશુદ્ધ છે; તેમાં વાયુકાયનું નામ પણ નથી, તો જેઠમલ મૃષાવાદીએ અર્થમાં લખ્યું છે તે વાયુકાયનું નામ ક્યાંથી કાઢયું? વળી તે અધિકાર તે શો છે, અને કો તે દેવતાને અધમ માને છે તે તેની નિરવદ્ય ભાષા ધર્મરૂપ કેમ ભાની? અને જો દેવતાને ધર્મ કરવાવાળા સમજે છે તે શ્રી છન પ્રતિમા પુજવાથી દેવતાઓ મફળની પ્રાપ્તિ કરી લે છે તેવું શ્રી -રાયપણું સુત્રમાં કહ્યું છે તે કેમ નથી માનતા? વળી કોની પેઠે મુહપતિ આખો દિવસ મોઢે બાંધી રાખવાનું કોઈ પણ જૈનશાસ્ત્રોમાં લખ્યું નથી એટલું જ નહિ પણ આ ખે દીવસ મુખપાટી બાંધવી તે કુલિંગ છે, દેખવામાં દૈત્યનું રૂપ દેખાય છે. ગાયો ભેંસો બાળકો અને મુગ્ધાઓ દેખીને ડરે છે, કુવા ભસે છે, લોકો મશ્કરી કરે છે; એ કવિ દેખીને હિંદુ, મુસલમાન, ફીરંગી, ઈચજો અને મોટા મોટા બુદ્ધિમાને આશ્ચર્ય પામે છે. દુકામાં એટલું જ કે જેટલી જૈનધર્મની નિંદા જગતમાં થયેલી છે તે સર્વે ઢકોએ મુખપાટી બાંધીનેજ કરાવેલી છે. વળી કોએ મુખે તે પાટી બાંધી પરંતુ નાક અને ગુદા (અો દ્વાર) ઉપર પાટી કમ ન બાવી? કારણ કે તે દ્વારના નિક. બિલા પવનને બાફથી પણ વાયુકાય જીવ મરતા હશે વળી શાસ્ત્રમાં લખ્યું છે કે જે સ્ત્રી હિંસા કરતી હોય તિના હાથથી સાધુઓ ભીક્ષા છે નહિ, તે દંઢકોની શ્રાવિકાઓ જેણે મુખ, નાક, ગુદા ઉપર પાટી બાંધી હોય તેના હાથથીજ રીખોએ ભક્ષા લેવી જોઈએ, કારણ કે તેઓ ન બાંધવાથી હિંસા માને છે. Jain Educationa International For Personal and Private Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ સમકિત સલ્મોદ્ધાર વળી મુખની અંદરથી નીકળતા પુલના સ્પરથી બે ઘડી પછી , સમુહિમ જીવની ઉત્પત્તિ શાસ્ત્રમાં કહી છે, તે દંઢકો મહા અજ્ઞાની મુહપત્તિ બાંધીને અસંખ્યાતા સમુકિમ જીવોની હિંસા કરે છે તે પ્રત્યક્ષ છે. શ્રી આચારાંગ સુત્રમાં શ્રુતસ્કંધ બીજે અધ્યયન બીજે ઉદેશે જે કહ્યું છે યતઃ __ सेभिरुकुवा भिख्कुणीवा उसासमाणेवा निसास माणेवा कासमाणेवा छियमाणेवा जंभायमाणेवा उ. ड्वाएवा वायणिसग्गेवा करेमाणेवा पुव्यामेव आस यंवा पोसयंवा पाणिणा परिपेहित्ता ततो संजयामेव - મોરાળા ગાર વાળવા જના. - ભાવાર્થ–ઉધાસ નિશ્વાસ લેતા, ઉધરસ ખાતા, છીંક ખાતા, બગાસુ ખાતા, ઓડકાર ખાતા, સાધુએ હાથે કરીને મોટું હાંકવું. તે વિચારે કે માં બાંધેલું હોય તે ઢાંકવું ? માટે જે કુમતિઓ મોઢે મુહપતિ બાંધીને ફરે છે તે સુત્ર વિરૂધજ છે. ત્યાર પછી જેડા કે લખ્યું છે કે નાક ઢાંકવું કોઈ જગ્યાએ કહ્યું નથી તે મુખ બાંધવું પણ ક્યાં કર્યું છે તે બતાવશે? ' વળી શાસ્ત્રમાં મુહપત્તિ અને રજોહરણ ત્રસ જીવની જાણું માટે કહ્યું છે, અને તેને તે મુહપત્તિ વાયુકાયની રક્ષા માટે કહો છે તે હરણુ શું વાયુકાયની હિંસા માટે રાખે છે. કારણ કે રજોહરણો આ દિવસ વારંવાર ફેરવવું જ પડે છે. પ્રશ્નને અંતે જે કંદમતિ લખે છે કે પુસ્તકની આસાતના ટાળવા માટે મુહપતિ કહે છે તે ખોટું કહે છે આ લખવું તેનું અને સત્ય છે. કારણ કે ઉઘાડે મોઢે બોલવાથી મોઢાનું હુંક પુસ્તક ઉપર પડે તિથી આસાતના થાય છે તે વાત સંભવિત જ છે. વળી તેણે લ Jain Educationa International For Personal and Private Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ જાવા તિર્થ કહ્યો છે તે વિષે. નું છે કે પુસ્તક તો મહાવીર સ્વામી નિર્વાણ પછી લખાણું છે તે અગાઉ તે કાંઈ પુસ્તકની આશાતના થવાની નહોતી આ લખાણું પણ જેડા નિજાવનું અજ્ઞાન યુક્ત છે; કારણ કે અઢાર લીપી શ્રી રિષભદેવના વારાથી પ્રગટ થયેલી છે. ઈતિ. ૬. જાત્રા તિર્થ કહ્યો છે તે વિષે. છઠ્ઠા પ્રશ્નોત્તરમાં જોડાએ ભગવતી સુત્રમાંથી સાધુની યાત્રા જે બતાવી છે તે ઠીક છે, કારણ કે સાધુ જ્યારે રાજય, ગીરનાર આદિ તિની યાત્રા કરે છે ત્યારે તિબુર્મનિ દેખવાથી તપ,નિયમ, સિયમ, સ્વાધ્યાય, ધ્યાનાદી અધિક વૃદ્ધિમાન થાય છે. શ્રી જ્ઞાતાજી તથા અંતગડદશાંગ સુત્રમાં કહ્યું છે કે રાજ હિાં સિદ્ધા આ પાઠથી સિદ્ધ થાય છે કે તિર્યભુમી ગુમધર્મનું નિમિત્ત છે. કારણ કે એમ ન હોય તે મુનિઓને કાંઈ અણુસણુ કરવા માટે બીજી જગ્યા નહોતી મળતી એમ નહોતું. વળી શ્રી આચારાંગની નિયુકિતમાં સર્વ તિર્થની યાત્રા કરવી લખી છે અને નિર્યુકિત માનવાનું શ્રી સમવાયાંગ તથા નંદીસુત્રમાં કહ્યું છે, પરંતુ હકો નિયુક્તિ માનતા નથી તેથી તેઓ મિથ્યા દહી અનંત સંસારી છે. તિ િપ્રકારનાં શાસ્ત્રમાં કહ્યા છે. ૧ મતિર્થ અને ૨ સ્થાવરતિર્થ. જંગમતિ સધુ, સાધવી, શ્રાવક, શ્રાવિકા, એ ચતુવિધાને કહીઓ અને સ્થાવરતિ શ્રી જય, ગીરનાર, આબુ, અટાપદ, સમેતશિખર, મરૂપત, માનસર પર્વત, નંદીશ્વરપિ, ચકપિ વિગેરે છે, અને તેની યાત્રા જયાચારણ, વિદ્યાચારણ મુનિઓ પણ કરે છે. વળી તિર્થયાત્રાનું ફળ શ્રી મહાકાદિ શાસ્ત્રોમાં કહ્યું છે. પરંતુ જેના હદયની આંખન હોય તે ક્યાંથી દેખે અને કોણ બતાવે? પછી જેઠો કુમતિ લખે છે કે શ્વેત તે હાટ સમાન છે ત્યાં Jain Educationa International For Personal and Private Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ સમકિત સેલ્યોહાર, હુંડીને કારણહાર કોઈ નથી પરંતુ શાસ્ત્રમાં લખ્યું છે કે જ્યાં ; જયાં તિર્થંકરોના જન્મ વિગેરે કલ્યાણક થયાં છે તે તે ભુમી શ્રાવકે ફરસવી; કારણ કે તે પ્રણામની શુદ્ધિનું કારણ છે. યદુત निख्कमण नाण निवाण जम्नभूमीउ वंदर जिणाणं ॥ णयवसह साहुजण विरहिय.म्म देसे बहु गुणेवि ॥२३५॥ અર્થ–શ્રાવક જીનેશ્વર સંથી દિક્ષા, જ્ઞાન, નિર્વાણુ અને જન્મકલ્યાણકની ભૂમિકાને વંદન કરે. વળી સાધુએ કરીને વિરહીત એવા દેશને વિષે બીજ બહુ ગુણ છતાં પણ ને વદિ આ ગાથા શ્રી મહાવીર સ્વામીના હસ્તદિક્ષિતષ્યિ શ્રી ધર્મદાસગણુની કહેલી છે. વળી જે મુઢમતિ લખે છે કે સંઘ કાઢવો તેમાં કાંઈ લાભ નથી અને સંઘ કાઢવાનું કોઈ જગ્યાએ કહ્યું નથી તેના ઉત્તરમાં લખવાનું કે જૈનશાસ્ત્રોમાં તે સંઘ કાઢવાનું ઘણી જગ્યાએ કહેલું છે. પૂર્વે શ્રી ભરત ચક્રવર્તિ, ઠંડવ રાજા, સગર ચક્રવર્તિ, શ્રી શાંતિજીને પત્ર ચકાયુધ, રામચંદ્ર, તથા પાંડ વિગેરે અને પાંચમા આરામાં પણ પાવડર, કુમારપાળ, વસ્તુપાળ, તેજપાળ, બહાડમંત્રી, વિગેરે એ મોટા આડંબરથી સંઘ કાઢીને તિર્થયાત્રાઓ કરી છે, અને તિ કલ્યાણકારી શુદ્ધ પરંપરા હજી સુધી પ્રવર્તે છે, તિર્થ યાત્રા નિમિત્તે સંઘ નીકળે છે, શાસનની પ્રભાવના થયા કરે છે, પરંતુ આરસી છે તે નેત્રવાળાને ઉપગની છે આધળાને ઉપયોગની નથી. વળી શ્રી પાલણપુર તથા પાલીમાં દહીં છાશ ખાઈને તપસ્વીનું ડોળ ઘાલનાર શીખોની યાત્રા કરવા માટે હજારો માણસો ચોમાસાના દિવસમાં લીલકુલ વિગેરેના અનંત જીવની હાણ કરતા ગયા હતા તથા શ્રી લીંબડીમાં દેવછરીખને વાંચવા માટે શ્રી કચ્છ માંડવીથી જાનકીબાઈ સંઘ કાઢીને આવી હતી ત્યારે તને કશી બજાવતાં, ગુલાલ ઉડતા, સામેવું કરીને ગામમાં લઈ Jain Educationa International For Personal and Private Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ શ્રી શત્રુંજય શાશ્વતો છે તે વિષે. આવ્યા હતા. એવી રીતે કેટલાક ટકો સંઘ કાઢી કાઢીને જાય છે તેને વિશે તો તમે પૂન્ય માનો છો જેની ગતિનું પણ કાંઈ ઠેકાણું નથી (પ્રા ત ગતિ થવી જોઈએ.) અને શ્રી વિરાગ ભગવંત તે નિશ્ચયે મોક્ષજ ગયા છે, જેનો અધિકાર સૂત્રમાં ઠેકાણે કેકાણે છે તેની સંઘ વિગેરે કાઢીને યાત્રા કરવામાં પાપ કહો છો તે તમારા પાપ કર્મનો પ્રત્યક્ષ ઉદય છે. ઈતિ. ૭ શ્રી શત્રુંજય શાશ્વતો છે તે વિષે સાતમા પ્રશ્નોત્તરમાં જેણે નિજવ લખે છે કે જે બુદ્ધિપપજતીમાં કહ્યું છે કે શ્રી ભરતખંડમાં ઉતાર્યો પર્વત અને ગંગા સિંધુ નદી વને સર્વે છઠ્ઠા આરામાં વિવેદ જાશે તો શત્રજય તિર્થ શાશ્વત કેવી રીતે રહેશે. આ પ્રશ્નના ઉત્તરમાં લખવાનું કે તે પાઠ તે ઉપલક્ષણુ માત્ર છે; કેમકે ગંગા સિંધુના કુંડ, રિષભકૂટ પર્વત, (૭૨) બીલ, ગંગા સિંધુની વેદિકા પ્રમુખ રહેશે તેવી રીતે શત્રુંજય પણ રહેશે. પરંતુ જેઠાએ આ વાત લખી છે તે કયા સત્રને આધારે લખી છે? કારણું કે શ્રી જંબુદ્વિપ પજતી સત્રમાં તે તાત્ય અને ગંગા સિંધુ વિના બીજું રહેશે એમ કહ્યું નથી. જે મુઢમતિ કહે છે કે પર્વત નહિ રહે, રિષભકૂટ રહેશે તે એ મંદમતિને સૂત્રો પાઠ દેખાણું નહિ કે સુત્રમાં કામ વય એટલે રિષભકૂટ પર્વત એવું લખ્યું છે અને તે લખે છે કે રિષભકૂટ પર્વત નહીં. ધન્ય છે કુમતિઓ તમારી બુદ્ધિને! કે અસત્ય બોલતા અને લખતા જરા પણ ડરતા નથી ! વળી જે લખે છે કે શાશ્વતી વસ્તુ વધતી ઘટતી નથી તે પણ અસત્ય છે. કારણું કે ગંગા સિંધુને પદ, ભરતખંડની ભૂમીકા, ગંગા સિંધુની વિદીકા, અને લવણ સમુદ્રનું પાણી, વિગેરે વધે ઘટે છે પરંતુ શાશ્વત છે, તેવી જ રીતે શત્રુંજય પણ શાશ્વત છે; માટે ઢંકો! જરા મિથ્યાત્વ નિંદ્રા છોડીને જાગો અને જુઓ! વળી જેઠા મંદમતિએ લખ્યું છે કે સર્વ જગ્યાએ સિદ્ધ થયા Jain Educationa International For Personal and Private Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ ૫૦ સમકિત સભ્યોદ્ધાર છે તે શત્રુંજયમાં શું વિશેષતા છે.” તિનો ઉત્તર–તમે ટુંકો ગુરૂના ચરણની રજ મસ્તકે લગો છો, અને સર્વ જગત્રની ધૂળ અને રાખ, તમારા ગુરૂના પગની રજરૂપ થઈ ચુકેલ છે, માટે તે સર્વે તમારા મત પ્રમાણે તે ટોપલે ટોપલે ભરીને તમારે માથે ઘાલવી જોઈએ તે શા વાસ્તે ઘાલતા નથી? અમે તે જે જગ્યાએ સિદ્ધ થયા છે, અને જેમના નામ જાણીએ છીએ તે જગ્યાને તિર્થરૂપ માનીએ છીએ. મિર્જ શ્રી શજ સિધ્યાના અધિકાર જ્ઞાતાજી તથા અંતગડ દશાંગ સત્રમાં છે. વળી શ્રી શાતા સુત્રમાં ગીરનાર તથા સમેત શિખરે સિધ્યાના અધિકાર પણ છે. આ ચોવીશીના વીશ તિર્થંકર સમેત શિખર ઉપર નિર્વાણુ પદ પામ્યા છે; તથા શ્રી જંબુદ્વિપ પજતીમાં રિષભદેવજી શ્રી અષ્ટાપદ ઉપર સિધ્યાને અધિકાર છે; શ્રી વાસુપુજ્ય સ્વામી ચંપાપુરીએ અને મહાવીર સ્વામી પાવાપુરીએ મોક્ષ પધાર્યા છે; વિગેરે સર્વે ભૂમિકાને અમે તિરૂપ માનીએ છીએ. વળી તમે પણ જે જગ્યાએ જે મૂનિઓ સિદ્ધ થયા હોય તેના નામ વિગેરે કથન અમને બતાવે, અમે તે જગ્યાને તિર્થરૂપ માનીશું. કારણ કે અમે તિને માનીએ છીએ; નહિ માનવાવાળાને મિથ્યાત્વ લાગે છે એ પ્રત્યક્ષ છે. ઈતિ. ૮ ક્ય બલી કમ્મા શબ્દને અર્થ. આઠમા પ્રશ્નોત્તરમાં જેઠા મુઢમતિએ “કય બલી કમ્મા ” શબ્દ જે દેવ પુજા વાંચી છે તેનો અર્થ ફેરવવાને માટે જેમ કોઈ મનુષ્ય ભર સમુદ્રમાં પડયા પછી નીકળવાના ફાંફાં મારે તેવી રીતે ફોગટ ફાંફાં માર્યા છે, અને અજ્ઞાની પ્રાણીઓને પોતાના ફંદમાં ફસાવવાને માટે સુત્રપાઠ નાંખી નાંખીને ખોટા પાનાઓ ભય છે. પરંતુ તેથી તેની કોઈ પણ સિદ્ધી થઈ નથી; કારણ કે તેના લખેલા (૧૧) પ્રશ્નના ઉત્તર નિચે પ્રમાણે ખુલા છે. પહેલા પ્રશ્નમાં લખ્યું છે કે “ ભદ્રા સાર્થવાહીએ વાવડી મળે Jain Educationa International For Personal and Private Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ કય બલી કમ્મા શબ્દનો અર્થ. ૫૧ કોની પ્રતિમા પુછ તેના ઉત્તરમાં લખવાનું કે વાવડી મધ્યે એખલા વિગેરેમાં અન્ય દેવની મૂર્તિઓ હશે તેની પૂજા કરી છે અને બહાર નિકળ્યા પછી નાગભુત પ્રમુખની પુજા કરી છે, તેમાં કોઈ પણ વિરોધ નથી આજે પણ ઘણી વાવ્યોમાં ગોખલાને વિષે અન્ય દેવની મતિઓ તથા સ્થાનક હોય છે, વળી ઘેશ્વરી બ્રાહ્મણે વિગરે અન્ય મતિ સ્નાન કરીને તિજ ઠેકાણે ઉભા રહી અજળી વતી દેવને જળ અર્પણ કરે છે તે વાત પ્રસિદ્ધ છે અને તે પણ બળી કર્મ છે. બીજા તથા ત્રીજા પ્રશ્નમાં જેઠ કુમતિ લખે છે કે “અરિહંત કોની પ્રતિમા પુછ પણું અરે કો! નિત્ર ઉઘાડીને જોશો તો જશે કે સુત્રોમાં અરિહતે સિદ્ધને નમસ્કાર કર્યાનો અધિકાર છે, અને ગૃહસ્થાવાસમાં તિર્થંકર સિદ્ધની પ્રતિમા પુજે છે તે પ્રમાણે અત્રે પણ શ્રી મલિનાથ સ્વામિએ કય બલી કમ્મા શબ્દ કરીને સિદ્ધની પ્રતિમાની પુજા કરી છે. . ૪–૨–૬–૭ મા પ્રશ્નના અધિકારમાં લખ્યું છે કે “મજજન ઘરમાં કોની પુજા કરી છે તેના ઉત્તરમાં જાણવું જે જ્યાં ભજન ગૃહ છે ત્યાંજ દેવગ્રહ છે અને તેને વિષે રહેલા દેવની પ્રતિમા પુછ છે. દેરાસર બે પ્રકારના છે, ઘર દેરાસર અને મોટું દેરાસર, તિમાં . પદીએ પ્રથમ ઘર દેરાસરમાં પૂજા કરીને પછી મોટા દેરાસરમાં વિશેષ રીતે સત્તર ભેદી પુજા કરી છે. હાલ પણ એજ પ્રમાણે રીતી પ્રવર્તે છે; ઘણું શ્રાવકો પોતાના ઘર દેરાસરમાં પુજા કરીને પછી મોટા દેરાસરે વંદન પુજા કરવા જાય છે, પદિના અધિકારમાં વસ્ત્ર પહેર્યની વાત પાછળ લખી છે તે મોટે દેરાસરે જવા યોગ્ય વિશેષ સુંદર વસ્ત્ર પહેર્યા છે પરંતુ “અગાઉ વસ્ત્ર પહેર્યા જ નહોતા, નમનપણે નાવા બેઠી હતી એવું જેડા કુમતિએ કલ્પના કરીને કરાવ્યું છે તે એવી મહા વિવેકી રાજય પુત્રિને સમજ નહિં એ રૂઢી તે હાલન નિવિવેકી સ્ત્રીઓની છે.. ૮ માં પ્રશ્નમાં લખ્યું છે કે “કઠીયારે વન મધ્યે કોની પુજા Jain Educationa International For Personal and Private Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ સમકિત સલ્યો દ્વાર. કરી તેને ઉત્તર ખુલે છે કે વન મધ્યે પોતાને માન્ય જે દેવ હશે તિની તિણે પુજા કરી છે. ૯ માં પ્રશ્નમાં લખ્યું છે કે કેશી ગણધરે પરદેશી રાજાને નાહી બલી કર્મ કરી દેવ પુજા કરવા જાય એવી રીતે કહ્યું તો ત્યાં પહેલાં કોની પુજા કરી છે તેને ઉત્તર–પ્રથમ પોતાના ઘરમાં (જેમ ઘણું વિશ્વ હાલ પણુ દેવ સેવા રાખે છે તેમ) રાખેલા દેવની પુજા કરીને પછી બહાર નીકળીને મોટા દેવસ્થાનમાં પુજા કરવાનું કહ્યું છે. ૧૦-૧૧ માં પ્રશ્નમાં કોણીક રાજા અને ભરત ચક્રવતિના અધિકારમાં કય બલી કમ્મા શબ્દ નથી તે તેણે દેવ પુજા કેમ ન કરી એમ લખ્યું છે.” તેને ઉત્તર–રે મુખ! એટલું સમજે કે વંદન કરવા જવાની અત્યંત ઉત્સુકતાને લીધે તેણે દેવ પુજા નહીં કરી હોય તો તેમાં આશ્ચર્ય શું છે? આ પ્રમાણે દરેક પ્રશ્નમાં જ કય બલી કમ્મા ” શબ્દનો અર્થ દેવપુજા એમ સિદ્ધ થાય છે. વળી નવા દ્રષ્ટાંત લખીને જ અર્થ સિદ્ધ કરીએ છીએ. ૧ શ્રી રાયપશેણી સુત્રમાં સુર્યભને અધિકાર સુર્ય દેવતા પુજા કરીને પાછો વળ્યો ત્યારે વધેલો પુજાને સામાન તિણે બળી પીઠ ઉપર મુક્યો એમ સુત્ર પાઠ છે, તે જગ્યાએ પણ બળી પીઠ એટલે પુજાપહારની પીડીકા એમ અર્થ થાય છે. ૨ યતિ પ્રતિક્રમણ સુત્રમાં મંડપવા અને વસ્ત્રાપાડે મા એવા પાઠ લખ્યા છે તેમાંના પહેલા પાને અર્થ–ભખારીઓને વાતે ઢાંકણીમાં રાખેલું અન્ન સાધુઓએ ન વહોરવું, અને બીજા પાઠ અર્થ–દેવ આગળ નિવેદ ધરેલું અથવા તિ નિમિતિ કાઢેલું આ સાધુઓએ ન વહોરવું એમ થાય છે. ૩ નામ માળા ગ્રંથમાં કહ્યું છે કે, જૂના સપર્યા . ઉપર વાસમ. એમ બળી શબ્દનો અર્થ પૂજા થાય છે. ૪ નિશીથ તથા આવશ્યક નિકિત્તમાં પણ બલી શબ્દ દેવ આગળ ધરવાનું નિવેદ કહ્યું છે. Jain Educationa International For Personal and Private Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ કય બલી કમ્મા શબ્દનો અર્થ. ૫૩ ૫ વાસ્તુક શાસ્ત્રમાં તથા તિષ શાસ્ત્રમાં પણ ઘર દેવતાની પૂજા કરી, ભૂતને બળીદાન દઈને ઘરમાં પ્રવેશ કરવાનું કહ્યું છે. ચંદુસ્ત. गृह प्रवेशं सुविनीत वेषः सौम्येयने वासर पूर्व भागे ॥ कूर्याद्विधा आलय देवता! कल्याण धी भूत बली क्रियाच ॥ આ લોકમાં પણ બળી શબ્દ નિવેદ પૂજા થાય છે. આ ઉપર બતાવેલા સઘળા દષ્ટાંતોથી “કય બલી કમ્મા " શબ્દનો અર્થ દેવ પૂજા સિદ્ધ થાય છે. પરંતુ જેઠો નિજ મને વિષે શિરોમણું થઈને કય બલી કમ્મા એટલે “જળ કોગળા ક” એવો અર્થ કર્યા છે. વળી કય કોઉ મંગળ એટલે કેતક મંગલીક પાણીની અંજળી ભરી કોગળા કીધા” એવો અર્થ કર્યો છે તે તમામ મિથ્યા છે. કોઈપણ કોષમાં તો અર્થ કરેલો નથી, તમે કોઈપણ પંડિત એવો અર્થ કરતા નથી. પરંતુ ટુંકો મહા મિથ્યા દષ્ટિઓ વ્યાકરણ, કાવ્ય, કોપ વિગેરેના સાન વિના અર્થનો અનર્થ કરી ઉત્સુત્ર પ્રરૂપણું કરી અનંત સંસારી થાય છે. વળી નામ માળામાં કાગડાને બલી ભુકૂ કહ્યો છે; તે રે ઢો! મૂર્ખને સરદાર તમારા કહેવા પ્રમાણે તે શું પાણીના કોગળા ખાય છે કે પીઠી ખાય છે? નહિ, તેમ નથી પણ તિઓ દેવ આગળ ચડાવેલી વસ્તુના ખાનાર છે તેથી તેનું નામ બલી મુક છે. અને તેણે કરીને પણ બલી કમ્મા શબ્દનો અર્થ દેવ પૂજા સિદ્ધ થાય છે. * વળી જેઠા મુઢમતિએ દ્વિપદીના અધિકારમાં લખ્યું છે કે નાહી અને પછી પીઠી ચોપડી” જુઓ તેની મૂઈ ! કે નાહ્યા પછી પીઠી ચોળવી એ ઉચિત હોયજ નહિ. એવી કલ્પના તે અણસમજુ બાળક પણ ન કરે. પરંતુ જેમ કોઈ મનુષ્ય Jain Educationa International For Personal and Private Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ ૫૪ સમકિત સોદ્ધાર એક વખત જુઠું બોલે છે અને તે છુપાવવા વાતે વારંવાર જુઠું બોલવું પડે છે તેમ ફક્ત એક અર્થ ફેરવવા માટે જેમ મનમાં આવે તેમ વારંવાર લખતાં જેઠમલજીએ સંસાર વધી જવાનો કાંઈ . પણ ડર ખાધો નથી. આગળ જેઠા કે લખ્યું છે કે “સમ્યકત દષ્ટી અન્ય દેવન પૂજે છે”તિ મિથ્યા છે. કારણ કે અન્ય દેવને શ્રાવક પૂજે નહિ. મિથ્યા દછી હોય તે પૂજે. અને શ્રાવકે ગુરૂ મહારાજના મુળે છે આગાર સહિત સમ્યક્ત ઉચડ્યું હોય તિ શાસન દેવતા પ્રમુખ સમ કિત દષ્ટીની ભક્તિ કરે છે તે સાધમીના સંબધે કરીને કરે છે, તિને અન્ય દેવ કહેવાતા નથી. વળી જે કોઈ સમ્યક દછી કોઈપણ અન્ય દેવને માનશે તે દેવતા ક્યાં સભ્ય દષ્ટી હશે અથવા તેને કોઈ ઉપદ્રવ કરવાવાળો હશે, તેને માટે શ્રાવકને દેવાભીગે” આગાર છે; પરંતુ લુંગીઆ નગરીના શ્રાવકોને શું કષ્ટ આવી પડયું હતું જે અન્ય દેવને પૂજ્યારે જે મુઢમતિ કહે છે કે છે ત્રદેવ પૂજ્યા ”તિ ક્યા પાઠનો અર્થ છે–ગોત્ર દેવતા કોઈપણ શ્રાવકે પૂજ્યા હોય તે સુત્રપાઠ દેખાડો, કારણ કે અન્ય દેવને શ્રાવક પૂજે નહિ. * છેવટે મૂર્ખ જેઠાએ તુંગીઆ નગરીના શ્રાવકે ઘરના દેવ પૂજ્યાની બાબતમાં કુતર્ક કર્યા છે તે તેની મૂઢતાની નિશાની છે. પરંતુ પોતાના ઘર માંહેલા જન ભૂવનમાં અરિહંત દેવની પૂજા તેણે કરી છે એ નિશિંસય છે. વળી શ્રી ઉપાશક દશાંગમાં આણંદ શ્રાવકને અધિકાર જે પાઠ છે, તે પ્રમાણે સર્વે શ્રાવકોને માટે જાણવો. માટે મૂઢમતિ જેઠાએ ગોત્ર દેવતાની પૂજા તે શ્રાવકને માટે ઠરાવી અને જીન પ્રતિમાની પૂજા નિંદી તે મહા મિથ્યા ટીનું લક્ષણ છે. ઈતિ. ૯. સિદ્ધયતન શબ્દનો અર્થ નવમા પ્રશ્નોત્તરમાં જેઠા મુઢમતિએ સિહાયતન શબ્દનો અર્થ Jain Educationa International For Personal and Private Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ ૫૫ સિદ્ધાયતન શબ્દનો અર્થ. ફેરવવા માટે ઘણુંક યુક્તિ કરી છે, પરંતુ તે તમામ જુઠી છે. કારણ કે સિદ્ધાયતન નામ ગુણ નિષ છે. સિદ્ધ કે, શાશ્વતી અરિહંતની પ્રતિમા તિનું આયતન કે ઘર તે સિદ્ધાયતન આ પ્રમાણે તેનો અર્થ છે. જેઠા કુમતિએ સિહાયતન નામ ગુણ નિષ્પક્ષ નથી એમ ઠરાવવા માટે રિષભદત તથા સંજતિ રાજા વિગેરેનું દષ્ટાંત આપેલું છે, કે જેમાં તે નામ ગુણ નિષ્પક્ષ જતા નથી તેમ સિદ્ધાયતનું નામ પણુ ગુણ નિષ્પક્ષ નથી, તિતિ લખવું અસત્ય છે. કારણુ કે વસ્તુ નિરૂપણું નામ શાસ્ત્રકારોએ સિદ્ધાંતોને વિએ કહ્યાં છે તે ગુણ નિષ્પાજ છે. જેમ, ૧ અરિહંત, ૨ સિદ્ધ, ૩ આચાર્ય, ૪ ઉપાધ્યાય, ૫ સાધુ, ૬ સામાયિક ચારિત્ર, ૭ દોષ સ્થાનીય ચારિત્ર, ૮ પરિહાર વિશુદ્ધિ ચારિત્ર, ૯ સુક્ષ્મ પરાય ચારિત્ર, ૧૦ યથા ખ્યાત ચારિત્ર, ૧૧ જંબુદ્વિપ, ૧૨ લવણ સમુદ્ર, ૧૩ ધાતકી ખંડ, ૧૪ કાલ દધિ સમુદ્ર, ૧૫ વ્રતવર સમુદ્ર, ૧૬ દધીવર સમુદ્ર, ૧૭ ક્ષીરવર સમુ૧૮ વારૂણી સમુદ્ર, ૧૯ શ્રાવકના બાર વત, ૩૧ શ્રાવકની અગીઆર પડિમા, ૪૨ અગીયાર અંગના નામ, ૫૩ બાર ઉપાંગના નામ, ૬૫ ચુલહીમવત પર્વત, ૬૬ મહા હીમવંત પર્વત, ૬૭ રૂપી પર્વત, ૬૮ નિષધ પર્વત, હનિલવંત પર્વત, ૭૦ નવકાર શી પ્રમુખ દશ પચખાણ, ૮૦ છલેશ્યા, ૮૬ આઠ કર્મ વિગેરે વસ્તુઓનાં નામ જેમ ગુણ નિષ્પન્ન છે તેમ સિદ્ધાયતન પણ ગુણ નિષ્પક્ષ નામ જ છે. બીજા લિકીક નામ કથા નિરૂપણમાં, રિષભદત, સૈજતી રાજા વિગેરે કહ્યા છે તિ ગુણ નિષ્પક્ષ પણ હોય છે અને અગુણ નિષસ પણ હોય છે કારણ કે તે નામ તેમના માત પિતાએ આપેલા હોય છે. ' ૩જ પ્રશ્નમાં મહા પુરૂષા બાબત લખ્યું તો તે મહા પાપના કરનારા હતા તિથી મહા પુરૂષા કહ્યા છે, તિમાં કોઈ બાધક નથી. પરંતુ તિ વાતનું જ્ઞાન જે જીન શાસ્ત્રની શિલી જાણતા હોય અને અપેક્ષા સમજતા હોય તિને થાય. જેઠમલજી સરખા ભણાવાદી અને સ્વમતિ કલ્પનાએ લખનારને ક્યાંથી થાય! . ૪ થા પ્રશ્નમાં કહેલા અનુત્તરવિમાનના નામ ગુણ નિષ્પાજ Jain Educationa International For Personal and Private Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ સમકિત સલ્યોદ્વાર. છે, અને તેને દ્વિપ સમુદ્રના નામ સાથે સંબંધ હોવાનું કાંઈ કારણ નથી. પ થી અનુયોગદ્વારમાં કહેલા ગુણ નિષ્પક્ષ નામના ભેદભા સિદ્ધાયતન નામનો સમાવેશ થાય છે. - ૬ ભરતાદિક વિજ્યોમાં માગધ ૧ વરદામ ૨ અને પ્રભાસ ૩ એ તિથી કહ્યા છે તે લૈકિક તિર્થ છે, તેને માનવાનું સમ્યફ દષ્ટીને શું કારણ છે? હે! મુઢ! કો! કઈક વિચાર કરો કે જેમ અન્ય દર્શનીઓમાં આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, બ્રહ્મચારી, વિગેરે કહે છે, અને શાસ્ત્રકાશે પણ તેને સાધુ કહીને બોલાવે છે, તે તિથી શું તે જૈન દર્શનના સાધુ કહેવાશે?ને તે વાંદવા યોગ્ય થશે? તેમજ માગધાદિક તિર્થ સમજવા. - ૮ શ્રી રિષભાનન ૧ ચંદ્રાનન ૨ વારીવેણુ ૩ અને વર્ધમાન ૪ એ ચાર નામજ સાશ્વતી જીન પ્રતિમાના છે. કારણ કે દરેક ચોવીશીમાં પંદર ક્ષેત્રમાં થઈને એ ચાર નામ લાભે છે. માટે તિ બાબતમાં જેઠાના કુતર્ક જુઠા છે.. ( ૯મા પ્રશ્નમાં મુઢમતિ લખે છે કે “ટ્રપદિના દેહેર મધ્યે પ્રતિમા હતી તો તેને સિદ્ધાયતન ને કહ્યું અને છનાર કેમ કહ્યો » તો રે મુઢ! છગ્રહતિ અરિહંત આશ્રમ નામ છે, અને સિદ્ધાય તન તે સિદ્ધ આશ્રી નામ છે તેમાં બાધક શું છે? નિકેવળ ફોકટના કુતર્ક કરી ભોળા લોકોને ફંદમાં ફસાવવાને જેઠાએ ઉપાયજ કરેલો છે. ૧૦ મા પ્રશ્નમાં ક્વસ્થી, અધર્મથી વિગેરે અનાદી સિ દ્ધના નામ કહીને તેને સિદ્ધ કરાવીને તેને કેમ વાંદતા નથી એવું જેઠા અજ્ઞાનીએ લખ્યું છે, પણ તે બાબતને સિદ્ધાયતન શબ્દ સાથે કોઈ પણ સંબંધ નથી, અને તેને વંદન હોય જ નહિ, પરંતુ તમે હક નોસિદ્ધાનું કહો છો ત્યારે તો તે ધર્મથી અધર્મીને જ નમસ્કાર કરતા હશો એમ તમારે મતે જ કરે છે. વળી લખ્યું છે કે “અનંતા કાળની સ્થિતિ છે અને સ્વયં સિદ્ધ અણકીધા થયા માટે સિદ્ધાયતન કહીએ તો રે મહામુલે! - Jain Educationa International For Personal and Private Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ સિહાયતન શબ્દનો અર્થ. ૫૭ નાદિ કાળની સ્થિતિવાળી અને સ્વયંસિદ્ધ એવી અનેક વસ્તુ છે, વિમાને છે, નકવાસા છે, પર્વતો છે, દિપો છે, સમુદ્ર છે, ક્ષેત્રો છે, તે તેને કોઈને કોઈ પણ જગ્યાએ સિદ્ધાયતના કહ્યા નથી. માટે હુંઢકો! જે ચક્ષુ ઉઘાડીને જોશો તો જણુશે કે ફક્ત શાશ્વતી જનપ્રતિમાના ભુવનને જ સિદ્ધાયતન શાસ્ત્રમાં કહેલ છે, અને તેથી જ તેનો અર્થ અમે કરીએ છીએ તે સત્ય છે. આ પ્રશ્નને અંતે જેલેરિખ લખે છે કે તારા પર્વત ઉપર . ના નવકુટમાં એકને જ સિદ્ધાયતન કહે છે બીજાને નથી કહ્યા તેનું કારણ કે બીજા કૂટ દેવદેવી અધિષ્ઠીત છે તેથી તેના નામ બીજા. કહ્યાં છે, અને આ કુટ ઉપર કાંઈ નથી તેથી તેને સિદ્ધાયતન કૃતે કહે છે પણ કુમતિઓ ! બતાવો જે ક્યાં કહ્યું છે કે બીજા કુટ ઉપર દેવદેવી છે અને આ કૂટ ઉપર નથી; મનકલ્પિત વાતો કરીને અસત્યનું સ્થાપન કરવું તે કદી પણ થવાનું નથી. આ જેમ કોઈ મનુષ્ય લીલાગર ભાંગપી તેના કેફમાં ગાંડો થઈ જેવા ગપાટા હકે તે એક ગપાટો હક જણાય છે; પરંતુ ઉપરની હ. કીકતથી સિદ્ધાયતન નામને ઉલટી પુરી મળે છે, કારણ કે જે કુટ ઉપર સિદ્ધાયતન હોય છે તે કૂટનેજ શાસ્ત્રકારે સિદ્ધયતન ફૂટ કહેલા છે. રે કો! છેવટે લખવાનું એટલું જ કે શ્રી જીવાભીગમ સૂત્રમાં સિદ્ધાયતનનો વિસ્તાર સાથે અધિકાર છે તે જરા ધ્યાન દઈ તપાસ કરી વાંચશો તે સ્પષ્ટ માલમ પડશે કે તેમાં (૧૦૦) સાશ્વતા છનબીંબ છે, અને બીજાપણુ ઘણું દેવેશે છત્રધાર ચામરધાર વિગિરની મુર્તિઓ છે અને તેથી જ એમ નિર્ણય થાય છે કે સિદ્ધની પ્રતિમાના ભુવન માટે સિદ્ધાયતન કહ્યું છે. વળી ઘણું ઢંઢકો સિધાયતનમાં સાશ્વતી જનપ્રતિમા માને છે તેમજ તેને સિદ્ધાયતન કહે છે, પરંતુ જેઠમલે તે તે વાતને પણ સં પુર્ણ રીતે નિષેધ કર્યો છે, તે ઉપરથી એમ જણાય છે કે જેઠમલ મ. હા ભારે કમી હતો એમાં કાંઈ શક નથી. Jain Educationa International For Personal and Private Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ ૫૮. સમિતિ સભ્યો દ્વાર. ૧૦ ગૌતમસ્વામી અષ્ટાપદે ચડ્યા તે વિષે. આ દસમા પ્રશ્નમાં જેઠમલ કુમતિ લખે છે કે “ભગવતે તમ સ્વામીને કહ્યું કે તમે અષ્ટાપદની યાત્રા કરશે તો તમને કેવળજ્ઞાન ઉપજે” આ લખવું મહા અસત્ય છે. શાસ્ત્રોમાં તે એમ લખ્યું છે કે એકદા શ્રી ગતમસ્વામી ભગવંતથી જુદા કોઈ સ્થળે ગયા હતા ત્યાંથી જ્યારે ભગવંતની પાસે આવ્યા ત્યારે દેવતાઓ પરસ્પર વાતે કરતા હતા કે ભગવતિ આજે વ્યાખ્યાનાવસરે એવું કહ્યું છે કે જે ભૂચર પોતાની લબ્ધિથી શ્રી અષ્ટાપદ પર્વતની યાત્રા કરે છે તે જ ભવમાં મોક્ષગામી થાય. આ વાત સાંભળીને તમસ્વામીએ અષ્ટાપદ જવાની ભગવંતની પાસે આજ્ઞા માગી, ત્યારે ભગવતે ઘણું લાભનું કારણ જાણી આજ્ઞા દીધી; જ્યારે યાત્રા કરી તાપસોને પ્રતિબોધી ભગવંતની સમીપે આવ્યા ત્યારે (૧૧૦) તાપસને કેવળજ્ઞાન ઉપવું; તમસ્વામી ઉદાસ થયા કે મને કેવળ જ્ઞાન ક્યારે થશે? ત્યારે શ્રી ભગવંતે દ્રમપત્રિકાધ્યયને તથા શ્રી ભગવતી સુત્રમાં વિનંતિજના ઈત્યાદિ પાઠત કહીને ગતમને સ્વસ્થ કર્યા. આ અધિકાર આવશ્યક, ઉત્તરાધ્યયન નિયુક્તિ, તથા ભગવતીપત્તિમાં કહ્યું છે, પરંતુ ભાગ્યહીન જેઠાને કેમ દેખાય, કાગડાનો સ્વભાવ જ છે કે દ્રાક્ષને છોડીને ગંદકીમાં ચાંચ દેવી. પછી જેઠો નિજવ લખે છે કે “ભગવત પંચમહાવત અને પચવીશ ભાવનારૂપ ધર્મ શ્રેણુક, કોણુંક, શાળિભદ્ર પ્રમુખની આ ગળ કહ્યો છે, પરંતુ જીનમંદીર બનાવવાનો ઉપદેશ દીધો નથી” આ લખવું મહા મુર્ખતાઈનું છે કેમકે શું ભગવંતને એમની પાસે મંદીર બનાવવાને ઉપદેશ દેવાનું જરૂરી કામ હતું? તે પણ તેઓ એ બનાવેલા જીનમંદીરોને અધિકાર સુત્રોમાં ઘણી જગ્યાએ છે તે નીચે પ્રમાણે, ૧ થી આવશ્યક સુત્ર તથા યોગશાસ્ત્રમાં શ્રેણીકરાજના કરાવેલા જનમંદીરનો અધિકાર ચાલે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ ગૌતમસ્વામી અષ્ટાપદે ચડયા તે વિષે. ૨ શ્રી મહાનિસીથ સુત્રમાં કહ્યું છે કે જીનમંદીર બનાવયા વાળા ખારમા દેવલોક સુધી જાયછે યતઃ काउंपिजिणायणेहिं, मंडेिआसव्वमेयणिवङ्कं ॥ दाणा इचउक्केण, सड्रोगच्छेज्ज अच्युयंजावनपरं ॥ અર્થ. જીન મંદીર કરાવીને પૃથ્વી પટ્ટમંડીત કરીને અને દા નાદીક ચારે ( દાન, શિયળ, તપ, ભાવ ) કરીને શ્રાવક અચ્યુત દેવલોક સુધી જાય, ઉપરાંત ન જાય. ૩. શ્રી આવશ્યક સૂત્રમાં વગ્યુર શ્રાવકે શ્રી પુરિમતાલ નગરમાં શ્રી મલ્લિનાથજીનું જીનમંદીર બનાવીને ઘણા પરિવારે યુક્ત જીન પુજા કર્યાનો અધિકારછે યતઃ तत्तोयपुरिमताले, वग्गुरइसाणअच्चएपडिमं ॥ માર્જનિાયબપત્તિમાં, અન્નાર્થાનત્રયોના ૫રૂપા ૪. શ્રી આવશ્યકમાં ભરત ચક્રવર્તિએ જીનમંદીર બનાવ્યાનો અધિકાર કહેલોછે યતઃ शुभसयभाउगाणं, चउवीरांचे व जेणघरेकासि | सव्वाणाणपाडेमां, वन्नपमाणे हि नियएहिं ॥ ८९ ॥ અર્થ.—સો ભાઇઓના સો ચુભ અને ચોવીશ તિર્થંકરના જનમંદીર તેમાં સર્વે તિર્થંકરની પ્રતિમાઓ પોતપોતાના વર્ણ તથા શરીરના પ્રમાણયુક્ત ભરત ચક્રવતિએ શ્રી અષ્ટાપદ પર્વત ઉપર ભરાયેલીછે. પ ૫. તેજ સુત્રમાં પ્રભાવતી રાણીએ જીનમંદીર ખનાવ્યાનો તથા નૃત્યાદિક જીનપૂજા કર્યાનો અધિકારણે યત: ૧ બારમા દેવલોકનું નામ અચ્યુત દેવલોક ૨ દેરાસર. ૩ નૃત્ય પુજા એ સત્તરભેદી પુજા માંહેલી (૧૬ ) મી પુજાછે. Jain Educationa International For Personal and Private Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ સમકિત સભ્યોદ્દાર अंतेउरचेइहरंकारियं पभावतिएण्हातातिसंझ अच्चेइअन्नयादेवीनच्चइरायावीणंवा येइ અર્થ.અંતે ઉત્તે વિષે ચૈત્ય પર અટલે જીનમંદીર કરાવ્યું છે; પ્રભાવતી રાણી હાઇને ત્રણકાળને વિષે તે મંદીરમાં અચા કરેછે; અન્યદારાણી નાચેછે અને રાજા પોતે વીણા વાવેછે. ૬. પ્રથમાનુયોગમાં અનેક શ્રાવક શ્રાવિકાએ જીનમંદીર ખનાવ્યાનો તથા પુજા કર્યાનો અધિકારછે. ૭. તેજ સૂત્રમાં દ્વારકામાં જીનપ્રતિમા પુજ્જાનો અધિકાર પણ છે. ૮. શાળિભદ્રૂના ધરમાં જીનમંદીર તેમજ સુવર્ણ રત્નમય જી નપ્રતિમા હતી, અને એ મંદીર શાળિભદ્રના પીતાએ અનેક ક્રા રોએ સુશોભિત દેવવિમાન સદેશ બનાવેલું હતું યતઃશાળિભદ્ર ચરિત્રે प्रधानाने कद्वारेन, मयार्हा बहेतवे ॥ देवालयंचचक्रेसो,निजचैत्यगृहोपमं ॥५०॥ ઉપર પ્રમાણે કહ્યા છતાં શું જેા મુઢમતિથ્ય શાળિભદ્રનું ચરિત્ર નહીં જેવું હોય ? કદાચ ટુઢકા કહેરો કે અમે શાળિભદ્રનું ચરિત્ર માનતા નથી” તો ખત્રીશ સુત્રમાં શાળિભદ્રનો અધિકાર કોઈ જગ્યાએ છે નહીં તે છતાં જેડા મુઢમતિએ શાળિભદ્રનો અધિકાર આ પ્રશ્નો ત્તરના ચોથા પ્રશ્નમાં લખ્યોછે તો શું તેના બાપના ચોપડામાં શા ળિભદ્રનો અધિકારછે કે જેમાં લખ્યુંછે કે શાળિભદ્રે છનમંદીર નથી મનાવ્યા ! ! વળી જેઠો કુમતિ લખેછે કે “ ભગવંત શ્રેણીકને કહ્યું કે હું ચાર ખોલ કરતો નર્કમાં ન જાય પરંતુ એમ નથી કહ્યું કે જીનમદીર બનાવે, યાત્રા કરે તો નર્ક ન જાય” તેનો ઉત્તર-તિર્થંકર મહા ૧ રાણીઓને રહેવાનો મહેલ, ૨ પ્રભાત, મધ્યાન્હ, સાંય. ૩ પુજા, ૪ ધણા ઢુંઢકો શાળિભદ્રનો અધિકાર માનેછે. Jain Educationa International For Personal and Private Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ ગૌતમસ્વામી અષ્ટાપદે ચડયા તે વિષે. રાજાની ભક્તિ વંદના કર, ચાદહજાર સાધુઓની ભક્તિવંદના કર જેણે કરીને તું નર્ક ન ળય. તો વિચારો કે ભગવંતની તથા સાધુઓની ભક્તિ વંદના નર્ક દૂર કરવાને સમર્થ ન થઈ તો યાત્રા ક રવાથી નર્ક દુર કેમ થાય? માટે ભગવંતે તે કાર્ય કહેલું નથી. અને જેઢા સુઢમતિના લખવા પ્રમાણે તો ભગવંતની તથા સાધુઓની વંદના ભતિથી પણ કાંઈ પુન્ય બંધાવુ નથી (કારણ કે તે કાર્ય પણુ ભગવંતે શ્રેણીકને બતાવ્યું નથી) તો ટુંકો મુખમાંધીને લોગસ્સ, નમુથ્થુણુ, નવકાર મંત્ર, શા વાસ્તે પઢેછે તેનાથી કાંઈ તમારા મત પ્રમાણે તમારી (નિશ્ચય થયેલી) નર્ક દુર થઈ શકવાની નથી. વળી આ વાત ખત્રીશ સૂત્રમાં ન છતાં એ કેમ લખી છે ? કારણ કે તે બીજા સૂત્રો ગ્રંથો તથા પ્રકરણો વિગેરે માન્ય કરતો નથી. વળી જેવો હુંક લખેછે કે “સૂર્યકીરણના પુદ્ગળ હાથમાં તો આવતા નથી તો તેને પકડીને ગાતમસ્વામો શીરીતે ચડયા” તેને અમે પુછીએ છીએ કે જે જીવ ચાલેછે તેને ધમાસ્થીકાય સહાય દેછે એવું જૈનશાસ્ત્રોમાં કહેલુંછે તો શું ય ધમાસ્વીકાયને પકડીને ચાલેછે ? નહીં. તેવીજ રીતે જયાચારણુ લબ્ધિવાળા સૂર્યના કીરણોની નિશ્રાએ અવલંબીને ઉત્પત્તછે તે પ્રમાણે ગૌતમસ્વામી પણ અષ્ટાપદ પર્વત ઉપર ચડેલાછે. વળી ભગવતી સુત્રમાં તો ધાચારણ તથા વિદ્યાચારણ એ મેનોજ અધિકારછે, પરંતુ ઉપલક્ષણથી ખીજા ધણા પ્રકારના ચારણ મુનિઓ જૈનરાાસ્ત્રોમાં કહ્યાછે તેનાં નામ. વ્યોમચારણ, જેળચારણું, પુષ્પચારણુ, શ્રેણીચારણ, અગ્નિશિખાચારણ, ભ્રચારણ, મર્કટતંતુચાર, ચક્રમણ જ્યોતિરશ્મિચારણ, વાયુચારણ, નિહારચા રણ, મેધચારણ, ઓસચારણ, તથા ફળચારણાદિ જાણવા; તેમાં ધુમ્રવતી તે તિર્યંગ અથવા ઉર્ધ્વગમન કરવાને પુત્રનું આલંબન કરીને જે સ્ખલિત ગમન કરે તેને ધુમ્રચારણ કહ્યાછે. તથા ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર, તારાદીકની તથા બીજી કોઇપણ જ્યોતિના ક્રિરણોનો આશ્રય કરી ગમનાગમન કરે તેને ચક્રમણ જ્યોતિરશ્મિ Jain Educationa International For Personal and Private Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ સમકિત સલવાદ્ધાર ચારણ કહ્યા છે. અને સામો અથવા ઉપર જે દિશાને વિષે વાય જતો હોય તે દિશાએ તેજ આકાર પ્રદેશની શ્રેણીને આશ્રય કરીને તેની સાથે જ ચાલે તેને વાયુચારણ કહ્યા છે તે જ પ્રમાણે જે પાચારણ સુર્યના કિરણની નિશ્રાએ કરી અવલંબીને ઉત્પત્તિ છે. ૧ શ્રી ભગવતી સુત્રમાં સતક ત્રીજે ઉદેશે પાંચમે કહ્યું છે કે સંઘના કાર્ય માટે સાધુ લબ્ધી ફોરેવેત પ્રાયશ્ચિત લાગતુ નથી થતા सेजहानामएकतिपुरिसेअसिचम्मपायगहायगच्छे जाएवामेवअणगारोविभाविअप्पाअसिचम्मपायहथ्थ किच्चएणंअप्पाणणंउड़वेहासंउप्पइज्जा?हंताउप्पइज्जा અર્થ– જેમ કોઈ પુરૂષ અસિ જે તરવાર અને ચર્મપાત્ર ચહણ કરીને જાય, તિમ ભાવી આત્મા અણુગાર જે તિ અસિ, ચ પાત્ર છે હાથને વિષે જેને એવા (સંપાદકને કાર્ય તે આકાશને વિષે ઉત્પત્તિ કે જાય? હાગતમ! જય, ઉપર પ્રમાણે ભગવતે કહ્યા છતાં જે અક્કલહન લખે છે કે લબ્ધિ ફોરવવાથી સર્વત્ર પ્રાયશ્ચિત લાગે છે પણ તિણ સર્વત્ર લખેલું છે તિ જુઠું છે. આ પ્રશ્નને અંતે (૧૫૦૦) તાપસ કેવળી થયા છે તે બાબત ખોટી ઠરાવવા માટે જે લેખ છે કે મહાવીર સ્વામીને તે સાતો કેવળીની સંપદા છે અને મૈતમ સ્વામીના શિષ્ય કહેશો તે તેને પણ સિદ્ધાંતમાં ઠામ ઠામ પાંચસે શિષ્ય કહ્યા છે તેનો ઉત્તર–મહાવીર સ્વામીના શિષ્ય સાતસે કેવળી મોક્ષે ગયા છે તે સત્ય છે, પરંતુ તમ સ્વામીના શિષ્ય તેથી જુદા છે; આ વાત સમજવામાં ન આવી તે મિથ્યાત્વને ઉદય છે, અને તમ સ્વામીને પાંચર્સ શિષ્ય સિદ્ધાંતોમાં કામઠામ કહ્યા છે એમ જેઠમલજી લખે છે તિ અસત્ય છે. કારણકે કોઈપણ સુત્રમાં ગતમ સ્વામીના પાંચ શિષ્ય કહ્યા નથી. કહ્યા હોય તે એક જગ્યાએ તે દેખાડો? વાહરે! જેઠમલજી દેવાનાં પ્રીય!! ૧ વધારે વિસ્તારને વાતે જુઓ પ્રવચનસારોદ્ધાર કાર ૬૮. Jain Educationa International For Personal and Private Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ નસુક્ષુણુંના પાછલા પાઠ વિષે. વળી શ્રી કલ્પસૂત્રમાં ગતમ સ્વામીને જે પાંચર્સે શિષ્યનો પરિવાર કહ્યોછે તે દિક્ષા લેતી વખતનોછે પણ બધા થઇ તો (૫૦૦૦૦) કેવળીની સંપદા ગાતમસ્વામીને ગ્રંથોમાં કહેલીછે. ઇતિ ૧૧ નમુશ્રુષ્ણના પાછલા પાઠ વિષે. જેઠો સુમતિ (૧૧) મા પ્રશ્નમાં લખછે કે તમુક્ષુણુંમાં અ ધિક પદ વધાર્યાછે” આ લખાણુ અસત્યછે. કારણકે અમે નસુછ્યુ હુંમાં કાંઇ પણ પદ્મ વધાર્યું નથી. નમુક્ષુણું તો ભાવ અરિહંત વિદ્યમાનોની સ્તુતિછે અને જે છેલ્લી ગાયાછે તે દ્રવ્ય અરિહંતની સ્તુતિનીછે. ઢુંઢકો દ્રવ્ય અરિહંતને વંદા કરવી નિષેધ કરેછે. કારણકે તેઓ તેને અસંજતી સમજેછે એ ઉપરથી એમ જાયછ કે તેઓની બુદ્ધિભ્રષ્ટ થઇ ગયેલીછે. શ્રી નંદીપુત્રમાં છબ્બીશ - ચાર્ય જેમાંથી ચોવીશ સ્વર્ગમાં દેવતા થયાછે તેને નમસ્કાર કામે તો નમુક્ષુણુંના પાછલાપાઠમાં શું મિથ્યાછે. જો ટુંકો આ કારણથી નંદીસુત્રને પણ જુદું કહેશે તો જરૂર તેણે મિથ્યાત્વરૂપી મદી રાપાન કરીને ખોટી લવરી કરવી શરૂ કરીછે એમ જણાશે. વળી ઢુંઢકો પોતાના ગુરૂઓ જેઓ મરી ગયેલાછે, અને જે ઓ જિનાજ્ઞાના ઉત્થાપક નિાવ હોવાથી અમારી સમજ પ્રમાણે તો નર્ક તિર્યંચાદિ ગતિમાંજ ગયા હશે, પણ મુર્ખ હુંઢકો તેને દેવ ગતિમાં ગયેલા સમજતા હોય તો તેને તેઓ વંદા કેમ કરેછે, કારણ કે તે અસંયતી, અવિરતી અપચ્ચખાણીછે; કદાચ ટુંકો કહેશે કે અમે તો તે ગુરૂપદને નમસ્કાર કરીએ છીએ તો રે સુઢો અમારી વંદા પણુ તિર્થંકર પદનેજછે અને તે સત્યછે, વળી તેથી કરીને દ્રવ્ય નિક્ષેપો પણ વંદનીક રેછે. શ્રી આવશ્યક સુત્રમાં નમુથુણનો છેલી ગાથા સહીત પાઢ છે અને તે પ્રમાણજ અમે કહીએ છીએ માટે જેડા કુમતિનું લખવું તદન મિથ્યા છે. પ્રશ્નને અંતે નમુક્ષુણું ઈંદ્રે કહેલુંછે તે ખાખતમાં ફોગટનું ડોળાણુ કર્યુંછે પણ તે મુઢતાની નિશાનીછે. Jain Educationa International For Personal and Private Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ સમિતિ સભ્યો દ્ધાર. પ્રશ્નની અંતર્ગતમાં દ્રવ્ય નિક્ષેપ વંદનીક નથી એમ ઠરાવ્યું છે તે પ્રત્યક્ષ મિથ્યા છે, કારણ કે શ્રી ઠાણુગ સુત્રમાં ચોથે ઠાણે ચાર પ્રકારના સત્ય કહેલા છે. યતઃ चउबिहेसच्चेपन्नत्तनामसच्चे, ठवणसच्चे, दव्वसच्चे, માવો . અર્થ–સત્ય ચાર પ્રકારના કહ્યા છે. ૧ નામ સત્ય, ૨ સ્થાપના સત્ય. ૩ દ્રવ્યસત્ય. ૪ ભાવસત્ય. આ સુત્રપાઠમાં વ્યસત્ય પણ કહ્યું છે અને તેથી દ્રવ્ય નિક્ષેપ સત્ય છે એમ સિદ્ધ થાય છે. વળી લખ્યું છે કે “આવતા કાળના તિર્થંકર હસુધી અવિરતી, અપચ્ચખાણું ચારે ગતિમાં હોય તેને કેમ વંદાય? તેને ઉ. ર. શ્રી રિષભદેવજીના વારામાં જ આવશ્યકમાં ચઉવીસથ્થો હતો કે નહિ? અને જે હતો જતો તેઓ બીજા વિવીશ તિર્થંકરને નમસ્કાર કરતા હતા કે નહિ? ટુંકોના કહેવા પ્રમાણે તે તેઓ વંદનીક નથી એમ કરે છે અને રિષભદેવજીના વારાના સાધુ શ્રાવકો તે ચઉવીસ કહેતા હતા તેથી થવાના વીશ તિર્થકરને નમસ્કાર કરતા હતા એમ પ્રત્યક્ષ છે, માટે મૂકો શાસ્ત્રકારે દ્રવ્ય નિક્ષેપ વંદનક કહ્યું છે તેમાં કાંઈ શક જેવું નથી તે જરા ઠંડી બુદ્ધિ આળોચીને વિચાર કરશે ! અને કુમતજાળ તજી છે. ઈતિ.. ૧૨ ચારનિક્ષેપે અરિહંત વંદનીક છે તે વિષે. બારમા પ્રશ્નોત્તરની આદ્યમાં જેહામુઢમતિએ અરિહંત, આચાર્ય અને ધર્મની ઉપર ચાર નિક્ષેપ ઉતાર્યા છે તે તમામ જુઠા છે. એવી રીતે શાસ્ત્રમાં કોઈ પણ જગ્યાએ ઉતારેલ નથી અને નામ અરિહંતની બાબતમાં રિવો, શાંત, નિમે, વીશે વિગેરે નામ લખીને તેણે શ્રી વિત્તરાગ ભગવંતની મહા અવજ્ઞા કરી છે તે તેની મહા મૂઢતાની નિશાની છે, અને તેણે કરીને જ અમે તેને મૂઢમતિનું ઉપનામ આપેલ છે. તે વાર પછી તે લખે છે કે એકલો ભાવેનિક્ષેપ Jain Educationa International For Personal and Private Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ ચાર નિલે અરિહંત વંદનીક છે તે વિષે. ૬૫ જ વંદનીક છે બીજા ત્રણ વંદનીક નથી, પરંતુ લખવું તેનું સિધાંતોથી વિપરીત છે, કારણ કે સિદ્ધાંતોમાં ચારે નિક્ષેપા વંદનીક કહ્યા છે. જેઠા નિવે લખ્યું છે કે “તિર્થકનાં જે નામ છે તિ નામ સંશા છે, નામ નિક્ષેપો નહિ; નામ નિલે તે તિર્થકરોનાં નામ છે અન્ય વસ્તુમાં પામીએ તિ છે” આ લખાણ ઉપરથી એમજ નિશ્ચય થાય છે કે જેઠા અજ્ઞાનીને જૈનશાસ્ત્રને કિંચીત પણુ બોધ નહોતો, કેમકે શ્રી અનુયોગ હાર મળે કહ્યું છે ત્યતા જથ્થયનાળિજ્ઞા, નિલેવાનને વરે વસ્થયનવાળ જ્ઞા, નિરવત અર્થ—જ્યાં જે વસ્તુમાં જેટલા નિક્ષેપ જાણે ત્યાં તિટલા નિપા કરે અને જે વસ્તુમાં અધિક નિક્ષેપ ન જાણું શકે તે વસ્તુમાં ચાર નિક્ષેપ તે અવશ્ય કરે. રે! કુમતિઓ વિચારો કે શાસ્ત્રકારે તે વસ્તુની માહે નામ નિક્ષેપ કહ્યો છે અને જેઠો મુઢમતિ લખે છે કે જે વસ્તુનું નામ છે તે નામ નિક્ષેપે નહિ, નામ સંજ્ઞા છે, તો એ મંદમતિને એટલી પણ સમજણ નહોતી કે નામ સત્તામાં ન નામ નિક્ષેપમાં કાંઈ ફેર નથી. શ્રીઠાણુગછમાં ચોથે પણ નામ, સ્થાપના દ્રવ્ય, અને ભાવ, એ ચાર પ્રકારની સત્ય ભાષા કહી છે, તે અગાઉ લખાયેલ છે. ૧ તેિમજ તિજ સુત્રના દશમા ઠાણામાં દશ પ્રકારના સત્ય કહ્યા છે અને શ્રીપજવણજીના ભાષા પદમાં પણ દશ પ્રકારના સત્ય કહ્યા છે તેમાં સ્થાપના સત્ય કહેલું છે વત: શ્રીઠાકુંગસુત્ર. दसविहेसच्चेपन्नत्तेतंजहाजणवय,सम्मय,ठवणा,नामे, स्वे,पडुच्चसच्चेय,ववहार, भाव, जोए, दसमेउवम्म સય. ૧ જુઓ સુત્રયા પાને ૪ કરે નિક્ષેપ કરી તિઓ વિચાર Jain Educationa International For Personal and Private Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ સમકિત સોદ્ધાર અર્થ-દશ પ્રકારના સત્ય કહા તથા, ૧ જનપદ સત્ય, ૨ સમ્મત સત્ય, ૩ સ્થાપના સત્ય, ૪ નામ સત્ય, ૫ રૂપસત્ય, ૬ પ્રતીત સત્ય, ૭ વ્યવહાર સત્ય, ૮ ભાવસત્ય, યોગસત્ય, અને ૧૦ ઉ. યમા સત્ય, આ સુત્રપાઠથી સ્થાપના નિક્ષેપ સત્ય તેમજ વંદનીક ઠરે છે. વળી ચોવીશ છનની સતવનારૂપ લોગસ્સનો પાઠ ઉચ્ચારણ કરતા રિષભાદીક ચોવીશ પ્રભુનાં નામ પ્રગટપણે કહે છે અને વંદન કરે છે તે નામનિક્ષેપાને વંદના છે તેમજ શ્રી રિષભદેવને વારે ચઉવીસ ભણતા બીજા વીશ પ્રભુ રહ્યા તે દ્રવ્ય નિક્ષેપે વંદાય છે. વળી કાઉસગ્ન કરવાને मागायो ने अरिहंत चेइआणं करेमी काउसग्गं वंदणवत्ति મા. ઈત્યાદીક પાઠ ઉચ્ચારતાં સ્થાપના નિક્ષેપે વંદની છે એમ સિદ્ધ થાય છે, અને તિ પાઠ શી આવશ્યક સુત્રમાં છે. આ આળાવો ટક માનતા નથી તેથી તેમને મસ્તકે આશાભંગરૂપ વજદંડનો પાત પડે છે. વળી શ્રી ભગવતી સુત્રની આયમાં શ્રી ગણધરદેવે બાહ્મી લીપીને નમસ્કાર કર્યો છે, તે જેમ જ્ઞાનને સ્થાપના નિક્ષેપ વંદવા વગ્ય છે તેમજ શ્રી નિયંકરદેવને સ્થાપના નિક્ષેપ પણ વદના કરવા યોગ્ય છે. રે! ઢકો? તમે જોનસ ૩ નો ગરે ભણું છો ત્યારે ગરિરંતે વિત્ત એ પાઠવડે ચોવીશ અરિહંતની કિર્તન કરો છો તે ચોવીશ અરિહંત હાલ વર્તમાનકાળમાં નથી, તે તમારી વંદના કોને પહોચે છે? જો તમે કહેશે કે જે મોક્ષમાં ચોવીશ પ્રભુએ તેની કિર્તન કરીએ છીએ તો તે અરિહંત હવે સિદ્ધિ માટે સિદ્ધ ત્તિભં કહેવું જોઈએ, અને એમ તેમ કહેતા નથી. કદાચ કહેશો કે અતીતકાળમાં જે ચોવીશ તિર્થંકર હતા તેને વંદના કરીએ છીએ તે અતિતકાળમાં જે વસ્તુ થઈ ગઈ તિદ્રવ્ય નિક્ષેપ છે, ને દ્રવ્ય નિક્ષેપો તે તમે વંદન યોગ્ય ગણતા નથી; હવે તમારી વદના કોને પહોચી કદાચ એમ કહેશો કે અતીતકાળમાં જેવા Jain Educationa International For Personal and Private Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ ચાર નિક્ષેપે અરિહંત વંદનીક છે તે વિષે. ૬૭ અરિહંત હતા તિવા અમારા મનમાં કલ્પીને વંદના કરીએ છીએ તે તે સ્થાપના નિક્ષેપ છે અને સ્થાપના નિક્ષેપો તો તમારા કુમત ભાવને લીધે તમે માનતા નથી. હવે કહો કે એ તમારી વંદના કોને પહોચી? છેવટે આ વાતનું તાત્પર્ય એટલું જ કે તેને ૮ટકો અજ્ઞાનના ઉદયથી તેમજ દેવ બુદ્ધિથી ભાવ નિક્ષપા સિવાય બીજા નિપા વાંદવા કબુલ કરતા નથી પરંતુ વંદાય છે ખરા. વળી સ્થાપના અરિહંતને આનંદ શ્રાવક, અંબડ તાપસ, - હાસતી પદી, વગુર શ્રાવક, તથા પ્રભાવતી પ્રમુખ અનેક માવકોએ, અને ગામ, જંધાચારણ, વિદ્યાચારણુદિ અનેક મુનીઓ એ, તેમજ સુભ, અને વિજ્યાદિ અનેક દેવતાઓએ વંદના કરે છે તેના અધિકાર સુત્રોમાં પ્રસિદ્ધ છે. વળી શ્રી મહાનિસીય સુત્રમાં કહ્યું છે કે સાધુ પ્રતિમાને વંદના ન કરે તે પ્રાયશ્ચિત આવે. એવી રીતે નામ અને સ્થાપના વંદન કરવા યોગ્ય છે તે દ્રવ્ય અને ભાવ તે વંદનીકળેજ તેમાં શું આશ્ચર્ય! જે મંદ મતિ પહેલા તથા બીજા પ્રશ્નમાં લખે છે કે કુષ્ણને તથા શ્રેણીકને આવતી ચોવીશીમાં તિર્થંકર થવાનું જ્યારે ભગવતે કહ્યું ત્યારે તને દ્રવ્યજીને જાણીને કોઈએ કેમ વાંધા નહિ” એ લખવું તદન વિપરીત છે. કારણ કે તિ જગ્યાએ વાંદવા ન વાંદવાને અધિકાર નથી છતાં એ મતિ કલ્પના કરીને લખે છે કે કોઈએ વાંધા નથી તો એવું ક્યાં લખ્યું છે? તિ બતાવે ૩-૪-૫ મા પ્રશ્નનો ઉત્તર–મલીકમરી સ્ત્રીવેવમાં હતી તેથી તે વંદનીક નહિ; તેમજ તિની સ્ત્રીવેષની પ્રતિમા પણ વંદનીક નહિ. ૬ કા પ્રશ્નમાં જેઠા નિજ ભદ્રિકજીવોને ભુલાવાને લખ્યું છે કે “શ્રી સમવાયાંગ સુત્રમાં વર્તમાન ચોવીશ છનના નામ કહ્યા ત્યાં જે શબ્દ કહ્યો છે, કારણ કે તે ભાવનિક્ષેપે વંદનીક છે; અને અનાગત ચોવીશ જીનના નામ કહ્યા ત્યાં જે શબ્દ નથી કહ્યો કારણ કે તે દ્રવ્ય નિક્ષેપ છે તેથી વંદનીક નથી” આ લખવું તમામ અસત્ય છે; કારણકે શ્રીસમવાયાંગ સુત્રમાં વર્તમાન તથા અનાગત બને ચોવીશ છનના નામમાં વદે શબ્દ નથી પરંતુ તેણે મુઢે આવા ફેરફાર પાઠ નાંખીને Jain Educationa International For Personal and Private Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ સમકિત સદ્ધાર. ભેળા ને ફસાવવા નિમિત્તે જાળ ગૂંથી છે. વળી તે મુઢ એટલો પણ વિચાર નથી કર્યો કે કદાચ વર્તમાન ચોવીશ જનના નામમાં વદે શબ્દ હોય તો તે પણું નામનિપાને વંદના છે, પણ ત્યાં ભાવ નિક્ષેપે તો છેજ કયાં? ૭ મા પ્રશ્નના ઉત્તરમાં લખવાનું કે–ગાંગેય અણગારે ભાવ અરિહંતની શંકા હતી તેથી પ્રથમ વાંધો નહિ અને પરિક્ષા કરીને રકા દુર થઈ ત્યારે વાંદ્યા. તેમાં તમારો પંથ શું સિદ્ધ થાય છે? કારણ કે ત્યાં નિક્ષેપો વાંદવાનું કાંઈ કારણ નથી. પરંતુ રે! ટૂંકો પતિ જેઠાને નિપાનું જ્ઞાન જ નહોતું એમ આ ઉપરથી સિદ્ધ થાય છે. આઠમા પ્રશ્નમાં લખે છે કે શ્રી તીર્થંકર દેવ ગ્રહવાસે હોય ત્યારે વંદનીક નથી” આ લખવું તદન અસત્ય છે. કારણ કે પ્રભુને ગર્ભવાસથી માંડીને વારંવાર નમસ્કાર કર્યો અધિકાર સુત્રમાં ઘણી જગ્યાએ છે અને સિદ્ધાંતકારે દેવતાઓને તે મહા વિવિકી ગયા છે. શ્રી દશકાલિક સુત્રના પ્રારંભમાં કહ્યું છે કે – धम्भोमंगलमुकिळं, अहिंसासंबमोतवो; देवावितंनमसंति, जस्सधम्मसयामणो ॥१॥ આ ગાથામાં એમ કહ્યું છે જે ધર્મ વિશે જેનું મન સદા વર્તે છે તેને દેવતા પણ નમસ્કાર કરે. અર્પિ શબ્દ એમ સચવે છે કે મનુષ્ય કરે તેમાં કહેવું જ શું? આ લેખે મનુષ્યથી અધીકવિવિકી દેવતા ઠરે છે માટે તેમણે ગર્ભવાસથી માંડીને નમસ્કાર કર્યો છે તે મનુષ્યને કરવા યોગ્ય છે તેમાં કાંઈ આશ્ચર્ય નથી. નવમા પ્રશ્નમાં તથા તિની અંતરગતના ૫ પ્રશ્નમાં જો નિ. ભવ લખે છે કે જમાલીને તથા ગોશાળા પ્રમુખને જનમારગના પ્રત્યેનીક જાણીને તેના શિષ્યો તેને છોડીને ભગવંત પાસે આવ્યા, પરંતુ કોઈએ તેને દ્રવ્યગુરૂ જાણુને નમસ્કાર કર્યો નહિ, માટે દ્રવ્ય નિમ વંદનીક નથી. આ પ્રશ્નનો ઉત્તર–રે! સઢા જે ભાવ Jain Educationa International For Personal and Private Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ ચાર નિક્ષેપે અરિહંત વંદનીક છે તે વિષે. દ૯ નિલેપ શુદ્ધ છે તેના નામ, સ્થાપના, તથા દ્રવ્ય વંદન પુજન યોગ્ય છે. પરંતુ જેને ભાવનિક્ષેપો જ અશુદ્ધ છે તેના નામ, સ્થાપના, તથા દ્રવ્ય અશુદ્ધજ છે, તો તે વંદન પુજન યોગ્ય નથી. તે માટે ગોશાળ તથા જમાલી વંદનીક નથી કારણ કે તેને ભાવનિક્ષેપો અશુદ્ધ છે. માટે રે ઢકો જેમ તમે જીનસાધુ નામ ધરાવો છો અને જૈન સાધુને કાંઈક લગતો વેવ પહેરો છો, પરંતુ તમોને સમકિતદષ્ટી શુદ્ધ પરંપરાવાળા શ્રાવકો માનતા નથી તેમજ જમાલી તથા ગોશાળાનું સમજી લેવું. વળી તમારા કુપથમાં પણ જેઓ ફસેલા છે. તિઓ ખરીવાત જાણે છે ત્યારે જમાલીના શિષ્યોની જેમ તમને છોડીને શુદ્ધ જૈનમને અંગિકાર કરે છે અને ફરીને તમારી સભુખ પણ જોતા નથી. ૧૦ મા પ્રશ્નમાં લખ્યું છે કે “જેમ મરેલા ભરતારની પ્રતિમા કરવાથી સ્ત્રીની કાંઈ પણ ગરજ સરતી નથી તિમ ઇનપતિમાથી પણ કાંઈ ગરજ સરતી નથી. માટે સ્થાપના નિક્ષેપ વંદનીક નથી. તેને ઉત્તર–જેમ કોઈ સ્ત્રીનો ભરતાર મરી ગયેલો હોય અને પછી તિજ સ્ત્રી આસન બીછાવીને પોતાના પતીનું નામ સંભાર્યો કરે છે તો પણ તેની ભોગ અથવા પુત્રોત્પત્તિની ગરજ સરતી નથી, તેમ તમારે કોને ચોવીશ તિર્થંકરોનો જાપ પણ ન કરવો જોઈએ, કારણ કે તેથી તમારા મત પ્રમાણે તમારી કાંઈ ગરજ સરવાની નથી. ધન્ય છે જેઠા મુઢમતિના લખાણને કે જે લખવાથી પોતે પોતાના પગ ઉપર કુહાડો માયો છે. એટલું જ નહિ, પણું આપેલું દષ્ટાંત જનપ્રતિમાને લાગુ પણ પડતું નથી. વળી જેઠમલજી કહે છે કે અવરૂપ સ્થાપનાથી શો ફાયદો થાય તેના ઉત્તરમાં જાણવું કે જેમ સંયમનું સાધન વસ્ત્ર પાત્રાદિક અછવ છે, પણ તિથી ચારિત્ર સંધાય છે, તેમજ જનપ્રતિમાની સ્થાપના તિ જ્ઞાનશુદ્ધિ તથા દર્શનશુદ્ધિ પ્રમુખની હેતુ થાય તો - આજ સમકતદષ્ટી છવને પ્રત્યક્ષ અનુભવ છે. વળી સુત્રમાં કહ્યું છે કે છોકરાઓ રતામાં લાકડાનો ઘોડો કરીને રમતા હોય ત્યાં સાધુ નીકળે તો જતા ઘોડો આઘો લે” એમ તિને ઘોડો કહીને Jain Educationa International For Personal and Private Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ સમકિત સોહાર. બોલાવે, પણ લાકડી કહેતે અસત્ય લાગે. કેટલાએક હકો પણ આ વાત કબુલ કરે છે તે વિચારો કે આમાં ઘોડાપણું શું છે?ણ ઘડાપણુની સ્થાપના કરેલી છે માટે સ્થાપના સત્ય જાણવી. વળી તેને હું ખાંડના ગાય, ભેંશ, કુત્રા, હાથી, ઘોડા, પુતલી વિગરે રમકડાં વહોરીને ખાતા નથી. હવે તેમાં કાંઈ જીવ પણું તે છે નહિ, પણ જીવપણુની સ્થાપના છે, પરંતુ તે ખાવા યોગ્ય નથી, કારણ કે તેથી ચંદ્રી જીવની ઘાત જેટલું જ પાપ લાગે છે એવી રીતે તમે કહો છો તો તે વાતથી તમારા મત પ્રમાણેજ સ્થાપના નિક્ષેપ સિદ્ધ થાય છે. વળી આ સમવાયાંગ તથા દશકાલીક પ્રમુખ ઘણું સુત્રોમાં તેત્રીસ આશાતના મધ્યે ગુરૂ સંબંધી પાટી પીઠ સંથારે પગ સંઘટતા આસાતના લાગે એમ કહ્યું છે. હવે એ વસ્તુ પણ અજીવ છે તે તિણે કરીને સ્થાપના નિક્ષેપ વંદનીક ઠરે છે. ( ૧૧ મા પ્રશ્નમાં જેઠા મુઢમતિએ દેવતાઓએ પ્રભુને કરેલી વંદણું, પુજા, છતઆચારમાં ગણું છે અને તેથી કાંઈ પુન્યબંધ નથી એમ સમજે છે તે ! રે મુશિરોમણી ઢકોછતઆ ચાર એટલે શું તે પણ તમે સમજતા નથી. બીજું ન બને તો આટલું તે અવશ્ય કરવું તેનું નામ છતઆચાર જેમ, શ્રાવકોને છતઆચાર છે કે માંસ મદીરા ભક્ષણ ન કરવું, બે ટંક પ્રતિક્રમણ કરવું વિગેરે; તે અવશ્ય કરણું છે, તે તેથી પુન્ય નથી બંધાતુ એમ કયા શાસ્ત્રમાં કહ્યું છે? તેથી તે ઘણુંજ પુન્યને બંધ થાય છે એ વાત નિશિશય છે. વળી શ્રી જૈમુદીપતિમાં તિર્થંકરના જન્મ મહોત્સવ કરવા ઇંદ્રાદિક આવ્યા છે ત્યાં છત શબ્દ એકલો નથી. વંદના, પુજના, ભક્તિ, ધર્માદિક જાણુને આવ્યા લખ્યા છે. વળી ઉગ્વાઈસુત્રમાં જ્યારે ભગવંત ચંપાનગરીએ પધાર્યું છે ત્યાં પણ તેવી જ રીતને પાઠ છે. પરંતુ જેઠા મુઢમતિને દષ્ટીઅંધપણાથી દેખાયેલો જણાતો નથી, વળી મુર્ખ જેઠાએ લખ્યું છે કે બ્લાણીઆ પોતાને કુળ આચાર જાણી માંસ ભક્ષણ કરતા નથી તેથી તેઓને પુન્યબંધ નથી આ લખીને તેણે પોતાની કેવી મુર્ખતા બતાવી છે, તે એક અ Jain Educationa International For Personal and Private Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ ચાર નિક્ષેપે અરિહંત વંદનિક છે તે વિષે. ૭૧ પમતિવાળાને પણ સમજણ પડે તેવી છે. રે! ટુંકો ! તમારા મનથી તમારે તે વસ્તુ તજવાથી પુન્યનો બંધ નહિ હોય પણ અત્રે તો એમ સમજીએ છીએ કે જેટલા સુમાર્ગ અને પુન્યના રસ્તા છે તે ધર્મશાસ્ત્રાનુસારેજ છે. માટે ધર્મશાસ્ત્રથીજ માંસ મદીરાનું ભક્ષણ કરવું તેમાં પાપ છે એવું સ્પષ્ટ માલમ પડેછે અને તેથીજ સર્વ શ્રાવકો તેને તજેછે અને પણ પુત્ય બાંધેછે. વળી નથ્થુનું કહેવાથી ઇંદ્ન તથા દેવતાાગ્યે પુન્યનો બંધ કર્યાછે એ વાત પણ નિઃશંશય છે. વળી ઈંદ્રે પણ શુભ કરાવીને મહાપુન્ય ઉપાર્જન કર્યું છે અને બીજા શ્રાવકોએ તથા રાજાઓએ જૈનમંદિર કરાવ્યાં છે અને તેથી સુગતિને પામ્યા છે તે વાત અમે અગાઉ લખી ગયા છીએ. જેો લખેછે કે જીનપ્રતિમા દેખીને શુભ ધ્યાન ઉપજે તો મલ્લિનાથને તથા તેમની સ્ત્રીરૂપની પ્રતિમાને દેખીને છ રાજા કામવ્યાસ કેસ થયા ! માટે સ્થાપનાનિક્ષેપો વંદનીક નહિ” તેનો ઉત્તર-મહાસતી સાધવીને રૂપવંતી દેખીને કેટલાએક દુષ્ટ પુરૂષોના હૃદયમાં કામવિકાર ઉત્પન્ન થાયછે તો તેથી કરીને જેઠાના મત પ્રમાણે તો સાધવી પણ વંદનીક ઠરશે નહિ, અને ભગવંતે તો સાધવીને વંદન નમસ્કારાદિ કરવાનું શ્રાવક શ્રાવિકાને કહેલું છે માટે આ કારણથી તો જેણે નાનાનો ઉત્થાપક છે. પરંતુ આ બાબતમાં સમજવાનું તો એમ છે કે જે દુષ્ટ પુરૂષોને સાધ્વીને દેખીને કામ ઉત્પન્ન થાયછે તે તેમને મોહનીકર્મનો ઉદય અને સાડી ગતિનું બંધન છે; પરંતુ તેથી કાંઈ સાધવી અવંદનીક ઠરતા નથી. તેમજ મહીનાથજીને સ્ત્રીવેદમાં અત્યંત સ્વરૂપવંત દેખીને છ રાજા કામ વ્યાસ થયા તે તેમને મોહનોકર્સનો ઉદય છે. પરંતુ તેથી કરીને દ્રવ્યનિક્ષેપો તથા સ્થાપનાનિક્ષેપો અવંદનીક રતા નથી. વળી અનાર્ય લોકોને પ્રતિમા દેખીને શુભ ધ્યાન કેમ ઉપજનું નથી ! એસ જેઠાએ લખ્યુંછે પણ તેનું કારણ તો એછે કે તેણે પ્રતિમાને પોતાના શુદ્ધ દેવરૂપે જાણી નથી, અને જો જાણે તો તેઓને શુભ ધ્યાન ઉપજ, અને તેઓ વ્યાસાતના કરેજ નહીં. Jain Educationa International For Personal and Private Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ r સમકિત સહાર.. શ્રી ઉચાઈ સુત્રમાં કહ્યું છે કે, तंमहाफलंखलुअरिहताणंभगवंताणंनामगोयमस्स विसवणआए. અર્થ–અરીહંત ભગવંતના નામ ગોત્રનું શ્રવણું કરવાનું નિલયે મહા ફળ છે. આ આળા કરીને નામનિક્ષેપે મહા ફળદાયક સિદ્ધ થાય છે. રે! ટૂંકો ઉપર લખેલી સઘળી બાબતો ધ્યાન દઈને વાંચશો અને વિચાર કરશો, તે ચારે નિપા વંદનીક છે એમ સ્પષ્ટ માલમ પડશે. માટે જેઠમલ જેવા કુમતિઓના ફંદમાં ન ફસાતાં શુદ્ધ માને ઓળખીને અંગીકાર કરે જેથી કરીને આત્માનું કલ્યાણ થાય. ઈતિ. ૧૩ નમુને દેખીને નામ સાંભરે છે તે વિષે. તેરમા પ્રશ્નોત્તરમાં જેઠો નિભાવ લખે છે કે ભગવંતની પ્રતિ માને દેખીને ભગવંત યાદ આવે છે, માટે તેને જીનપ્રતિમાને પુજે છે તેને કરકંડ આદી બળદ પ્રમુખને દેખીને પ્રતિબોધ પામ્યા છે તે તે બળદ પ્રમુખને વંદનીક કેમ માનતા નથી? તેનો ઉત્તર– રે! કો! અમે જે ભાવ નિક્ષેપ વાદીએ, પુજીએ છીએ તિના જ નામાદિક પુજીએ છીએ અને શાસ્ત્રકારે પણ એમજ કહ્યું છે. તે અમે ભાવ બળદાદિકને પુજતા નથી, પુજવા યોગ્ય જાણ તા નથી, અને તેથી તેના નામાદિકને પણ પુજતા નથી. પણ તમારા માનેલા બત્રીસ સુત્રોમાં કરકે, દુમુખ, નબીરાજા અને નગઈરાજા શું શું દેખીને પ્રતિબોધ પામ્યા ત છે નહિ અને બીજા સુત્રોને તથા ગ્રંથોને તો તેને માનતા નથી, તે આ અધિકાર ક્યાંથી લાવીને નાખ્યો છે તે બતાવે. પછી જેઠમલજી લખે છે કે “સુત્રોમાં ચપા પ્રમુખનગરીઓમાં સર્વ વસ્તુઓના વર્ણન કર્યો પણ જનમંદિરના કેમ ન કર્યો, જે હોત તે કરત, માટે જનમંદિર તે વખતે હતાંજ નહિ” તેને ઉ. Jain Educationa International For Personal and Private Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ નમુનો દેખીને નામ સાગરનું તે વિષે, શ્રી ઉબ્નાઇ સુત્રમાં લખ્યુંછે કે ચંપાનગરીમાં વૃદુલા ગાર્ હત વેમારૂ અર્થાત્—ચંપાનગરીમાં અરિહંતના ધા મંદિર છે. તથા શ્રી સમવાયાંગ તથા ઉપારાક દશાંગમાં આનંદાદિક દશ મા વકોને અધિકારે જીનમંદિર કહ્યાંછે. અને આનંદાદિકોએ તેને વાંધા પુજ્યાછે. આવી રીતે સુત્રપાડ઼ છતાં જેડા નિજાવે મિથ્યાત્વના ઉદયથી જોયા જણાતા નથી. વળી લખેછે કે “આજ પ્રતિમાને વઢવા માટે સમ કાઢોો તો સાક્ષાત ભગવંતને લાંબા માટે કોઈ શ્રાવકે સંધ કેમ ન કાઢયો” તેનો ઉત્તર—ભગવંતને વંદન પુજન માટે એકઠા થઈને જવું તેવું નામ સંધછે. તો જ્યારે ભગવંત વિચરતા હતા ત્યારે જ્યાં જ્યાં સમ વસા હતા ત્યાં ત્યાં તે તે ગામના રાજાઓ, રાજપુત્રો, શેડ, સાથે વાહ પ્રમુખ મોટા આડંબરથી ચતુરંગીણી સેના સર્જીને પ્રભુને વંદન કરવા આવ્યા હતા તે સંયજછે. તેના અનેક દૃષ્ટાંતો સિદ્ધાંતની અંદરછે. વળી ભગવંત મહાવીરસ્વામી શ્રી પાવાપુરીએ પધાર્યા ત્યારે નવમલકી તથા નવલછકી એ અઢાર દેશના રાજાઓ એક થઇને પ્રભુને વાંદવા માટે કેટલ કેટલે દુરથી આવ્યાછે. તો તેને પશુ સંધન કહીએ. પરંતુ મૂર્ખ જેને “ સંઘ” શબ્દના અર્ચની ખબરજ જણાતી નથી. વળી પ્રભુ જંગમ તિર્થ હતા, ગ્રામાનુગ્રામ વિહાર કરતા હતા, એક જગ્યાએ સ્થાયી રહેવાપરું હતું નહી, તેથી તેને દુર વાંદવા માટે વિશેષ કરીને ગયેલ નહોય, તો તેમાં શું વિરાયછે ! વળી ચોથાચ્યારામાં પણ સ્થાવર તિર્થને વાંદવા માટે મોટા મોટા સેવ કાઢીને પણા આડંબર સાથે ભરત ચક્રવતિ વિગેરે ગયેલ છે. તે પ્રમાણે આજે પણ સમ્યકીવો સંધ કાઢીને યાત્રાર્થે જાયછે એ અમે અગાઉ કહી ગયા છીમ્ 03 આગળ તે જેમલજી લખેછે કે સિદ્ધાંતોમાં થીવીર ભગ તને વિતરાગ સરખા કહ્યાછે. પરંતુ પ્રતિમાને વિતરાગ સરખી કહી નથી.” તેનો ઉત્તર--શ્રી રાયપસેણી સુત્રમાં સુર્યાભને અધિકારે જ્યાં સુભ જીનપ્રતિમાની આગળ ધુપ કર્યાછે ત્યાં સુત્ર પાઠે Jain Educationa International For Personal and Private Use Only : Page #88 -------------------------------------------------------------------------- ________________ સમકિત સોદ્ધાર કહ્યું છે કે બધુ શીખવાબ અર્થ–બનેશ્વરને ધુપ કર્યો છે છે તે અરે કુમતિઓઃ વિચારો કે એ ઠેકાણે જનપ્રતિમાને છે. નવર સમતુલ્ય ગણું છે. વળી શ્રી ઉગ્લાઈ સુત્રમાં પણ જીનપ્રતિમાને છાવર સખી કહી છે તે નેત્ર ઉઘાડીને જોશો તો દેખાશે. વળી તે લખે છે કે “ભગવંતના સમવસરણમાં જ્યારે દેવાનંદા આવ્યાં ત્યારે પ્રભુએ કહ્યું છે કે મમ મમ એટલે મારી મા. ૫રંતુ કહાઈ મારી પ્રતિમા એમ કહ્યું નથી. તેનો ઉત્તર–રે! મુખ પ્રભુને કારણું પડયા સિવાય બોલવાની શી જરૂર હતો? દેવાનંદા પોતાની પાસે આવ્યાં ત્યારે મારી મા એમ કર્યું છે. તેમજ તે ભગવંતની પ્રતિમા પ્રભુની પાસે કોઈ લાવ્યા હોત કે પ્રભુ પરમ ઘરમાં એમ પણ કહેતા તેમાં શું નવાઈ છે? છેલ્લા પારિગ્રાફમાં જેઠા મુઢમતિએ ઘણું કુતકને એકઠા કરીને લખ્યું કે નમુને તે ઝાઝી વસ્તુમાંથી થોડી દેખાડવી તિનું નામ છે પણ મુઢે વિચાર્યું નથી કે તેને તે લોક ભાપામાં જવાનકી” એમ કહે છે અને નમુનો તે મુળ વસ્તુ જેવી હોય તેવી દેખાડવી તેને કહે છે. જેમ વિતરાગ ભગવંત શાંત મુદ્રાએ કરી સહીત પર્યક આસને બીરાજતા હતા તેવી શાંત મુદ્રાવંત જે પ્રતિમા તને નમુનો કહીએ. અને તે શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે વંદન પુજન યોગ્ય છે. વળી કહ્યું છે કે નિરિમાનનંતિમr તતિાનનગતિ અર્થાત જે જીનેશ્વર ભગવંતના આકારને દેખાડે તેનું નામ જનપ્રતિમા છે અને પ્રતિમ શબ્દજ તુલ્ય વાંચી છે. પણ ટુંકો વ્યાકરણના જ્ઞાન રહિત હોવાથી તેને શી ખબર પડે? વળી જેઠા મુદ્દે લખ્યું છે કે સ્ત્રીને નમુનો સ્ત્રી પણ પુતળી નહિતો ઉત્તર–શ્રી દશવૈકાલિકમાં કહ્યું છે કે જે ઉપાશ્રયમાં સ્ત્રીને ચિત્રામણુ હોય તેમાં સાધુએ રહેવું નહિ. તે જેઠમલજીના લખવા પ્રમાણે તિ સ્ત્રીનો નમુનો નથી, તિમાં કામાદિ ગુણ નથી, ત્યારે સાધુને ન રહેવાનું શું કારણ પણ હકો ચિત્રામણુની પુતળી છે તિ સ્ત્રીને નમુન જ છે. અને તેને દેખીને કામાદિક દોષ ઉત્પન્ન થાય છે. માટે જ તેમાં રહેવાની સાધુને આજ્ઞા નથી. તેથી તે જેઠ Jain Educationa International For Personal and Private Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ નમુનો દેખીને નામ સાંભરે છે તે વિષે. ૭૫ મલનું લખવું તમામ જુદું છે. વળી જો નમુન દેખીને નામ સાંભરતું ન હોય તે પોતાના પિતાના વિરહે તેની મુર્તિ ઉપરથી તે યાદ કેમ આવે છે? વળી તમે હુંઢીઆઓ નરકનાં તથા દેવલોકનાં ચિત્ર પાનામાં કાઢેલાં બતાવે છો, તે જોઈને ભદ્રિકોને દુઃખને ત્રાસ કેમ ઉપજે છે? અને સુખની ઈચ્છા કેમ થાય છે? પરંતુ તમારું લખવું સ્વકપોલકલ્પિત છે, અને આ વાત ખરી જ છે કે પ્રભુની શાંત મુદ્રાવંત પ્રતિમા દેખીને ભવ્ય જીવોના વિષય કષાય ઉપરામ ભાવને પામી જાય છે, અને તેને પ્રણુમ, નમસ્કાર, પુજા પ્રમુખ કરવાથી ઘણું સુકૃતનો સંચય થાય છે. - વળી જે નિભવ લખે છે કે વિતરાગદેવને નમુન સાધુ, પશું પ્રતિમા નહિં તે રે! મુઢ કોઇ વિતરાગદેવને નમુનો સાધુ હોયજ નહિં, કારણ કે વિતરાગદેવ રાગ દેવ રહિત છે અને સાધુ રાગ દેવે કરીને યુક્ત છે. સાધુ ઓ , મુહપતિ, પાત્રા, ઝોળી, ૫લા વિગેરે ઉપગરણે કરીને સહીત છે, અને પ્રભુની પાસે તેમાંનું એકે ઉપગરણ નથી. વળી પ્રભુને ચામર વીંજાય છે, માથે છત્ર - રાય છે, પાછળ ભામંડળ રહે છે, ધર્મધ્વજ, ધર્મચક્ર પ્રભુની આગળ ચાલે છે, પ્રભુ રત્નજડીત સિંહાસન ઉપર બીરાજે છે, દેવદુંદુભી વાજે છે, દેવતાઓ જળ થળનાં ઉપજેલાં પુષ્પોની વણી કરે છે, ધ્વનિ પુરે છે, અશોકવૃક્ષથી છાયા કરે છે, પ્રભુને ચાલતી વખતે આગળ નવ કમળની રચના કરે છે વિગેરે અનેક અતિશયે કરીને યુક્ત તિ કર ભગવાન છે; અને સાધુઓની પાસે તે તેમનું કાંઈ હોતું નથી. તે જેઠમલજીએ સાધુને વિતરાગનો નમુનો ક્યાંથી હરાવ્યો છે? તે પ્રમાણે સાધુ વિતરાગને નમુનો નથી, પરંતુ પદ્માસન યુકા, જીનમુદ્રાવત, શાંત છીવંત, વિતરાગ સશ, જે અરિહતની પ્રતિમા તે તો તેનો નમુનો છે. અને સાધુનો નમુનો સાધુ, પણ જમાલમતિ, ગોશાળામતિ વિગેરે નહિં, એ વાત તે ખરી છે. જેમ હાલ વર્તમાન સમયમાં સાધુનો નમુનો પરંપરાગત સાધુ હોય છે તે તો ખરા, પણ હક છનાસાને ઉત્થાપક, શાળામતિ, જ Jain Educationa International For Personal and Private Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ સમકિત સભ્યોહાર. માલીતિ, સાદશ્ય કુલીંગી છે તે નમુનો નિહિં. વળી વિતરાગની પ્રતિમા આરાધવાથી વિતરાગ આરાધ્ય થાયછે. જેમ શ્રી અંતર્ગડદશાંગમાં સુલસાને અધિકારે કહ્યું છે કે હરિગમેષીની પ્રતિભાનું આરાધન કરવાથી હરિમેયીદેવ - રાધ્ય થયો, તેમ જીનપ્રતિમાને વંદન પુજનાદિકે આરાધવાથી તે પણ સમકિતથી જીવોને આરાધ્ય થાય છે. ૭૨ વળી તમારા જેઠમલ સ્વામીએ પ્રતિમાને વાંદવા જવા માટે સંધ કાઢવાનું કોઇ જગ્યાએ કહ્યું નથી એંમ લખ્યું તેનો પ્રત્યુત્તર તો અગાઉ અમે લખી ગયા છીએ, પણ તમે કુમતિઓ તમારા રિખો જ્યારે આવેછે ત્યારે એકઠા થઈને તેડવા જાઓછો, તે જાય છે ત્યારે વળાવવા જાઓછો, મરી જાયછે ત્યારે માંડવી કરી ઘણા માણસો એકઠા થઈને ખાળવા જાઓછો, અને તમારા પુજ્યની તિથિએ એકા થઇને પોષધ કરોછો, તે પ્રમાણે આનંદ કામદેવ પ્રમુખ શ્રાવકોએ કર્યાનું સિદ્ધાંતોમાં કોઇ જગ્યાએ કહ્યું હોય તો બતાવો ! અને અમે જે કરીએ છીએ તે તો સુત્ર, પંચાંગી, તથા સુવિહીત આચાર્યાકૃત ગ્રંથોને આધારે કરીએ છીએ. ઈતિ. ૧૪ નમો ગંભીઅલીવોએ એપાહનો અર્થ. ચઉદમા પ્રશ્નોત્તરમાં જેામુઢમતિએ લખ્યુંછે કે “ ભગવતીસુત્રની આદ્યમાં નોવમીજીીવીઘુ એ પાંડે કરીને ગણધરદેવ બ્રાહ્મીલીપીના જાણુહાર શ્રી રિષભદેĀને નમસ્કાર કર્યો છે, પરંતુ અક્ષરોને નમસ્કાર કર્યા નથી; તે ખાખત ઉપર શ્રી અનુયોગદ્વારની શાખ દીધીછે કે જેમ અનુયોગદ્વારમાં પાયાનો જાણ પુરૂષ તેહીજ પાથો એમ કહ્યુંછે, તેમજ આ ઠેકાણે પણ લીપીનો જાણ પુરૂષ તે લીપીક કહીએ અને તેને નમસ્કાર કર્યોછે.” તેનો ઉત્તર—અરે કુંઢકો! જો લીપીના જાણુ પુરૂષને નમસ્કાર કર્યેા હોય તો ભંગી, ચમાર, ફ્રીરંગી, મુસલમાનાદી સર્વે તમારે વંદનીક ઠર્યા, કારણ કે તેઓ સર્વે બ્રાહ્મીલીપીને જાગુંછે. કદાચ લૈગમનયનો અપેક્ષાગ્યે કહેશો કે બ્રાહ્મીલીપીના મનાવનારને નમસ્કાર કર્યાછે તો શુદ્ધ નૈગમન Jain Educationa International For Personal and Private Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ નમો મંભિએલીવીએ એ પાઠનો અર્થ તે સર્વે લહીઆ તમારે વાંદવા યોગ્ય થશે. વળી જો આદિકર્તાને નમસ્કાર કર્યો છે એમ કહેશો તો જે વખતે શરિષભદેવજીએ બ્રાબીલીપી બનાવી છે તે વખતે તો તેઓ સંજતીપણુમાં હતા નહીં અને અસંજતીપણુમાં તો તેમ વંદનીક માનતા નથી, ત્યારે હવે તેમ ગંભીએલીવીએને શું અર્થ કરશો તે બતાવો? અમેતો અને ક્ષરરૂપ બ્રાહ્મીલીપીને નમસ્કાર કરીએ છીએ અને તેથી અમારે કાંઈ પણ બાધક નથી. વળી તમે બ્રાહ્મીલીપીના આદીકર્તાને નમસ્કાર છે એમ કહો છો તો મિથ્યાજ છે, કારણ કે બંભીલીવીએ એ પદનો એવો અર્થ નથી, એતો ઉપચાર કરીને અર્થે ખેચી લઈએ ત્યારે આવે, પણ નિઃપ્રયોજન ઉપચાર કરીએ તો સુત્રદોષ થાય. વળી તમારા કહેવા પ્રમાણે બ્રાહ્મીલીપીના કાને એ ઠેકાણે નનમસ્કાર કર્યો છે તે પ્રભુ એક બ્રાહ્મીલીપીનાજ કી નથી, તો તમામ શિલ્પના આદિક છે, અને તે અધિકાર શ્રીસમવાયાંગસુ માં છે તો ત્યાં નમો સિદuસયસ એટલે શિલ્યના કર્તને નમસ્કારહો એવું ભ્રાંતિ રહીતપદ ગણધર મહારાજે કેમ ન કહ્યું માટે એ ઉપરથી એમ નિશ્ચય થાય છે કે તમે જે કહો છો તે સુત્રવિરૂધ જ છે. વળીનગરતા એ પદમાં શું રિષભદેવને આવ્યા તે ફરીથી મિસ્ત્રી એ પદ કહીને જુદા દેખાડ્યા? કદાચ તમે કહેશો કે બ્રાહ્મીલીપીની ક્રિયા એમણે જ બતાવે છે તેથી ક્રિયાનુણે વાંદવા યોગ્ય છે તે રિષભદેવજી વદ્યા ત્યારે બ્રાહ્મીલીપી વંદાણીજ, કેમકે ક્રિયાનકત વંદ્ય તે ક્રિયા બંધ જ થઈ. જેઠો નિજવ લખે છે કે અક્ષર સ્થાપના સુધર્માસ્વામીને વારે હતી નહીં, તિ શ્રીવીરનિર્વાણુ પછી નવશેઅશી વર્ષ પુસ્તક લખાણું ત્યારે થઈ છે.” તિને ઉત્તર–રે મુઢા સુધર્મ સ્વામીની વખતે અક્ષર સ્થાપના જ નહોતી ત્યારે શું રિષભદેવજીએ અઢાર લીપી બતાવી હતી તેને વિદજ થઈ ગયો હતો અને તેમ હતુ તે ગ્રહની લેણદેણુ, હુંડીપત્રી, ઉઘરાણુ, પત્રલેખન, અને વ્યાજ નવતર વિગેરે લકીકવ્યવહાર કેમ ચાલતો હશે તેનો વિચાર કરીને Jain Educationa International For Personal and Private Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ ૭. સમકિત સયોદ્દાર. ખોલો! પણ આ ઉપરથી અમને તો એમજ જણાયછે કે તે જેમલને અને તેના ઢુંઢકોને સુત્રાર્થનું જ્ઞાનજ નથી, કારણ કે શ્રી અનુયોગદ્વાર મધ્યે કહ્યુંછે કે વ્યમુબનવત્તયપોથયપ્રિય. અર્થ.—દ્રવ્યશ્રુત તે કે જે પાના પુસ્તકને વિષે લખાયછે. તો રે કુમતિો! જો તે વિશે જ્ઞાન લખાયેલું અને લખાતું નહોત તો ગણધર મહારાજા એ પ્રમાણે કેમ કહેતી માટે આ ઉપરથી એટલુંજ સમજવાનુંછે કે તે દિવશે પુસ્તકો હતાં, અઢાર લીપી હતી પણ ફ્ક્ત સમગ્રસુત્રો લખાયેલાં નહોતાં; તે વીર નિર્વાણ પછી (૯૮૦) વર્ષે લખાણાંછે. છેવટ અમે તમોને એટલું પુછીએ છીએ કે તમ કહોછો જે શ્રી વીર પછી (૯૮૦) વર્ષે સુત્રો પુસ્તકાઢ થયાછે તે શા આધારથી કહોછો ? કારણુ કે ખત્રીશ સુત્રોમાં તો તે વાતજ નથી. વળી જેઠમલ ઢક લખેછે કે આઢાર લીપી અક્ષરરૂપે વંદ નીક માનશો તો તમારે પુરાણુ કુરાન વિગેરે સર્વે શાસ્ત્ર વંદનીક થરો” તેનો ઉત્તર...શ્રી નંદીપુત્રમાં અક્ષરને શ્રુતજ્ઞાન કહ્યુંછે, અને જ્ઞાન નમસ્કાર કરવા યોગ્યછે, પરંતુ તેમાં દર્શાવેલો ભાાર્થ કાંઈ વંદન કરવા યોગ્ય નથી. શ્રી નંદીસુત્રમાં કહ્યુંછે કે અન્યદર્શનીના તમામ શાસ્ત્રો જે મિથ્યાશ્રુત કહેવાયછે તે જો સમ્યક્ દ્રષ્ટીના હાથમાંછે તો સભ્યાાસ્ત્રજછે, અને જૈન દર્શનના શાસ્રો જે મિ અાદ્રષ્ટીના હાથમાંછે તો તે મિથ્યા શ્રુતજ છે. માટે અક્ષર વંદના ક્રૂરવી તેમાં કાંઈ પણ ખાધક નથી. આ પ્રશ્નને અંતે જેમલકુમતિએ લખ્યુંછે કે “ જીનવાણી ભાવશ્રુતછે. ” પરંતુ તે લખવું મિથ્યાછે. કારણકે જીનવાણીને શ્રી નંદીસુત્રમાં દ્રશ્યશ્રુત કહીછે, અને શ્રી ભગવતીપુત્રમાં નમોનુગરે ચાપ એ સુત્ર કરીને ગણુધરદેવે જીનવાણીને નમસ્કાર કર્યોછે, તેમજ બ્રાહ્મીલીપી નમસ્કાર કરવા યોગ્યછે. જેમ જીનવાણીછે તે ભાષા ગણાના પુદ્ગળરૂપે દ્રશ્યછે તેમ બ્રાહ્મીલીપી પણ અક્ષરરૂપે દ્રવ્યછે. Jain Educationa International For Personal and Private Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ જેવાચારણ વિદ્યાચારણે જનપ્રતિમા પાંદી છે તે વિષે. ૭૯ વળી ટુંકો! તમે જ્યારે આદિકને નમસ્કાર કરવાની રીતી કબુલ રાખો છો ત્યારે તિર્થકના આદિકર્તિ તેમના માતાપિતા, તેમને નમસ્કાર કેમ કરતા નથી! અરે કુમતિઓ! જો ધ્યાન દઈને તપાસ કરશે તો ઉપર લખેલા સઘળા દ્રષ્ટાંતોથી નવમીરી ને અર્થ બ્રાહ્મીલીપીને નમસ્કાર હો એમ થાય છે, માટે તમે મહામુખેતાએ કરીને જે વાંકો અર્થ કરો છો તેથી શ્રી તિર્થંકરદેવ તથા ગણધરમહારાજાની આજ્ઞા લેપો છો, અને તેણે કરીને તમારે અનંત સંસાર રઝળવું પડશે, માટે જરા નેત્ર ઉઘાડીને જુઓ અને તમારે કુકુંદ ત ઈતિ. ૧૫ જંધાચારણ વિદ્યાચારણે જનપ્રતિમા વાં દીછે તે વિષે. પંદરમા પ્રશ્નોત્તરમાં જે નિજવ લખે છે કે “જવાચારણું તથા વિદ્યાચારણુ મુનિઓએ જનપ્રતિમા વાદી નથી” આ લખા તિનું તદન અસત્ય છે, કારણ કે શ્રી ભગવતી સુવે શતક ૨૦ મિ ઉદેશે મે જયાચારણુ તથા વિદ્યાચારણુ મુનિઓનો અધિકાર છે તેમાં તેમણે જનપ્રતિમા વદી છે એવું પ્રત્યક્ષ રીતે કહેવું છે તેમાંથી થોડોએક સુત્રપાઠ આ ઠેકાણે લખ્યો છે યતઃ जंघाचारस्सणं भंते तिरियं केवइए गति विसए पन्नता? गोयमा! सेणं इतो एगेणं उपाएणं रुअ गवरे दीवे समोसरणं करेइ करेइत्ता तहिं चेइ आई वंदइ वंदइत्ता तउ पडिनियत्तमाणे बीइएणं उपाएणं गंदीसरे दीवे समोसरणं करेइ तहिं चेइ आइ वंढइ बंदइत्ता इह मागच्छइ इह चेइआइ Jain Educationa International For Personal and Private Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ સમકિત સોહાર. वंदइ जंघाचारस्मणं गोयमा तिरियं एवइए गति विसए पन्नता जंघाचारस्सणं भंते उद्दू केवइए गइ विसए पन्नत्ता? गोयमा! सेणं इत्तो एगेणं उपाएणं पंडगवणे समोसरणं करेइ करेइत्ता तहिं चेइआ इ वंदइ वंदइत्ता तंउ पडिनियत्तमाणे बितिएणं उपाएणं णंढणवणे समोसरणं करेइ करेइत्ता तहिं चेइआइ वंढइ वंदइत्ता इह मागच्छइ मागच्छइ त्ता इह चेइआइ वंदइ जंघाचारस्सणं गोयमा उद्धं एवइए गाते विसए पन्नत्ता. અર્થ– હે ભગવંત! જવાચારણ મુનિને વિછીગતિને વિષય કેટલું છે? ગતમ! પતિ એક ડગલે રૂચકવર જે તેરો દીપ તેને વિશે સમવસરણ કરે; કરીને ત્યાંનાં ચિત્ય એટલે સાશ્વતાં છદિર (સિદ્ધાયતન)માં સાશ્વતી જનપ્રતિમાને વાંદે; વાંદીને ત્યાંથી પાછા નિવર્તિતા બીજે ડગલે નંદિશ્વરદ્વીપને વિષે સમવસરણ કરે; કરીને ત્યાંનાં ચિત્યોને વાંદે, વાંદીને અહીં એટલે ભરતવમાં આવે; આવીને અહીંનાં ચિત્ય એટલે અસાશ્વતી જનપ્રતિમાને વાંદ, જયાચારણને વિછીગતિને વિષય એટલો છે. હે ભગવંત! જયાચારણુ મુનિનો ઉ4 ગતિનો વિષય કેટલો છે? ગિતમ! પતિ એક ડગેલે પાંડુકવનને વિષે સમવસરણ કરે, કરીને ત્યાંનાં ચિત્યને વાંદે; વાંદીને ત્યાંથી પાછા ફરતાં બીજે ડગલે નંદનવનને વિષે સમવસરણ કરે, કરીને ત્યાંનાં ચિત્ય વાંદે; વાદીને અહીં આવે આવીને અહીંનાં ચિત્ય વાં; હે ગિતમ! જંધાચારણની ઉર્થતિનો વિષય એટલો છે. જેમ જંધાચારણની ગતિને વિષય પુકત પાઠમાં કહો છે. Jain Educationa International For Personal and Private Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ યાચારણ વિદ્યાચારણે જનપ્રતિમા વાંદી છે તે વિષે. ૮૧, તિમજ વિદ્યાચારણુ મુનિની ગતિને વિષય પણ એજ ઉદેશામાં કહેલો છે. વિદ્યાચારણ ઈહાંથી એક ડગલે શ્રી માનુર પર્વત જઈને ત્યાંનાં ચિત્ય વાંદે છે, અને બીજે ડગલે નંદિશ્વરદીપે જઈને ત્યાંનાં ચેત્ય વાંદે છે; પાછા ફરતાં એકજ ડગલે અહીં આવીને અહીંનાં ચેત્યને વાંદે છે. આ પ્રમાણે તેને ત્રિછી ગતિને વિષય છે.. ઉર્ધ્વગતિમાં એક ડગલ નંદનવને જઈને ત્યાંનાં ચૈત્ય વાદ છે, અને બીજે ડગલે પાંડુકવન જઈને ત્યાંનાં ચિત્ય વાંદ છે; પાછા ફરતાં એ. કજ ડગલે અહીં આવીને અહીંનાં ચૈત્ય વાદ છે. આ પ્રમાણે તેને ઉર્ધ્વગતિનો વિષય છે. આ પ્રશ્નોત્તરની અંતર્ગતના પહેલા તથા બીજા પ્રશ્નમાં જેઠો અજ્ઞાની લખે છે કે “જધાચારણુ તથા વિદ્યાચારણુ મુનિએ શ્રી રૂચકીપ તથા માનુર પર્વત ઉપર સિહાયતન વાંધા કહો છો પણ તે બને ઠેકાણે તે સિદ્ધાયતન બીલકુલ નથી માટે ક્યાંથી વાંચો તિનો ઉત્તર–શ્રી માનુષાર પર્વત ઉપર ચાર સિદ્ધાયતન છે એવું શ્રી દીપસાગર૫તસુત્રમાં કહ્યું છે. વળી શ્રી રશેખર સુરી જેઓ મહા ધુરંધર પંડિત હતા તેઓએ શ્રી ક્ષેત્રસમાસ નામે ગ્રંથમાં નીચે પ્રમાણે કહ્યું છે. યતઃ चउमुवि इसुयारेसु, इक्कीकं नरनगंमि चत्तारि ॥ कुडोवरि जिणभवणा, कुलगिरि जिणभवण परिમાળા શા અર્થ– ચાર ઈષકારને વિશે એક એક અને માનુષત્તર પવતને વિષે ચારકૂટ ઉપર ચાર જનભુવન છે તે કુળગીરીની નભુવન પ્રમાણે છે. तत्तो दुगुण पमाणा, चउदारा थुत्त वणिय सुरुवा॥ नंदीमर बावणा,चउ कुंडलि रुयगि चत्तारि।२५८ ૧ આ સુત્રનું નામ શ્રી નંદીસુત્રમાં છે. Jain Educationa International For Personal and Private Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ સમકિત સભ્યો દ્વાર. અર્થ–પુત જનભુવનથી બમણું પ્રમાણુના, અને ચારહારવાળા, વળી પુચાએ વર્ણવ્યું છે સ્વરૂપ જેનું એવા નંદી- ' શ્વરને વિષે બાવન, કુંડળગીરીએ ચાર અને રૂચકત ચાર, કુલ સાઠ જીનભુવન છે. ઉપર પ્રમાણે ઘણું જેનશાસ્ત્રોમાં કહ્યા હતાં જેઠા મુઢમતિએ માનુષીતર તથા રૂચકદ્વીપ ઉપર નભુવન નથી એવું જે લખ્યું છે તે તમામ અસત્ય છે. જેઠા અજ્ઞાનીએ પણ (૫૬) ની પંક્તિ (૧૫) માં લખ્યું છે કે બરૂચકદીપ પંદરમે જાય તે રૂચકદીપ પંદરમો કયા શાસ્ત્રના આધારથી લખ્યો છે? કારણ કે શાસ્ત્રમાં રૂચકદીપ કોઈ જગ્યાએ પંદર લખ્યો નથી, ત્રીજા પ્રશ્નમાં તે લખે છે કે નંદીશ્વરદીપને વિષે સંભૂતળા ઉ. પર તે જનભુવન કહ્યાં નથી અને અંજનગીરી તે ચોરાશી હજાર જન ઉંચા છે તેની ઉપર ચાર સિહાયતન છે, ત્યાં તો અંધાચારણુ વિદ્યાચારણુ ગયા નથી. તેને ઉત્તર–સિધાયતનની વંદ કરવાને માટે જ ચારણમુનિઓ ત્યાં ગયેલા છે તે જે કાર્યો ત્યાં ગયા છે તે કાર્ય ન કર્યું એમ કહેવાય જ નહિ, કારણ કે શ્રી ભગવતી સુત્રમાં ત્યાંનાં ચિત્ય વાંયાં એમ કહ્યું છે; વ૧ તમને હગતિ પાંડુકવન જે ભુતળાથી નવાણુહજાર જેજન ઉંચુ છે ત્યાં સુધી જવાની છે એમ પણ તિજ સુત્રની અંદર કહ્યું છે, અને આ અંજનગીરી તો ચોરાશીહજાર જજન ઉંચા છે તે ત્યાં ગયા છે તેમાં કાંઈ પણ બાધક નથી; અને જેઠમલજીએ નંદીશ્વ દ્વીપને વિષે ચાર સિદ્ધાયતન લખ્યાં છે પણ અંજનગીરી રચારની ઉપર ચાર, પરંતુ ધીમુખ અને રતીકર ઉપર થઈને (૫૨) છે, તે પ્રમાણે કિત પામાં પણ બાવન કહેલાં છે માટે તેનું લખવું કેળસ છે. વળી તે લખે છે કે પ્રતિમા વાંદી છે ત્યાં વેરૂમાં વીર એ પાઠ છે પણ નબંર એવો શબ્દ નથી માટે પ્રતિ માને છે ત્યક્ષ દેખી હોય તે નર્સ શબ્દ કેમ ન કરે તેને ઉત્તર– વંદું અને નસરૂ એ બંને શબને ભાવાર્થ એકજ છે માટે Jain Educationa International For Personal and Private Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ ધાચારણુ વિદ્યાચારણું જીનપ્રતિમા વાંદી છે તે વિષે ૮૩ એકલો વજ્ર્ શબ્દ કહ્યો છે તેમાં કાંઈ વિરોધ નથી, પરંતુ ચંદ્ એક શબ્દ છે માટે ત્યાં પ્રતિમા વાંદીજ નથી એવું તે જેમલજી ઠરાવે છે તેથી શ્રી ભગવતી સુત્રના પાઠને તે ત્રિરાવે છે. વળી જેડો મુઢમતિ લખે છે કે “ત્યાં ચાર શબ્દ ચારણુ સુનિઓમ્બે પ્રતિમા વાંદી નથી પરંતુ દર માવતી પડિક્રુમ્યા ત્યારે લોગસ્સ કહી તેમાં અરિહંતને વાંધા છે તે ચૈત્યવંદના કરી છે”અરે સુર્ખ ઢુંઢકો ચૈત્ય શબ્દનો અર્થ અહિં1 એવો કોઈ પણ શાસ્ત્રની અંદર કહેલો નથી, ચૈત્ય શબ્દના તો જનમંદિર, જીનીંમ, અને ચોતરાબંધ વૃક્ષ એ ત્રણ અર્થ અનેકાર્ય સંગ્રહ વગેરે ગ્રંથોમાં ૩ડેલા છે. વળી રચ્યવહી પડિક્રમામાં લોગસ્સ કહ્યો તે ચૈત્યનંદના કરી એમ કહોછો તો સુત્રમાં જ્યાં જ્યાં ઇરિઆવી પિડ #મવાનો અધિકાર છે ત્યાં ત્યાં આિવહી પરિક્રમે એમ તો કહ્યું છે, પરંતુ કોઈ જગ્યાએ ચૈત્યવંદના કરી એમ કહ્યું નથી; તો આ ઠેકાણે અર્ય ફેરવવા માટે મનમાં આવે તેવા કુતકા કરોને તે તમારો મિથ્યાત્વનો ઉદય છે. વળી ચારૂં વાત્તત્ એ શબ્દનો અર્થ ફેરવવા માટે તેણે લખ્યું છે કે “તે વાક્યનો અર્થ જો પ્રતિમા વાંદી એવો છે તો તે દિશ્વરીપે તો એ અર્થ મળશે પગુ માનુષોત્તરે અને રૂચકીપે પ્રતિમા નથી ત્યાં કેમ મળશે ” તેનો ઉત્તર-અમે આ પ્રશ્નોત્તરની આદ્યમાંજ ત્યાં જીનન્નુવન અને જીનપ્રતિમા છે એમ બતાવી દીધું છે માટે ચારણમુનિઓએ પ્રતિમાજ વાંદી છે એમ સિદ્ધ થાયછે, અને તેથી ટુંકોની ધારેલી કુયુક્તિઓ નિરર્થક થાયછે. પછી જેઠમલ કુમતિ લખે છે કે “જયાચારણુ વિદ્યાચારણુ સુતિઓ પ્રતિમા વાંદવા નથીજ ગયા કેમકે જો પ્રતિમા વાંદવા ગયા હોત તો ત્યાંથી પાછા વળતા માનુષોત્તર પર્વતે સિદ્દાયતન છે તે કેમ ન વાંદ્યાં ?” તેનો ઉત્તર—ચારણમુનિઓ પ્રતિમા વાંદવાતેજ ગયાછે પરંતુ પાછા વળતા જે માનુષોત્તરનાં ચૈત્ય વાંધાં નથી તે તેની ગતિનો સ્વભાવ છે, કારણ કે વચ્ચે ખોળે વિસામો લેઈ શતા નથી. આ વાત ભગવતી સુત્રમાં પ્રસિદ્ધ છે પણુ - Jain Educationa International For Personal and Private Use Only Page #98 -------------------------------------------------------------------------- ________________ સમકિત સભ્યોહાર, પરથી તે જેઠમલ મહામૃષાવાદી અને ઉત્સુત્ર પરૂપવાવાળો હતો એમ પ્રત્યક્ષ સિદ્ધ થાયછે, કારણ કે પુર્વોક્ત પ્રશ્નમાં તે પોતેજ લખેછે કે માનુષોત્તર પર્વત ઉપર ચૈત્ય નથી, અને આ પ્રશ્નમાં લ બે કે માનુષોત્તર પર્વત ઉપરનાં ચત્ય કેમ ન વાંધાં ? તો તે ઉ પરથી માનુષોત્તર પર્વત ઉપર ચૈત્ય છે એમ સિદ્ધ થાયછે. આ પ્રમાણે જ્યાં જેમ પોતાને ફાવતું આવ્યું તેમ લખ્યું છે પણ સુત્ર વિરૂધ લખવાનો ભય મુદ્દલ ધારણ કર્યા નથી. વળી તે લખેછે કે ચારણમુનિઓને ચારિત્રમોહનીનો ઉદય છે તેથી તેઓને જવું પડયું છે” પણ રે મુઢ ! એતો પ્રત્યક્ષ છે કે તેમને તો તે કાર્યથી ઉલટી દર્શનશુદ્ધિ છે, પરંતુ ચારિત્રમોહનીનો ઉદય તો તમારા ઢંઢકોને છે એમ પ્રત્યક્ષ જણાઈ આવે છે. વળી તે લખેછે કે ચારણમુનિઓએ પોતાને સ્થાનકે - વીને કયાં ચૈત્ય વાંચાં છે તેનો ઉત્તર—સુત્રપાડમાં ચારણમુનિ માનજીરૂ એટલે અહીં આવે એમ કહ્યું છે તેનો ભાવાર્થ એવો છે કે જે ક્ષેત્રમાંથી ગયા હોય તે ક્ષેત્રમાં આવે, આવીને રૂને ગાડું વલ્ડ એટલે આ ક્ષેત્રનાં ચૈત્ય કે અસાશ્વતી જીન પ્રતિમા તેને વાંહે એમ કહ્યું છે.પરંતુ પોતાને ઉપાશ્રયે આવે એમ નથી કહ્યું. આ ભાખતમાં જેઠમલ કુયુક્તિ કરીને લખે છે કે ઉપાશ્રયમાં તો ચૈત્ય હોય નહિ માટે ત્યાં કયા ચૈત્ય વાંદ્યાંચ્યા કે વળ મુર્ખતા ભરેલું લખાણ છે. વળી ભગવતી સુત્રના પાઠે કરીને, અસાશ્વતી અને સાશ્વતી જીનપ્રતિમા સરખીજ છે અને તે બંનેમાં અંશમાત્ર પણ ફેર નથી, એમ સિદ્ધ થાયછે. જેોનિાવ લખેછે કે ચારણમુનિ તે કાર્ય કરી આવીને ચ્યાલોયા પડિમ્યા વિના કાળ કરે તો વિરાધક થાય એમ કહ્યું છે તે ચક્ષુદ્રીના વિષયના પ્રેર્યા થકા દ્વીપસમુદ્ર જેવા ગયા છે માટે સમજવું” આ લખાણ તદન મિથ્યા છે. કારણ કે તેને જે આલોયણા પ્રતિક્રમણા કરવી છે તે જિનવંદનાની કરવી નથી પરંતુ તેમાં થયેલા પ્રમાદની છે; જેમ સાધુ ગોચરી કરી આવીને આ Jain Educationa International For Personal and Private Use Only Page #99 -------------------------------------------------------------------------- ________________ જયાચારણુ વિદ્યાચારણે જનતિમા વાંદી છે તે વિષે ૮૫ જોવે છે તે ગોચરીને આલોવતા નથી, પરંતુ તેમાં પ્રમાદે કરીને લાગેલા દોષને આલોવે છે, તિમ ચારણમુનિઓને પણ લબ્ધિ ઉ પછવન તે પ્રમાદગતિ છે; વળી બીજું પ્રમાદનું સ્થાનક એ છે જે લબ્ધિના બળથી તારવેગની પરે શીધગતિએ ચાલ્યા જતાં રસ્તામાં તિર્થયાત્રા પ્રમુખ સાશ્વતાં અસાચતાં જીનમંદીર રહી જપ છે એ સંબંધી ચિતમાં ઘણો જ ખેદ ઉત્પન્ન થાય છે; આ પ્રમાણે તીરના વેગની પરે ગયાતિ પણ આલોયણ સ્થાનક કહીએ. વળી જેહાએ અરિહંતને શેત્ય કરાવવા માટે સુત્રપાઠ લખ્યો છે તેમાં ફેરફાં એ બે શબ્દનો અર્થ ધર્મદેવ સમાન જ્ઞાન વતની એમ કર્યો છે તે ખોટો કર્યો છે, કેમકે – . અર્થ–દેવરૂપ ત્ય એટલે જનપ્રતિમાની જેમ ગુવાર િક. સેવા કરું છું એ અર્થ ખસે છે. મુખે જેને અને તેના ઢકો આ બંને શબ્દને દ્વિતીયાવિભક્તિના વચન છે. એટલુંજ સમજ્યા છે, પરંતુ વ્યાકરણના જ્ઞાન વિના શુદ્ધ વિભક્તિ અને તેના અર્થનું ભાન ક્યાંથી થાય? ફકત પોતાની અસત્ય વાત સિદ્ધ કરવાને વાતે જ અર્થ ઠીક આવે તે લાગુ કરી દે એવો તિઓનો દુરાશય છે એવું આ બાબતથી પ્રત્યક્ષ ઠરે છે. ત્યારપછી સમવાયાંગ સૂત્રો ચિત્યક્ષ સંબંધી પાઠ નાખ્યો છે. તે આ ઠેકાણુ લાગુ પડતો નથી તેમજ તિ પાઠ નાંખવાનું પ્રયોજન પણ નથી પરંતુ ફક્ત ચોપડી મોટી કરવી અને અમે ઘણું સુત્રપાઠ નાંખ્યા છે એવું દેખાડી ભદ્રિક જીવને પોતાના ફંદમાં ફસાવવા એજ મુખ્ય હેતુ જણાય છે. વળી તે જગ્યાએ ચિત્યવક્ષ કહ્યા છે તે જ્ઞાનની નિશ્રાએ કહેલા નથી પરંતુ ચોતરાબંધ વૃક્ષનું નામજ ચૈત્યવૃક્ષ છે અને તે અમે આ અધિકારમાં જ પૂર્વે જણાવી ગયેલા છીએ. ભગવંત જે વૃક્ષ નીચે કેવળજ્ઞાન પામ્યા છે તે વૃક્ષ ચોતર સહીત હતા અને તેથી જ તેને ચિત્યક્ષ કહ્યા છે એમ સમજવું પણ ચિત્ય શબ્દનો અર્થ જ્ઞાન સમજવો નહીં. વળી તેને ટુંકો બત્રીશસ્ત્ર સિવાય બીજું કાંઈ માનતા નથી Jain Educationa International For Personal and Private Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ સમકિત સહ્યોદ્વાર. ત્યારે અર્થ કરો છો તે શા આધારથી કરો છો તે બતાવે. કારણ કે . તમામ કોષમાં અમારા કહેવા પ્રમાણે ચત્ય શબ્દના ત્રણ જ અર્થ કહેલા છે, પણ તમે ત્યાં શબ્દને અર્ધ સાધુ તથા જ્ઞાન વિગેરે કરો છો તે કેવળ સ્વકળ કલિપત છે અને તે ઉપરથી સ્પષ્ટ માલમ પડે છે કે નિકેવળ અસત્ય બોલી તથા અસત્ય પરૂપણું કરી બીચારા ભોળા લોકોને તમારા કુપંથમાં ફસાવો છો. ઈતિ૧૬ આણંદશ્રાવકે જીન પ્રતિમા વાંદી છે તે વિષે સોળમા પ્રશ્નોત્તરમાં આણદ શ્રાવકે જીન પ્રતિમા વાંદી નથી એમ કરાવવા માટે જેઠા કુમતિઓ ઉપાસકદશાંગસૂત્રનો પાઠ નાંખીને તેને અર્થ તમામ ફેરવી નાંખ્યો છે માટે તિજ સૂત્રપાઠ ખરા અર્થે સાથે આ નીચે લખ્યો છે. શ્રી ઉપાસક દશાંગે પ્રથમાધ્યયન યતઃ नो खलु मे भंते कप्पइ अब्ज पाइंचणं अन्न उथियावा अन्नउथ्थिय देवयाणिवा अनउथिए परिग्गहियाइं अरिहंत चेइयाइंवा वंदित्तएवा नम सित्तएवा पुबि अणालित्तेणं आलवित्तएवा संलवि त्तएवा तेसिंअसणंवा पाणंवा खाइमंवा साइमंवा दाउंवा अणुपदाउंवा नन्नथ्थरायाभिओगेणं गणाभिओ गेणं बलाभियोगेणं देवाभिउगेणं गुरूनिग्गहेणं वित्ति कंतारेणं कप्पइ मे समणे निग्गंथे फासुरसणिज्जेणं असणं पाणं खाइमं साइमेणं वथ्थ पडिग्गह कंबल पायपुछणेणं पाडिहारिय पीढ फलगसेज्जा संथराए णं उसह भेसज्जेणं पडिलाभेमाणस्स विहरित्तएइ Jain Educationa International For Personal and Private Use Only Page #101 -------------------------------------------------------------------------- ________________ આણંદ શ્રાવકે જીનપ્રતિમા વાંદી છે ત વિષે. तिकड एवं एयारूवं अभिग्गहं अभिगिएहइ. અર્થ હે ભગવન સુજને ન ક૨ે શું ન ક૨ે તે કહેછે. આજથી માંડીને અન્યતિથી, અન્યતિથીના દેવ હરીહરાદિક, અને થ્યન્યુતિથીએ ગ્રહ્યા અરિહંતના ચૈત્ય કે જીન પ્રતિમા ઍટલા પ્રત્યે વંદા કરવી, નમસ્કાર કરવો, ચ્યાગળથી વગર ખોલાવે ખોલાવવું, વારંવાર ખોલાવવું ચ્ચે સર્વ ન ક૨ે. વળી તેને અસણુ, પાણુ, ખાદિમ, અને સ્વાદિમ એ ચાર પ્રકારનો માહાર દેવો, વારંવાર દેવો ન ક૯૫; પણ એટલા કારણ વિના તે કહેછે. રાજાની આણુાએ, લોકના સમુદાયની આણુાએ, ખળવંતને આગ્રહે, ક્ષુદ્ર દેવતાની આાણાએ, ગુરૂ તે માતપિતા તથા કળા ચાર્ય વિગેરેના આગ્રહથી, અને આ વીકાના કારણથી એ છછીંડીએ પુર્વ કહ્યા તેમને વંદનાદી કરતા દોષ ન લાગે. એ ન ક૨ે તે કહ્યું. હવે ક૨ે તે કહેછે. સુજેને કલ્પે. જૈનશ્રમણ નિગ્રંથને કાસુ એટલે જીવ રહીત, અને અષણીય એટલે દોષ રહીત અસણુ, પાણુ, ખાદિમ, સ્વાદિમ, વસ્ત્ર, પાત્ર, કંબળ, રજોહરણુ, અને વાવરીને પાછા આપવા એવા ખાજોઢ, પાટલા, વસ્તિ, તણાદિક સંથારો તે તથા ઔષધ ભેષ જે કરી પડિલાભતા થકા વિચરવું. એમ કહીને એતદ્રુપ અભિગ્રહ લે, ઉપર લખેલા સુત્રપાઠના અર્થમાં જેઠો ટુંક લખેછે કે “ આણંદ શ્રાવકે ન કલ્પમાં અન્યતિથીએ ગ્રહણ કરેલા ચૈત્ય એ લે ભ્રષ્ટાચારી સાધુને વોસરાવ્યાછે પણ અન્ય તિથીએ ગ્રહુણ કરેલ જીનપ્રતિમા વોસરાવી નથી, કારણકે અન્યતિથીએ ગ્રહણ કરેલી પ્રતિમાને વોસરાવી હોત તો સ્વયમતે ગ્રહોત જીનપ્રતિમા વાંદવી રહી તે કલ્પેના પાડમાં કહેત.” તેનો ઉત્તર—રે યુદ્ધ કુંઢકો! કલ્પના પાઠમાં તો અરિહંતદેવ અને સાધુને વંદના નમસ્કાર કરવાનું પણ કહ્યું નથી,ફકત સાધુનજ માહાર દેવાનું કહ્યુંછે, ત્યારે તે પણ હું તેને વાંદવા યોગ્ય નહોતા ! પણ જ્યારે અન્યતિથીને ચંદ્રનાનો નિષેધ કર્યા ત્યારે સુનીને વંદના કરવી એમ ભાવાય નીકળેજ, તથા અન્યતિથીના દેવની પ્રતિમાને વંદનાનો નિષેધ કા Jain Educationa International ૧૭ For Personal and Private Use Only Page #102 -------------------------------------------------------------------------- ________________ રામકિત સોદ્ધાર. ત્યારે જનપ્રતિમાને વંદના કરવી એમ નિશ્ચય થાય છે. વળી એબડને આલા અન્યતિથીનો નિષેધ અને સ્વતિથીને વંદના વિગેરે કરવી એમ બેવડ આલા કહે છે. વળી જે મુની પતિધીએ ચહ્યા એટલે અન્યતિથીમાં ગયા તે મુનીને પતિથી જ કહીએ એટલે અન્યતિથીને વંદનાન કરૂ તિમાં તે આવી ગયું, ફરીથી કહેવાની કોઈ જરૂર નહોતી. વળી ચિત્ય શબ્દનો અર્થ સાધુ કરો છો તે નિકેવળ ખોટો છે. કારણકે શ્રીભગવતિસુત્રમાં અને સુર કુમારના દેવ સૌધર્મ દેવલોકે જાય છે ત્યારે એક અરિહંત, બીજું ચિત્ય એટલે જનપ્રતિમા અને ત્રીજું અણુગાર એટલે સાધુ એ ત્રણના સરણ કરે છે એમ કહ્યું છે ત્યતા नन्नथ्य अरिहंतेवा अरिहंत चेइयाणिवा भावी अप्पणो अणगारस्सवा णिस्साए उद्धंउप्पयंति जाव सो हम्मो कप्पो. - આ પાઠમાં ૧ અરિહંત ૨ ચૈત્ય અને ૩ આણગાર એ ત્રણ કહ્યા છે. જો ચિત્ય શબ્દનો અર્થ સાધુ હોય તે અણુગાર જુદા કેમ કહ્યા તે જરા ધ્યાન દઈને વિચારી જુઓ ! માટે ચિત્ય - બ્દને મુની એવો અર્થ કરો છો તે ખોટો છે. શ્રીઉપાશગદશાંગના પાઠન સત્ય અર્થ પુર્વાચાર્યો છે કે મહાધરધર કેવળી નહિ પણ કેવળી જેવા જ હતા, તિઓ કરી ગયેલા છે તે અગાઉ અમે લખી ગયા છીએ, પણ જે હીનયુની હો જેથી સાચો અર્થ તેને સુઝોજ નથી વળી ચિત્ય એવું સાધુનું નામ કહોછો તો જિદ્રવ્યાકરણ, હે મીકોડ, બીજા ભાષાની અંદર વપરાતાકો તથા સિદ્ધાંતો વિગેરે કોઈ પણ ગ્રંથમાં શેત્ય શબ્દનો અર્થ સાધુ છે નહિ, એ ધાતુ પણ કોઈ નથી કે જેથી ચેત્ય શબ્દ સાધુવાચક હોય, તો જેઠમલછએ એ અર્થ શા આધારથી કર્યો ? પણ તેથી શું! જેમ કોઈ કુંભાર અથવા હામ ઝવેરાતનું પારખુ કરી ઝવેરી જે ઝવેરાતના પરિક્ષક તેને જુડા કહે છે તેથી કાંઈ સમજુ પુરૂ તને ઝવેરો ક Jain Educationa International For Personal and Private Use Only Page #103 -------------------------------------------------------------------------- ________________ આણંદ શ્રાવકે જીનપ્રતિમા વાંદી છે તે વિષે. ૮૯ હેવાના નથી. તેમજ ડાહ્યા અને જ્ઞાની પુર્વાચાર્યોને કહેલો અર્થ અસત્ય ઠરાવીને અક્ષર જ્ઞાનથી પણ ભ્રષ્ટ એવા જેઠા મુઢમતિનો કરેલો અર્થ સમકિત દદી અને ખરેખરા તપાસ કરવાવાળા પુરૂષો સત્યમાનવાના નથી. માટે ભોળા લોકોને હૃદમાં નાંખવાને જેટલાં ફાંફાં માછો તિથી બીજું તે નહિ પણ અનંત સંસાર રઝળવાનું ફળ મળશે. | વળી અને કોને પુછીએ છીએ કે આનંદ શ્રાવકે અન્ય તિથીના દેવના ચાર નિતે પાને વંદના ત્યાગી છે કે ફકત ભાવનિલે ત્યાગે છે ? જે કહેશો કે અન્યતિથી દેવના ચારે નિપાની વંદના ત્યાગૈ છે તે અરિહંત દેવના ચારે નિપા વંદનીક ઠર્યા, અથવા કહેશે કે અન્યતિથીના દેવને ભાવનિક્ષેપોજ વાંદ ત્યાગ કર્યો છે તે તિના બીજા ત્રણ નિક્ષેપ એટલે અન્યતિથીના દેવની મુર્તિ વગેરે આનંદ આવકને વંદનીક ઠરશે, માટે વિચારી જોજો. નિજવ લખેછે કે જીનપ્રતિમાનો આકાર જુદી તરેહને છે માટે અન્યતિથી તેને પોતાના દેવ શી રીતે માને તો ઉત્તર– શ્રી પાર્શ્વનાથની પ્રતિમાને અન્યનીઓ બદ્રીનાથ કરીને માને છે. શાંતિનાથની પ્રતિમાને અન્ય દર્શની જગન્નાથ કરીને માને છે. કાંગડાના કિલામાં રીષદેવની પ્રતિમાને ભેરવ કર્ણને માન છે. વળી અગાઉના વખતની પ્રતિમા હોય છે કે કાળાનુસારે કોઈપણું કારણથી કોઈ ઠેકાણ ભંડારેલી હોય તે જગ્યા કોઈ અન્યની વિચાતી લે અને જ્યારે તે પ્રતિમા તેને તેમાંથી જેડછે ત્યારે પોતાના ઘરમાંથી પ્રતિમા નીકળી એટલે તે પોતાના જ દેવની એમ સમજી જેતે અન્યદની છતાં તે પ્રતિમાની પુજાઅર્ચા કરે છે અને પોતાના દેવ તરીકે માને છે. માટે જેડમલજી લખે છે કે અન્યદર્શની જનપ્રતિમાને પોતાના દેવ કરીને માની શકતા નથી તે તદન અસત્ય છે. પછી લખ્યું છે કે ચિત્યનો અર્થ પ્રતિમા કરશો તો તે પાઠમાં આણંદ શ્રાવકે કહ્યું કે અન્યતિથીને, અન્યતિથીના દેવને, અને અન્યતિથીએ ગ્રહણ કરેલી પ્રતિમાને વાંદુ નહિ, બોલાવું નહિ Jain Educationa International For Personal and Private Use Only Page #104 -------------------------------------------------------------------------- ________________ સમકિત સહાર. દાન દઉંનહીં કેમ મળશે. કારણ કે પ્રતિમાને બોલાવવું અને દાન દેવું એ શું? તેનો ઉત્તર–અરે દ્રઢીઆઓ સિદ્ધાંતની શૈલી એવી છે કે જેને જે સંભવતે તેને જોડીએ નહિ તે ઘણે ઠેકાણ અર્થને અનર્થ થઈ જાય. એટલે વંદના નમસ્કાર તિ અન્યર્તિથી સને - ડીએ, અને દાનાદિક અન્યતિથીનેજ જેડીએ પણ પ્રતિમાને ન જોડીએ. જેમ શ્રી પ્રશ્ન વ્યાકરણ સુત્રમાં ત્રીજું મહાવત આરાધવા નિમિત્ત આચાર્ય, ઉપાધ્યાય પ્રમુખનું વસ્ત્ર, પાત્ર, આહારાદિકે કરીને વૈયાવચ્ચ કરવાનું કહ્યું છે તે જેમ સર્વને સરખી રીતે નહિ પણ જેમ જને ઉચીત્ત હોય અને જેવો સંભવ હોય તેમ તિની વિયાવચ્ચ સમજવાની છે. તેમ આ પાઠમાં પણ બોલાવું નહીં, અજાદિક આપું નહિ તિ પાઠ અન્યતિથીના ગુરૂને જ વાતે છે. જે ત્રણ પાઠની અપેક્ષા માનશે તે શ્રી મહાવીરસવામીના સમયમાં અન્યતિથીના દેય હરિહર, બ્રહ્મા વિગર કોઈ સાક્ષાત નહોતા, તિ ઓની મુતિઓ જ હતી તે તમારા કહેલા અથે પ્રમાણે આનંદ શ્રા વકનું કહેવું કેમ મળશે તે વિચાર! કદાચિત એમ કહે કે કેટલીએક દેવીઓ અનાદિક લે છે તેની અપેક્ષાએ એ પાછે તો તે - ખોટું છે. કારણકે દેવીની પણ સ્થાપના એટલે મુર્તિની પાસે જ અને સાદિક ચડાવે છે, એમ કરતાં કદાચ સાક્ષાત દેવી દેવતાને કોઈ ટક શ્રાવક શ્રાવિકા અથવા જેઠા વિગેરે ઢેઢકના માબાપ અજાદિક ચડાવ્યું હોય અથવા સાક્ષાત બોલાવ્યા હોય તે બતાવે ! વળી જેઢિમતિ લખે છે કે જીનપ્રતિમાને અન્યમતિઓ છે તાના મંદિરમાં સ્થાપી તેને તેથી જનપ્રતિમાનું શું બગડી ગયું કે જેથી તમે તેને માનવા યોગ્ય કહેતા નથી તેનો ઉત્તર – કોઈ ઢંઢણી અથવા ઢકની મિટી અથવા તે દુકના સાધુ કોઈ મદિરામાંસ ખાનારી, કુશળ સેવનારી વિયાને ઘરે અથવા તો માંસ વિગેરે વેચવાવાળા કસાઈને ઘરે જઈને રહે તે તમે ટુંકો તેને જઇને વંદણું કરશે અથવા ન્યાતમાં લ્યો કે નહિ? જે કહેશો કે ન વાંદી અને ન્યાતમાં ન લઈએ તો તેવી જ રીતે પ્રતિમા પુર્વકત સ્વરૂપવાળી વાંદવા યોગ્ય નથી. જેઠા મુદ્દે આપ્રશ્નમાં ચંડાળને ઘરે બેઠો હોય તે વખતનું દુ Jain Educationa International For Personal and Private Use Only Page #105 -------------------------------------------------------------------------- ________________ આણંદ શ્રવાકે જનપ્રતિમા વાંદી છ ત વિષે. ૧ ષ્ટાંત દીયુંછે તે ખોટુંછે. કારણ કે કાર્ય વિશેષ એમ બંને તે જુદી વાતછે પણ તમારો ઢકનો પિતા ચંડાળના ઘરમાં જઈને વટલ અર્થાત ત્યાંજ રહે તો તેને તમે ન્યાતમાં લ્યો અને જમવા ખાવાનો વહેવાર રાખો કે નહિ? ળે ન રાખો તો તેવીજ રીતે ઉપર લેખેલી ખામતમાં સમજવું. વળી તેણુ લખ્યું કે તમારા સાધુ અન્યુતિથીના મઢમાં ઉતયા હોય તો તે તમારા ગુરૂ ખરા કે નહિ ? તેનો ઉત્તર રે ! સુખો ! આવા દૃષ્ટાંત લખીને ભોળા કિજીવોને સાવવાનું શામાટે કરોછો ? અન્યતિથીના આશ્રમમાં ઉતરવાથી તે સાધુ વૃંદનીક મટી જતા નથી, કારણ કે તે સ્વેચ્છાએ ત્યાં ઉતરેલાછે અને સ્વેચ્છાએ ત્યાંથી વિહાર કરે અને તે સાધુને તે અન્યદાનીઓએ પોતાના ગુરૂ કરીને માનેલા નથી, તેમજ અન્ય તિથીઓએ ગ્રહણ કરેલી પ્રતિમામાંથી પ્રતિભાપણું જતું નથી પણ તે સ્થળે તે વંદન પુજન યોગ્ય નથી એમ સમજવું. વળી લખ્યુંછે કે દ્રવ્યલીંગી, પાસથ્થા, વેષધારી નિાવ પ્રમુખંને કયા ખોલમાં આણંદ ોસાવ્યાછે ? તેનો ઉત્તર—સાધુ દિક્ષા લેછે ત્યારે ‘કરેમિભતે’ કહેછે અને પંચમહાવૃત ઉચરેછે તેને પણ પાસથ્થા, વેષધારી નિશવ પ્રમુખને વૃંદન નમસ્કારનો ત્યાગ હોવો જોઇએ. તો પંચમહાવ્રુત લેતી વખતે તેણે તેનો ત્યાગ કયા ખોલમાં કર્યાછે તે બતાવો પણ મુખા! સમકિતટી શ્રાવકોને જીનાજ્ઞાથી બહાર એવા પાસથ્થા વેષધારી નિત પ્રમુખને વૃંદા નમસ્કાર કરવાનો ત્યાગતો છજતો તે ખાખત પાઠમાં કહી નથી તેમાં શો વિરોધછે. પ્રશ્નને અંતે લખ્યુંછે કે “આણુંદ શ્રાયેકે અરિહંતના ચૈત્ય તથા પ્રતિમાને વાંદી હોય તો બતાવો તેનો ઉત્તર-એક તો પુર્વોક્ત પાથીજ તેણે અરિહંતની પ્રતિમાને વાંદી પુછ્યું, એમ નિર્ણય થાયછે. વળી શ્રી સમવાયાંગ સુત્રમાં સર્વ સુત્રોની હુંડીછે તેમાં શ્રી ઉપાશગ દશાંગની હુંડીમાં કહ્યુંછે કે— सोकेंतं उवासगदसाउ उवासगदसासूणं उवासया Jain Educationa International For Personal and Private Use Only Page #106 -------------------------------------------------------------------------- ________________ સમકિત સાર. ण नगराइं उज्जाणाइं चेइआई वणमंडाइं राया . अम्मासमो धम्मायरिया. અર્થ–ઉપાશગ દશાંગ તે શું કહીએ? ઉત્તર–ઉપાશગ દશાંગને વિષે શ્રાવકોના નગર, ઉદ્યાન, ગાઉં_ચત્યાની એટલે દહેરાં, વનખંડ, રાજા, માતપિતા તથા ધર્માચાર્ય કહીશું. આ ઉપરથી સમજવું કે આણંદ પ્રમુખ દશ ભાવકોના ઘરમાં જનમંદિર હતાં અને તેમણે જીનમંદિર કરાવેલાં પણ હતાં, અને તેઓ પુજા ચંદણું પ્રમુખ કરતા. યદ્યપિ ઉપાશગદશાંગમાં તે પાઠ દેખાતું નથી કારણ કે પુર્વાચાર્યોએ સુત્રો સંક્ષેપી નાંખ્યા છે તે પણ સમયવાયાંગજીમાં તિ વાત પ્રત્યક્ષ છે. માટે ધ્યાન દઈને શુદ્ધ અંત:ક રણથી તપાસ કરશે તે માલમ પડશે કે આનંદ પ્રમુખ અનેક શ્રાવકોએ જનપ્રતિમા પુછે છે તે વાત ખરી છે. ઈતિ. ૧૭ અંબડ શ્રાવકે પ્રતિમા વાંદી છે તે વિષે. ૧૭ મા પ્રશ્નોત્તરમાં ડાનિશ અંબડ તાપસના અધિકારનો પાઠ આણંદ શ્રાવકના પાઠની સરખો કરાવ્યો છે તે અસત્ય છે. માટે શ્રીઉવાઈ સુત્રમાંથી તે પાઠ અર્થ સાથે આ ઠેકાણે લખ્યો છે. યતઃ अंबडस्सणं परिवायस्स नोकप्पइ अनउथिएवा अन्नउथिय देवयाइंवा अन्नउथिय परिग्गहियाई अरिहंत चेइआइंवा वंदित्तएवा नमंसित्तएवा ननथ अरिहंतेवा अरिहंत चेइयाणिवा. - અર્થ—અંબડ પરિવાજને ન ક અન્યતિથી પ્રત્યે, અન્ય તિથીના દેવ પ્રત્યે, અને અન્ય તીથીએ રહ્યા એવા અરિહંતના ચૈત્ય તિ જન પ્રતિમા પ્રત્યે વંદના વવના કરવી નમસ્કાર કરવા, * એ વિના અરિહને અરિહંતની પ્રતિમા એટલે એ મને નમઃ સ્કાર કરો કલ્પે. Jain Educationa International For Personal and Private Use Only Page #107 -------------------------------------------------------------------------- ________________ અંબડ શ્રાવકે પ્રતિમા વાંદો છે તે વિષે આ પાઠને આણંદના પાઠની સરખે કરાવે છે પણ આણંદ - ગ્રહસ્થ છે અને અંબડ સન્યાશી એટલે પરિવાજાક છે માટે તે બંનેનો પાઠ સરખો હોય નહિ. વળી આણંદન પાઠ અમે આગળ લખી ગયા છીએ તેની સાથે આ પાઠને સરખાવી જોતાં જણાશે કે આણંદના પાઠમાં અન્ય દર્શનને અસણ, પાણ, ખાદીમ, સ્વાદમ દેવું નહિ, વારંવાર દેવું નહિ, વગર બોલાવે બોલાવવું નહિ, વારંવાર બોલાવવું નહિ એ પાઠ છે અને આમાં તિ પાઠ નથી. કારણ કે અબડ પરિવાજ છે અને અન્ય તિથીઓ અબડને ગુરૂ તરીકે માને છે તેથી તેનાથી અન્ય દર્શનીને બોલાવવા વગેરેનો ત્યાગ બની શકે નહિ. વળી આણંદના પાઠમાં શ્રમણ નથને અનાદિક આપવાનો પાઠ છેતિ આ પાઠમાં બીલકુલ નથી કારણ કે અંબડ પરિવાજનક છે તે પર વહે ભિક્ષાવતિ તરીકે જમે છે તો તે આસન પાન, સ્વાદમ, ખાદીમ વિગેરે શમણુનિ થને ક્યાંથી આપે? વળી આણંદના પાઠમાં કોને વંદના નમસ્કાર કરું તે પાઠ મુદલ નથી અને આમાં અરિહંતને અને અરિહંતની પ્રતિમાને વંદન નમસ્કાર કરવાનો પાઠ છે. આટલો બધો ફેર છતાં જેઠમલછતિ બંને પાઠ સરખા કરાવે છે તે મિથ્યાત્વનો ઉદય છે. વળી અહીં આ ચિત્ય શબ્દનો અર્થ મૂર્ખ જેઠાએ સાધુ એ કર્યો છે પણ તે ખોટો છે તે દષ્ટાંત સાથે અમે આણંદના પ્રશ્નમાં બતાવી ગયા છીએ. વળી જેઠો મુઢમતિ લખે છે કે આ પાઠમાં ચેત્ય એટલે પ્રતિમા લેશે તે ગુરૂને વાંદવાનો પાઠ ક્યાં છે તિ બતાવો” તેને ઉત્તર–અન્ય તિથીના ગુરૂનો જ્યારે ત્યાગ કર્યો ત્યારે જેને મતના સાધુ વંદવા યોગ્ય રહ્યા એમ અર્થોપત્તિએજ સિદ્ધ થાય છે. જેમ કોઈ શ્રાવકે રાત્રી ભોજનનો ત્યાગ કર્યો તેને દિવસે ભોજન કરવું રહ્યું કે નહિ ? વળી કોઈ યોગીઓ વસ્તીમાં રહેવાને ત્યાગ કર્યો -- તે તેને વનમાં રહેવું રહ્યું કે નહિ? વળી કોઈ સમકતદરી પુરૂ છનાણાના ઉત્થાપક જાણીને દંઢકોનો ત્યાગ કર્યો તો તેને જનારા પ્રમાણે વર્તનાર સુસાધુ વંદન યોગ્ય રહ્યા કે નહિ? એ દષ્ટાંતો Jain Educationa International For Personal and Private Use Only Page #108 -------------------------------------------------------------------------- ________________ ૯૪ સમકિત સદાર. મુજબ અંબા અન્ય દર્શનીના ગુરૂને ત્યાગ કર્યો ત્યારે જેના દર્શનના ગુરૂતો વાંદવા યોગ્ય રહ્યા છે. માટે એવા કુતકો કરવા તે ફોગટ છે.. વળી જે મુઢ લખે છે કે “અંબડ સાધુને વાંદે છે તે અસત્ય છે. છે કે અંબડ શુદ્ધશ્રદ્ધાવાન શ્રાવક હોવાથી જૈન મતના સાધુને તે વંદન યોગ્ય કહે છે તે પણ પોતે પરિવ્રાજકને આચાર્ય છે, પોતાને વિશ તાપસનો છે, અને અન્યમતિઓ તેને ગુર બુદ્ધિએ પુજે છે તેથી તે સાધુને વંદના, ખમાસણ પૂર્વક કરતો નહિ. - ત્યાર પછી જે લખે છે કે અંડ સાધુને અનાદિક આપે છે તે પણ અસત્ય છે કારણ કે તેના પાઠમાંજ તે વાત લખી નથી. વળી પોતે પારકે ઘેર જમે છે તે સાધુને અનાદિક ક્યાંથી આપે! જેમ હૃહકો છનાસાના ઉત્થાપક હોવાથી ભવ સમુદ્રમાં બુડનાર છે તો તે બીજાને કેમ તારી શકે? એ દષ્ટાંતે સમજવું. વળી જે લખે છે કે અબડને બાર વત સુત્રપાઇ કહ્યાછે” તિ પણું અસત્ય છે. જેમ આણંદનબાર વૃત્ત કહ્યા છે તે પ્રમાણે સુત્રમાં અબડને કોઈ જગ્યાએ કહ્યું નથી, ન કહ્યા હોય તે સુત્ર શાખ - બતાવો. પ્રશ્નને અંતે જે જેના દર્શનીઓને મિથ્યાત્વ મોહની કમને ઉદય લખે છે તે તેને પોતાને જ છે અને તેથી તેણે ઉપર બતાવ્યા પ્રમાણે અસત્ય લખ્યું છે એમ સિદ્ધ થાય છે. જેમ એક પુરુષ છે. જ ઉતાવળો શીઘપણે ઘીની ખરીદી કરવા જતો હતો તેને તવા લાગી તેવામાં રસ્તામાં કોઈ બાઈ પાસે તેણે પાછું દીઠું એટલે તે બોલ્યો કે બધી પાર છે કે તેને પીવું હતું તેને પાણી પણ અંતકરણુમાં ઘી થી થઈ રહેલું તેથી તે બોલાઈ ગયું છે; એમજ જેઠા સુમતિને પોતાને જ મિથ્યાત્વ મોહનીનો ઉદય થયેલો તેથી તેણે લખી દીધું છે એમ નક્કી સમજવું. ઈતિ. આવી. ૧૮ સત્ર ક્ષેત્રે ધન વાવવું કહયું છે તે વિષે. અઢારમા પ્રશ્નોત્તરમાં જે કુમતિ લખે છે કે સાવક્ષેત્ર સુત્રમાં Jain Educationa International For Personal and Private Use Only Page #109 -------------------------------------------------------------------------- ________________ સાવ ને ધન વાવર કહે છે તે વિષે કપ કોઈ ઠેકાણે કહ્યા નથી–તેને ઉત્તર–શી ભરપચ્ચખાણું નામ પાયજાના મુલ પાઠમાં ૧ જીબીંબ ૨ જીનભુવન ૩ શાસ્ત્ર ૪ સાધુ ૫ સાધવી શ્રાવક ૭ શ્રાવિકા એ સાત તેત્ર કહ્યાં છે તે શું હુંકો જાણતા નથી ? કદાચ તમે કહેશો કે અમે તે સુત્ર માનતા નથી તો નંદીસુત્ર કેમ માને છે? કારણ કે શ્રી નંદીસુત્રમાં સર્વ સુત્રના નામ કહ્યાં છે ત્યાં ભરપચ્ચખાણું પન્નાનું નામ પણ છે. માટે તેમાં કહેલા સાત્ર ગહ ધન વાપરવું તિજ ફળદાયક છે. - જેઠો લખે છે કે આણંદાદિક શાવકે વત આરાધ્યા, પડિમા આદરી, સંયરા કોધા ત સ સુત્રોમાં કહ્યું છે પણ કેટલું દ્રવ્ય વાપર્યું અને કયા ક્ષેત્રે વાપર્યું તે કહ્યું નથી તેને ઉત્તર -રે મુખ તે સુત્રમાં જેટલી વાતની પ્રસંગે જરૂર હતી તેટલી કહી છે અને બીજી કહી નથી. જો તમે ન કહેલી તમામ વાતોનો નીરાદર કરતા હો તો આણંદાદિક દશ શ્રાવકોએ કયા મુનીને દાન દીધું કયા મુનીને તેડવા ગયા, ક્યા મુનીને વળાવવા ગયા, કેવી રીતે પડિકમણું કર્યું વિરે ઘણી વાતો જે કે શ્રાવકોને માટે સંભવીત ગણાય તેવી કહી નથી તો તેમણે શું તે નથી કર્યું કર્યું છે જ. તમાજ દ્રવ્ય વાપરવા સંબંધી વાત પણ તિમાં નથી કહી પરંતુ કરીતો છે જ, વળી અમે છીએ છીએ કે આણાદિ શ્રાવકોએ કેટલા ઉપાશ્રય કરાવ્યા તે વાત સુત્રોમાં કહી નથી છતાં તમે ઢકો ઉપાશ્રય કરા છો તે શા આધારથી કરાવે બતાવો વળી લખે છે કે આણંદાદિક શ્રાવકોએ સંઘ કાઢયા, તિર્થ યાત્રા કીધી, દહેરાં કરાવ્યાં, પ્રતિમા પ્રતિષ્ઠી વિગેરે વાત સુત્રમાં હોય તે બતાવે તેને ઉત્તર- આણંદાદિ શ્રાવકોના જનમંદિરને અધિકાર શ્રી સમવાયાંગજીમાં કહ્યો છે. આવશ્યક સુત્રમાં તથા યોગ શાસ્ત્રમાં શ્રેણીકરાજાના કરાવેલા છને મંદિરને અધિકાર ચાલેલો છે. વિષ્ણુર શ્રાવકે મલ્લીનાથજીનું દહેરૂ બંધાવ્યું તે અધિકાર શ્રી આવશ્યક સૂત્રમાં કહ્યો છે; તથા તિજ સુત્રમાં ભરત મહારાજે શ્રી અષ્ટાપદ પર્વત ઉપર ચોવીશ છબીંબ સ્થાપ્યા અધિકાર છે. એ વિગેરે અનેક જગ્યાએ સુત્રમાં કહ્યા છતાં જેમ Jain Educationa International For Personal and Private Use Only Page #110 -------------------------------------------------------------------------- ________________ સમકિત સહારે. નેત્ર વિનાને માણસ કાંઈ પણ જોઈ શકતો નથી તેમ જ્ઞાનરૂપી - ચક્ષુ વિનાને જેઠો અને તેના ટકો પણું આ વાત સુત્રની અંદર દેખતા નથી. વળી તેણે યુક્તિઓ કરીને સાત ક્ષેત્ર ઉથાપ્યા છે તેનો અનુક્રમે ઉત્તર–૧-૨ ક્ષેત્ર છબીબ તથા જીના ભુવનતે બાબતમાં જેઠા મૂઢમતિએ લખ્યું છે કે બહેરા, પ્રતિભાતો આગળ હતા જ નહિ અને જે હતા એમ કહેશે તો કોણે કરાવ્યા વિગરેનો અને ધિકાર સુત્રમાં દેખાડો આ પ્રશ્નનો ઉત્તર અમે ઉપર લખ્યો છે અને તેથી તે અને ક્ષેત્ર સિદ્ધ થાય છે. ૩ નું ત્રિશાસ્ત્ર—આ બાબતમાં જેઠો લખે છે કે પુસ્તક તે મહાવીર સ્વામીની પછી (૮૦) વ લખાણ છે, અગાઉત પુસ્તકો નહોતા માટે તે અર્થે દ્રવ્ય કાઢવાનું શું કારણ? -- ઉત્તર–આ બાબતનું નિરાકરણ અગાઉ અમે જણાવી ગયા છીએ. વળી શ્રી અનુયોગદ્વાર સુત્રમાં કહ્યું છે કે વિમુગંપાય પુરથયાં અ– દ્રવ્યશ્રત છે જે પાના પુસ્તકમાં લખાયેલ છે અને તે ઉપરથી સુત્રકારના સમયમાં પુસ્તક લખેલા હતા એમ સિદ્ધ થાય છે. વળી તમારા કહેવા પ્રમાણિત સમયમાં મુદલ પુસ્તકો લખાયેલા હતા જ નહીં તે શ્રી રખભદેવસ્વામીની બતાવેલી અને હાર લિપીનો વિચછેદ થયો હતો એમ ઠરશે તો તે તદન જુઠું છે. વળી જે અક્ષરજ્ઞાનતિ સમયમાં હોય જ નહિ તો લિકિક વહેવાર પણ કેમ ચાલે? કો. આ ઉપરથી સમજો કે તિ વખતમાં પુસ્તકો હતા, ફકત સુત્રોજ લખાયેલા નહોતા, અને તે દેવઢઢી ગણું ક્ષમા શમણે લખ્યા છે. પણ પુસ્તકો (૯૮૦) વર્ષ લખાણુ તિ વાત તમારા જેઠમલજી લખે છે તે શા આધારથી લખે છે? કારણ કે તમારા માનેલા ૩૨ સુત્રોમાં તે વાત જ નહિ ૪-૫ નું ક્ષેત્ર સાધુ અને સાધવી. તે બાબતમાં જે મુમતિ લખે છે કે “સાધુને અર્થ દ્રવ્ય કાઢીને તેને આહાર, ઉપાધી, ઉપાશ્રય કરાવે તો તે સાધુને કશે નહિ ત્યારે તે માટે દ્રવ્ય શું કામ Jain Educationa International For Personal and Private Use Only Page #111 -------------------------------------------------------------------------- ________________ સાત્ર ક્ષેત્રે ધન વાવરવું કહ્યુકે તે વિષે કાઢવું. આ ખાગત ઉપર શ્રી દશવૈકાલિક, આચારંગ, નિૌથ વિ. ગેરે સુત્રોની શાખ દીધીછે.” તેનો ઉત્તર—સાધુ, સાધવીને અથ કરે આહાર, ઉપધી, ઉપાશ્રય પ્રમુખ તેને કલ્પતું નથી તે વાત અમે પણ માન્યજ કરીએ છીએ, સાધુ પોતાને નિમિત્તે કરેલું લેતા નથી, અને સુજ્ઞ શ્રાવકો આપતા પણ નથી. પરંતુ શ્રાવકો પોતાની શુભ કમાણીના દ્રવ્યમાંથી સાધુ સાધવીને આહાર, ઉપર્ધી, વસ્ત્ર પાત્ર પ્રમુખે પ્રતિજ્ઞાભછે, પણ સાધુ સાધીને નિમિતે કાઢેલા ટૂજ્યમાંથી પ્રતિજ્ઞાભતા નથી અને સાધુ લેતા પણ નથી. તે ખ ક્ષેત્રને અરે કાઢેલું દ્રવ્ય તો કોઇ મુનીને મહાભારત વ્યાધી આવી પડયો હોય તેના નિવારણાર્થે કોઈ વૈદ પ્રમુખને દેવું પડે, અથવા તો કોઈ સાધુ નિર્વાણુ પામ્યા હોય તે નિમિતે દ્રવ્ય વાપરવું પડે વિગેરે અનેક કાર્યામાં વપરાયછે. તેવા કામની અંદર પણ શ્રાવકો જે શ્રીમંત હોયછે તો તે પોતાની પાસેથીજ ખચેછે, પરંતુ કોઈ ગામમાં શિવિનાના નિયંત શ્રાવકો વસતા હોય અને ત્યાં તેનું કાર્ય આવી પડે તો તેમાંથી વપરાયછે. ૬-૭ નું ક્ષેત્ર શ્રાવક અને શ્રાવિકા તે માબતમાં જેડો લખેછે કે “ પુન્યવંત હોય તે ખરાતનું દાન લે નહીં” પણ મુઢ ! સઘળા જીવો સરખા પુણ્યવંત હોતા નથી. કોઇ ગરીબ કંગાળ પણ હોયછે, કે જેને ખાવા પીવાના પણુ સાંસા પડેછે, તો તેવા ગરીબ ધમીઓને દ્રવ્ય આપીને સહાય કરવી, તેને આવીકામાં ઉ. પ્રસ્થંભ દેવો તે દ્રવ્યવાન શ્રીમંત શ્રાવકોની ફરજછે. તે પ્રમાણ - વાન ગ્રહસ્થો સ્વધમીને સહાય કરેછે, અને જો પોતામાં શક્તિ ન હોય તો તે બે ક્ષેત્ર નિમિત્તે કાઢેલા દ્રવ્યમાંથી સહાય કરેછે, તે વાત શ્રી ઉત્તરાધ્યયનમાં ૨૮ મે અધ્યયને કહીછે. વળી જેટો લખેછે કે શ્રાવક દીન અનાથને અંતરાય પાડે નહિ તે ખરૂંછે પણ ઉપર પ્રમાણે વિચારીને જોશો તો જણાશે કે તેથી કાંઈ દીન થ્યનાથને અંતરાય પડતો નથી. અને એવી રીતે શ્રાવકોને આપેલું દ્રવ્ય ખેરાતનું કહેવાતું નથી, ઉપરના લખાણથી શાસ્ત્રોમાં સાત ક્ષેત્ર કહ્યાંછે, તેમાં દ્રવ્ય Jain Educationa International For Personal and Private Use Only Page #112 -------------------------------------------------------------------------- ________________ સમકિત સભ્યોહાર, વાપરવાથી સારા ફળની પ્રાપ્તી થાયછે, અને સુ શ્રાવકોનું દ્રવ્ય ત » ક્ષેત્રોમાં વપરાતું આવ્યુંછે અને વપરાયછે એમ સિદ્ધ થાયછે. આ પ્રસંગમાં જેઠા ટુંકે શ્રી દશવૈકાલિકની નીચે લખેલી ગાથા લખીછે. पिंड सिज्जचवथ्थंच, चउथं पायमेवय ॥ अकप्पियं नइ छेज्जा, पडिगाहिंचकप्पियं ॥४८॥ આ શ્લોકનો અર્થ પ્રગટપણ એટલોજછે કે ચ્યાહાર, સજ્યા, વસ્ત્ર અને પાત્ર અકલ્પનિક ન લેવું; અને કલ્પનિક લેવું.” તોપણુ જેઠા રુંઢકે ડાંડો અકલ્પનિક ઠરાવવા માટે મ્મા શ્લોકના અર્થમાં ડાંડો એ શબ્દ લખી દીધોછે. જો કે તેના લખાણમાં પણ ડાંડો અકલ્પનિકછે અમ જેવો સિદ્ધ કરી શકયો નથી તોપણ સાધુને ડાંડો રાખવાનું સુત્રમાં કહ્યુંછે તે લખીએ છીએ. શ્રો ભગવતી સુત્રમાં વિધિવાદે ડાંડો રાખવો કહ્યોછે અન એ પાઠ પ્રથમ પ્રશ્નોત્તરમાં લખ્યો છે. શ્રી ઓધનિયુક્તી સુત્રમાં ડાંડાની શુદ્ધતા નિમિત્તે ત્રણ ગાથાઓ કહેલીછે. વળી શ્રી દશવૈકાલિક સુત્રમાં પણ વિધિવાદે ફંડ મા'' આ શબ્દ કરીને ડાંડો ડિ લેહવો કહ્યાંછે. et આ પ્રમાણે સુત્રોમાં કહ્યા છતાં અજ્ઞાની ઢુંઢકો કાંઈ પણ સમજ્યા વગર તદ્ન ચ્યસત્ય રીતે તે ખામતનું ખંડન કરેછે ( અગર જો કે થઈ શકતું તો નથી.) તે તેઓની મુર્ખાઈની નિશાનીછે. પ્રશ્નને અંતે જેડા દંઢકે “સાત ક્ષેત્રે દ્રવ્ય વપરાવોછો તેથી ચોટાના ચોર થાઓછો” એવું મહામિથ્યાત્વના ઉદયથી લખ્યુંછે પણ તેનું તે લખવું ઉપરના ષ્ટાંતોથી અસત્યછે તેવું સિદ્ધ થયુંછે, કારણ કે સુત્રોમાં સાત ક્ષેત્રે દ્રવ્ય વાપરવું કહ્યુંછે, ને તે પ્રમાણ પ્રસિદ્ધ રીતે શ્રાવકો દ્રવ્ય વાપરેછે, તેથી તેઓ પુન્ય ખાંધ એ ટલુંજ નહિ પણ ઘણી પ્રશંસાને પાત્ર થાયછે, એ વાત કાંઇ છાની Jain Educationa International For Personal and Private Use Only Page #113 -------------------------------------------------------------------------- ________________ દ્રોપદીએ જનપ્રતિમા પુછે છે તે વિષે નથી. પરંતુ ખરી રીતે તપાસ કરતાં ચાટાના ચોરને ઢંઢકો છે, કા-રણકે સુત્રોમાં કહેલી તમામ વાત ઉથાપે છે. સુત્રો ઉથાપે છે, અર્થ ફેરવે છે. શાસ્ત્રોક્ત વિષ ન રાખતાં વિપરીત વિશે ફરે છે, વિગેરે તને મામ બાબતો ધ્યાનમાં લઈને તપાસી લેતા ઢંઢકો ચિટાના ચોરે છે એટલું જ નહિ પણ તેઓ શાસનના અધિપતિ શ્રી છનરાજના પણ ચોર છે અને તેથી તેમને નિશ્ચયે રાજ્યદંડ (અનંત સંસાર) પ્રાપ્ત થવાનો છે. ઈતિ. ૧૯ દ્રૌપદીએ જનપ્રતિમા પૂછે તે વિષે. ૧૯મા પ્રશ્નોત્તરમાં ટ્રિપદીએ જનપ્રતિમા પુછે છે તેને સર્વ રીતે નિષેધ કરવાને જે કુમતિએ ઘણું કુતર્ક કર્યો છે પરંતુ તિ સવે ખોટા છે માટે તેના અનુક્રમ પ્રમાણે પ્રત્યુત્તર લખ્યા છે. શ્રી શાતા સુત્રમાં પદીએ જનમંદિરમાં જઈને જનપ્રતિમાની સત્તરભેદી પુજા કરી, નમુગ્ધ કહ્યું એવા પ્રત્યક્ષ પાડે છે. ત્યતા तएणं सा दोवइ रायवरकन्ना जेणेव मन्जणघरे तेणेव उवागच्छइ मज्जणघरं अणुप्पवेसइ न्हाया कयबलीकम्मा कयकोउअ मंगल पायच्छित्ता सुद्ध पावेसाई वथ्थाई परिहियाई मज्जणघराउ पडिणि खमइ जेणेव जिणधरे तेणेव उवागच्छह जिणघरं अणुपविसई पविसइत्ता आलोए जिणपडिमाणं पणाम करेइ लोमहथ्थयं परामुसइ एवं जहा सुरियाभो जि ण पडिमाउ अच्चेइ तहेब भाणियव्वं जाव धुवं डहइ धुवं डहइत्ता वामं जाणु अंचेइ अंचेइत्ता दा Jain Educationa International For Personal and Private Use Only Page #114 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ સમિતિ સોદ્ધાર हिण जाणु धरणितलं सि निहटु तिखुत्तो मुट्ठाणं धरणितलं सि निवेसेइ सिनिवेसेइत्ता इसिं पञ्चुण मइ करयल जाव क एवं'वयासि नमोथुणं अरिहंताणं भगवंताणं जावसंपत्ताणं वंदइ नमसइ जिणघराउ पडिणिखमइ.. અર્થ તારે તે પદો રજવર કન્યા જ્યાં સ્નાન મજ્જન કરવાનું ઘર છે ત્યાં આવે, મજણુ ઘરમાં પસ, સ્નાન કરીને કર્યું છે બળી કર્મ એટલે પુજાનું કાર્ય અર્થાત્ ઘર દેરાસરમાં પૂજા કરીને કેતુક તે તિલકાદિક મંગળ તે દધી દ્રોવ અક્ષતાદિક તેજ પ્રાય શ્ચિત એટલે દુરસ્વમાદિકના વાતક કર્યા છે જેણે શુદ્ધને ઉજવલ મટે જનમંદિરે જવા યોગ્ય એવા વસ્ત્ર પહેરીને મજણું ઘરમાંથી નીકળે, જ્યાં જનાર છે ત્યાં આવે છઘરમાં પિસે, પેસીને દીઠે કે જનપ્રતિમાને પ્રણામ કરે. પછી મોર પીંછી લે, લઈને જેમ સુર્યદેવતા જનપ્રતિમાને પુજે તેમ સઘળ વિધિ જાણવો તે અધિકાર સુભને યાવત્ ધુપ દહે ત્યાં લગી કહેવો તે ધુપ દહીને ડાબો ઢીંચણ ઉંચો રે, જમણે ઢીંચણ ધરતએ થોપે, થાપીને ત્રણ વાર મતક પૃથ્વી તળ પ્રત્યે સ્થાપે, થાપીને લગારેક નીચી નમે, હર જેડી, દશનખ ભેળા કરી મસ્તકે અંજલી કરીને એમ કહે. નમસ્કાર થાઓ અરિહંત ભગવંત પ્રત્યે યાવત્ સિદ્ધિગતિ પ્રત્યે પામ્યા છો. અહિંઆ યાવત શબ્દ શકતવ સંપુર્ણ થશે કહેવો. પછી વંદના કરી નમસ્કાર કરી છનગ્રહમાંથી નીકળે પુક્ત પ્રકારે સુત્રમાં કહ્યું છે તે પણ કો મિથ્યા છી, જનપ્રતિમાની પૂળ માનતા નથી તે મિથ્યાત્વને ઉદય છે. આદ્યમાં તે કુમતિ લખે છે કે કોઈએ વિતરાગની પ્રતિમા પૂછ નથી અને કોઈ નગરમાં જનચૈત્ય કહ્યા નથી તિને ઉત્તર શ્રી ઉન્નાઈ સુગમાં ચંપાનગરી વદુર મરિહંત વેરૂગારું Jain Educationa International For Personal and Private Use Only Page #115 -------------------------------------------------------------------------- ________________ દ્રૌપદીએ જનપ્રતિમા પુછે તે વિશે ૧૦૧ એટલે ઘણું અરિહંતના ચૈત્ય છે એમ કહ્યું છે. અને બીજી બધી નગરીના વર્ણનમાં ચંપાનગરીની ભલામણું સુત્રકારે દીધેલી છે તે તિથી સર્વે નગરીઓમાં પળેપળે ચંપાનગરીની પિડે જનમંદિર હતા એમ નિર્ણય થાય છે. વળી આણંદ, કામદેવ, શંખ, પુષ્કળી પ્રમુખ શ્રાવકોએ તથા એક મહાબળ પ્રમુખ રાજાઓએ પુજા કર્યાને અધિકાર સુત્રોમાં ઘણી જગ્યાએ છે. માટે જે જે જગ્યાએ પુજા કર્યાનો અધિકાર છે તે તે જગ્યાએ જીનમંદિર તો છે જ તેમાં કોઈ શક નથી. વળી તે શ્રાવકોના પૂજા કરવાના અધિકારમાં જ કયબળીકમ્મા” શબ્દ પ્રત્યક્ષપણે છે, જેનો અર્થ સ્વદર્શનમાં તથા પરદર્શનમાં તમામ જગ્યાએ દેવ પુજા કરી એવો જ થાય છે. માટે ઘણું શ્રાવકોએ પ્રતિમા પુછે છે અને ઘણે ઠેકાણે મંદિર હતા એમ સ્પષ્ટ રીતે સિદ્ધ થાય છે. પછી તે લખે છે કે “ફક્ત પદીએજ પૂજા કરી છે અને ત પણ આખા ભવમાં એક જ વાર કરી છે તેને ઉત્તર–એકમતિના કહેવાનો સાર એ છે કે પૂજાના અધિકારમાં સ્ત્રી બતાવી તો કોઈ શ્રાવક કેમ ન કહ્યું? તે મુખે પ્રભુજીને રેવતી શ્રાવિકા એવધ વહેરાવ્યું તો કોઈ શ્રાવકે વહરાવ્યું એમ કેમ ન કહ્યું? વળી પ્રથમ સિદ્ધ મરૂ દેવી માતા થયા, શ્રી વીર પ્રભુનો અભિગ્રહ છમાસ પાંચદિન છે ચંદનબાળાએ પ, સંગમના ઉપસર્ગથી છ મહિને વત્સ પાળી ડેશીએ પરમા પ્રભુને પારણું કરાવ્યું, તથા આ ચોવીશીમાં મલીનાથજી અનંતી ચોવીસીએ સ્ત્રીપણે તિ કર થયા, ઈત્યાદિક આ ચોવીશીમાં સ્ત્રીઓએ ઘણું મોટાં કામ કર્યા છે; પ્રાયે પુરૂષ શુભ કાર્યો કરે તેમાં શી વડાઈ! પણ સ્ત્રીઓને કરવું દોહલું છે; પૂરૂષને તે પૂજાનાં કારણે મેળવવાં સુગમ છે પણ સ્ત્રીને વિષમ છે માટે દ્રોપદીનો અધિકાર વિસ્તારે કહ્યું છે. જે સ્ત્રીએ એમ પુજન કરી તે પુરૂષે ઘણું જ કરી છે એમાં શું સંદેહ છે? અર્થાત–કાંઈ સંદેહ નથી. વળી કુમતિઓ કહે છે કે એક જ વાર ૧ ક્ષીર. Jain Educationa International For Personal and Private Use Only Page #116 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ મારા કહેવા વને કાંધાની વાત સમકિત સદાર, પુજી કહી છે, પછી તે કયાંહી પુજા કરી કહી નથી. તેને ઉત્તર પ્રતિમા પુછો એક વારપણુ કહી છે, પરંતુ ટ્રિપદીએ ભોજન કર્યું એમતો એકવારપણ કહ્યું નથી માટે તમારા કહેવા પ્રમાણે તેણુંએ ખાધું પણું નહિ હોય. વળી તુંગીઆ નગરીને શ્રાવકે સાધુને એકજવાર વાંદ્યાની વાત કહી છે, અને આનંદકામદેવાદિકે ભગવતને એકજવાર વાંધા કહ્યા છે, તો કેમ બીજી વખત નહિજ વાંધા હોય? પણ વિચારો કે પરણવાને અવસરે મોહની ભીડમાં એવી રીતે પુરલાસથી છને પૂજા કરી છે તે બીજે સમયે અવશ્ય પૂજા કરી જ હશે એમાં શો સંદેહ છે? પરંતુ સુત્રકારને એવો અધિકાર વારંવાર કહેવાની જરૂર નથી, કેમકે આગમની શૈલી જાણનાર પુરૂષ એમ સમજેજ. તમારા જેવા મૂખ અક્કલના હીન નથી સમજતા તે તમારે મિથ્યાત્વને ઉદય છે. વળી જેઠમલજી લખે છે કે પોત્તર રાજાને ત્યાં પદિ છઠ છઠને પારણે આંબીલને તપ કર્યો પણ પૂજતો ન કરી તેનો ઉત્તર–મુખેં! એટલું તો સમજો કે તપશ્યા કરવી તે સ્વાધીન વાત છે અને પૂજા કરવી તેમાં જનમંદિર, પૂજાની સામગ્રીનો mગ મળશે જોઈએ. વળી દ્રપદી પરાધીન થયેલી તથા સંકટમાં પડેલી છતાં તે સ્થળે પૂજા કેવી રીતે કરી શકે તે વિચારી જુઓ! વળી જે કુમતિ લખે છે કે ટ્રિપદિએ પુર્વ જન્મમાં સાત કામ અયોગ્ય કર્યા છે માટે તેની કરેલી પૂજ્ય પ્રમાણુ નહિ તેને ઉત્તર–આ ઉપરથીત ટુંકો અને અક્કલહીન જેઠમલજી મહાવીર સ્વામીને પણ સાચા તિર્થંકર નહિ માનતા હોય; કેમકે શ્રી મહાવીર સ્વામીના જીવે પણ પૂર્વ જન્મમાં કેટલાએક અયોગ્ય કામ કર્યા છે. ૧ મરીચીના ભાવમાં દિક્ષા વિરાધી તે અયોગ્ય. ૨ ત્રિરંડિઆ નવે વિષ બનાવ્યો તે અયોગ્ય. ૩ ઉત્સુત્ર પરૂપણા કરી તે અયોગ્ય. ૮ નીયાણું કર્યું તે અયોગ્ય, Jain Educationa International For Personal and Private Use Only Page #117 -------------------------------------------------------------------------- ________________ ૧૩ - દ્વિપદીએ જનપ્રતિમા પુછે તિ વિષે. પ કેટલા એક ભવમાં સન્યાસી થઈને મિથ્યાત્વ પરૂપણ કરી તે અયોગ્ય. ૬ કેટલાએક ભવમાં બ્રાહ્મણ થઈને યશ કર્યો તે અયોગ્ય. ૭ તિર્થંકર થઈને બ્રાહ્મણ કુળમાં ઉત્પન્ન થયા તે અયોગ્ય. ઈત્યાદિ અનેક અયોગ્ય કામ કર્યું તે શું પુર્વાદિ જન્મમાં એવા કામ કરવાથી શ્રીમન્મહાવીર ભગવંતને તિર્થંકર ન માનવા જોઈએ? માનવા જ જોઈએ. કારણ કે કમને વશ થય થોિ જીવ અનેક પ્રકારના નાટકનાચે છે, પણ તેથી વર્તમાનને વિષે તિના ઉતમપણુંને કાંઈપણું બાધક થતો નથી; તેમજ ટ્રિપદિની કરેલી જનપ્રતિમાની પૂજા શ્રાવકધર્મની રીતિ પ્રમાણે છે માટે તે પણ માનવી જ જોઈએ. ન માને તે સુત્રને વિરાધનારા છે. વળી તે લખે છે કે પદિની પૂજાને ભલામણુ પણ સૂર્યોભની કરેલી પ્રતિમાની પૂજાની દીધી, પણ બીજાની ન દીધી (તિને ઉત્તર–સભની ભલામણ દીધી તેનું કારણ તે પ્રત્યક્ષ છે કે જનપ્રતિમાની પૂજા વિસ્તાર દેવ ગણુ ક્ષમા શમણે રાયપણું સુત્રમાં સૂર્યને અધિકારે લખ્યો છે. તે એક જગ્યાએ લખેલો સર્વ ઠેકાણે સમજી લેવો, કેમકે જગ્યાએ જગ્યાએ વિસ્તાર લખવાથી સુત્રો ભારે થઈ જાય છે. આનંદ કામદેવાદિકની ભલામણ ન દીધી તેનું કારણ કે તેના અધિકારમાં પૂજાનો પૂરો વિસતાર લખ્યો નથી તો તેની ભલામણું કેમ આપે? વળી તે ભલામણુતિ કિર કે ગણધરોએ દીધી નથી પરંતુ સુત્ર લખવાવાળા આચાર્ય દીધી છે. તિર્થંકર મહારાજાએ તો સર્વ ઠેકાણે એ વિસ્તાર કહ્યો હશે પણ સુત્ર લખવાવાળાએ વિચાર કરીને સુત્રો વધી ન જાય તેટલા માટે એક જગ્યાએ અધિકાર વિસ્તારથી લખીને બીજી જગ્યાએ તેની ભલામણુ દીધી છે. વળી આણંદ શ્રાવકને સુત્રમાં પુરણુવાળ તપસ્વીની ભલામણુ દીધી છે તેથી શું આણંદ મિથ્યા દછી થઈ ગ? એ પ્રમાણે કોઈ કહેશે નહિ. તેિમજ અત્રે પણ સમજવું વળી તે કુમતિ લખે છે કે “પદિ સમકિતદછી નથી તથા Jain Educationa International For Personal and Private Use Only Page #118 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ સમકિત સભ્યોહાર, E શ્રાવિકા પણ નથી કેમકે તેણે શ્રાવકના વ્રત લીધા હોય તો પાંચ ભરતાર કેમ કરે?” તેનો ઉત્તર-દ્રૌપદિ પુર્વકૃત કર્મના ઉદયથી પંચની શાક્ષીએ પાંચ ભરતારને વરીછે તેને કાંઈ પાંચ ભરતાર વરવાની ઇચ્છા નહોતી; પણ તે પ્રમાણે પાંચ ભરતારને પરણવાથી તેના શિયળવતને કાંઇ પણ બાધક આવ્યો નથી અને શાસ્ત્રકારે તેને મહાસતી કહીછે. વળી ઘણા ટૂંકો પણ તેણીને સતી માનેછે પણ અક્કલના અંધ જેઠાનીજ મતિ વિપરીત થયેલી કે જેથી તેણે મહાસતીને માથે કલંક ચઢાવ્યુંછે, અને તેથી મહાપાપનું બંધન કર્યુંછે. કહ્યુંછે કે “ વિનાશકાળે વિપરીત બુદ્ધિ...” શ્રી ભગવતી સુત્રમાં કહ્યુંછે કે જયથી કોઈ એક વ્રત કરે તોપણ તે શ્રાવક કહેવાયછે. વળી તેજ સુત્રમાં ઉત્તરગુણુ પચ્ચ ખાણુ પણુ લખ્યાછે; તથા શ્રી દશાશ્રુતસ્કંધમાં હઁસળસવિદ્ અ શ્વેત સકિતધારીને પણ શ્રાવક કહ્યાછે; વળી શ્રી પ્રશ્ન જ્યાકરણ સુત્રમાં ટ્રાપદિને શ્રાવિકા કહીછે; શ્રી જ્ઞાતા સુત્રમાં કહ્યુંછે કે— तणं सा दोवइ देवी कच्छुल नारयं असंजय अवि रय अपडिहय पच्चखाय पावकम्मं तिकडुनो आढाई नोपारआणाणे अभुट्टेइ. S અર્થ—જેવારે નારદ આવ્યા ત્યારે ટ્રાપદિદેવી કથ્થુલનામે નવમા નારદ પ્રત્યે અસંયમી, અવીરતી, નથી હણ્યા નથી પચ્ચખ્યા પાપકર્મ જેણે, એમ જાણીને ન આદર કરે, આવ્યા જાણે પણ નહિ, અને ઉભી પણ થાય નહિ. વિચારો કે દ્રૌપદિએ નારદ જેવાને પણ અસઁજતી જાણીને વંદના નથી કરી તો તેથી નિશ્ચય થાયછે કે તે શ્રાવિકા હતી અને તેનું સમ્યક્તવ્રત આણંદ શ્રાવકના જેવું હતું. વળી અમરકંકાનગરીને વિષે પદ્મોત્તર રાજળ તેનું હરણ કરી ગયોછે તે જગ્યાએ શ્રી જ્ઞાતા સુત્રમાં કછે કે तणं सादोवइ देवी छ छट्टेणं अणिखितेणं आ Jain Educationa International For Personal and Private Use Only Page #119 -------------------------------------------------------------------------- ________________ દ્વિપદીએ જનપ્રતિમા પુછે તે વિષે. ૧૦૫ यंबिलं परिग्गाहिएणं तवो कम्मेणं अप्पाणं भावे मा णे विहरइ. અર્થ–પોત્તર રાજાએ પદિને કન્યાના અંતે ઉરમાં મુકી છે તિવારે તે પદિદેવી છછડને પારખે નિરંતર આંબીલ પરિગહીત તપ કર્મ કરીને એટલે છઠછઠને પારણે આંબીલ કરતીથકી આ ત્માને ભાવતીથકી વિચરે છે. આ ઉપરથી પણ સિદ્ધ થાય છે કે આવા જીઆણુયુક્ત તપની કરનારી પદિ શ્રાવિકા જ હતી. વળી પદિને પાંચ ભરતારનું નીયાણું હતું તે નીયાણું પુરૂ થયા અગાઉ તેણે પૂજા કરી છે માટે તે મિયાદીથકા પૂજા કરી છે. એમ જે લખે છે તેને ઉત્તર–શ્રી દશાશ્રુત સ્કંધમાં નવા પ્રકારના નીયાણું કહ્યા છે તે મળે ઘુરના સાત નિયાણું કામ બિગના છે, તે ઉત્કૃષ્ટરસે નિયાણું કર્યું હોય તે સમકિત ન પામે, અને જે મંદર નિયાણું કર્યું હોય તો સુખે સમકિત પામે. જેમ કક્ષવાસુદેવ નિયાણું કરીને ઉપજ્યા છે તેને પણ સમકિતની પ્રાપ્તિ થઈ છે. જે કહેશો કે, વાસુદેવની પદ્ધી પામ્યા એટલે નિયાણુ પુરૂ થયું માટે વાસુદેવની પદ્ધી પામ્યા પછી સમકિત પામ્યા છે તેમ પદિ પણ પાંચ ભરતાર પામી એટલે નિયાણું પુરૂ થયું પછી પરણુંને સમકિત પામી” તો તે અસત્ય છે, કેમકે નિયાણુત આખા ભવ સુધી પહોચે. શ્રી દશાશ્રુત સ્કંધમાં જ નવમુ નિયાણ દિક્ષાનું કહ્યું છે તે દિક્ષા લીધી એટલે નિયાણુ પુરૂ થાય. એમ હોય તો તિહીજ ભવને વિષે કેવળજ્ઞાન ઉપજવું જોઈએ, પણ નિયાણુવાળાને કેવળજ્ઞાન ઉપજવાની શાસ્ત્રકારે ના કહી છે; માટે નિયાણુભવ પુરો થાય ત્યાં સુધી પહોચે એમ સમજવું. વળી મંદિર નિયાણું કર્યું હોય તો સમ્યક્તાદિ ગુણ સુખ પામે, એક કેવળજ્ઞાન ન પામે એમ કહ્યું છે, તે પદિનું નિયાણ મંદરસે છે માટે બાલ્યાવસ્થાને વિશે સમકિત પામો સંભવ છે. Jain Educationa International For Personal and Private Use Only Page #120 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ સમકિત સહાર. જેમ શ્રીકૃષ્ણે પુર્વભવે નિયાણ બાંધ્યું હતું તે વાસુદેવની પદ્ધી આખા ભવ પર્યત ભોગવ્યા વિના છુટકે નહિ પણ સમકિત ન બાધા નથી, તિમ દ્રિપદિએ પાંચ ભરતારનું નિવાણું કર્યું હતું તિથી પાંચ ભરતાર થયા શિવાય છુટકો નહિ પણ તિ નિયાણું સમકિતને બાધા કરતુ નથી, આ પ્રસંગમાં જેઠા કુમતિએ નિયાણુના બે પ્રકાર ૧ દ્રવ્ય પ્રત્યય, ૨ ભાવપ્રત્યય કહ્યા છે તે દશાશ્વત સ્કંધમાં છેજ નહિ. વળી ચક્રવર્તિ તથા વાસુદેવને ભવપ્રત્યય નિયાણુ તે કહે છે; તેમજ જ્યાં સુધી નિયાણુને ઉદય હોય ત્યાં સુધી સમકિત ન પામે એમ પણ કહે છે તે કણવાસુદેવ સમકિત કેમ પામ્યા તે વિચારી જુઓ ! આ ઉપરથી સિદ્ધ થાય છે કે જેઠાનું લખવું સ્વરતિકલ્પ નાનું છે. એવી રીતે આમ્નાય વિના અને ગુરૂગમ વિના ફકત સુત્રાક્ષર દેખીને અર્ય કરશે તે એહી જ દશાશ્વત સ્કંધમાં ત્રિીશ સ્થાનકે મહામોહની કર્મ બાંધે એમ કહ્યું છે, અને તે મહામોહની કમની ઉત્કૃષ્ટી સ્થીતિ સિત્તેર કોડાફોડ સાગરોપમની છે તો પરદેશી રાજાએ ઘણું પદ્ધિ જીવોની હિંસા કરી છે તે વાત શ્રી રાયપશેણુ સુત્રમાં પ્રસિદ્ધ છે માટે તેને અણુવ્રતની પ્રાપ્તિ થવી ન જે. ઈએ એવી રીતે મહામોહનો કર્મ બાંધીને તે સંસારમાં રઝળ્યો જોઈએ પણ તેને એકાવતારી છે, તેવારે સુત્રની એ વાત કેમ મને લેશે? માટે સુત્ર વાંચવા અને તેને અર્થ કરવો તે ગુરૂગમથી જ કરવો જોઈએ પણ તમારે કંટકને તો ગુરૂગમે છેજ નહિતિથી અને ક ઠેકાણે અવળા અર્થ કરી મહાપાપ બાંધછો. વળી સુવમાં ટ્રપદિએ પૂજા કરી ત્યાં મેભની ભલામણ દીધી છે તે પણ પદિ સંમકિતિત અવશ્ય કરે છે. વળી પરણવાની ધામધુમમાં મહામહની ભીડમાં છ પ્રતિમાની પૂજા સાંભરી છે તે પક્કી દ્ધા વતી શ્રાવિકાનાજ લક્ષણ છે તે માટે ટ્રાદિ સુલભ બધીજ હતી એમ સિદ્ધ થાય છે. પછી જે કુમતિ લખે છે કે ટ્રિપદિના માતાપિતા પણ સ મ્યક દછી નહિ કારણ કે તેણે માંસમદિરાદિકે કરી યુક્ત આહાર બનાવ્યો તેને ઉત્તરે– Jain Educationa International For Personal and Private Use Only Page #121 -------------------------------------------------------------------------- ________________ જિદીએ જનપ્રતિમા પુછે છે તે વિષે શ્રી ઉગ્રસેન રાજાને ઘરે કચ્છવાસુદેવ પ્રમુખ ઘણું રા“ જાને માટે માંસમદિરાને આહાર બનાવવાના હતા, તેમાં પાંડવો પણ હતા, તો શું તેથી તેનું સમકિત હણુઈ જાય છે? નહી. કારણકે એણીકરાજા, કૃષ્ણ વાસુદેવ વિગેરે સમકિતી હતા પણ તેને એક પણ અણુવ્રત નહોતુ, તે તેથી તેને સમકિત વિનાના કહેવાશે? નહીં કહેવાય, માટે આ બાબતમાં સમજવાનું એટલું જ છે કે તિ સમયમાં લગ્નાદિક મહોત્સવને વિષે બોરવ પ્રમુખમાં તે વસ્તુ નીપજાવવાની ક્ષત્રિના કુળની રીતી તથા રિવાજ હતો માટે ટ્રિપદિના માતા પિતા સમકિત દ્રષ્ટી નહોતા એમ કહેવું તે મિથ્યા છે. વળી આ ઠેકાણે જેઠો અજ્ઞાની લખે છે કે “છ આહાર નિપજાવ્યા” તે સાતા સુત્રમાં છ અહારને સુત્રપાઠ નથી; તિ સુત્રાપામાં ચાર આ હાર ઉપરાંત જે કહ્યું છે તે ચાર આહારનું વિશેષણ છે, પરંતુ છે આહાર કહ્યા નથી. આ ઉપરથી એમજ સિદ્ધ થાય છે કે જેઠા | ખિને સુત્રને ઉપયોગ જ નહોતો. અને તેણે જે જે બાબત લખી છે ત મતિ કલ્પનાએ લખેલી છે. વળી તે મુઢ જે લખે છે કે પિદિએ પ્રતિમા પૂછ તે તિર્થંકરની પ્રતિમા નહિ કારણ કે તેણે તે પ્રતિમાને વસ્ત્ર પહેરાવ્યા છે અને તમે હાલની પ્રતિમાને વસ્ત્ર પહેરાવતા નથી. તેને ઉ. તર—ટ્રપતિએ જનપ્રતિમાની પૂજા કરી તે સમયમાં જનપ્રતિમાને વસ્ત્ર યુગલ પહેરાવવાનો રિવાજ હતો, તે અમે કબુલ કરીએ છીએ પરંતુ વસ્ત્ર પહેરાવવાનો રિવાજ અન્ય દર્શનીઓમાં દિવસાન દિવસ વધતો જવાથી જીનપ્રતિમા પણું વસ્ત્રયુક્ત હશે તો ઓળખાશે નહી એમ સમજીને સુત્ર વિગેરેના વસ્ત્ર પહેરાવવાનો રિવાજ પણું વર્ષ થયા બંધ પડેલો છે, પરંતુ હાલમાં વસ્ત્રને બદલે જનપ્રતિમાને સોના પા, હીરા, માણેક, વિગેરેની આંગીઓ પહેરાવાય છે. વળી જામા અને કબજાના દેખાવની પણ આંગીઓ થાય છે, જે જોઈને સમકિતદથી છ જેઓને છનદાનની પ્રાપ્તી થાય છે તેઓને સાક્ષાત વસ્ત્ર પહેરાવ્યાનો જ સંભવ જણાય છે. પરંતુ મહામિથ્યાછી હું ટકો જેઓને પુર્વ કર્મના આવર્ણથી છનદર્શન થવા મહાદુર્લભ છે તેને Jain Educationa International For Personal and Private Use Only Page #122 -------------------------------------------------------------------------- ________________ કલા પણ ૧૦૮ સમકિત સહાર. તિ વાતની શી ખબર પડે; તે ખોટા દુષણું કાઢવામાં જ સમજે. વળી હાલમાં સત્તરભેદી પૂજામાં પણ વયયુગળ પ્રભુની સમીપે - - રવામાં આવે છે. દરરોજ શુદ્ધ વસ્ત્રથી પ્રભુનું શરીર લુવાય છે. તે વિ ગેરે કાર્યોમાં જનપ્રતિમાના ઉપભોગમાં વસ્ત્રો પણ આવે છે. વળી આ પ્રસંગમાં તે લખે છે કે “જેવી રીતે સંભ પૂજા કરી છે તે જ રીતે પદીએ કરી છે” તો એ ઉપરથી સિદ્ધ થાય છે કે જેમ સામે સિધાવતનમાં સાશ્વતી જનપ્રતિમા પછછે તેમ આ ઠેકાણે ટ્રિપદીની કરેલી પૂજા પણુ જીનપ્રતિમાની જ છે. વળી જે કુમતિ ભદ્રા સાથે વાહિએ કરેલી અન્યદેવની પૂજાને ટ્રિપદીની કરેલી પૂજ્ય પ્રમાણે હોવાથી દ્વિપદીની પૂજા પણ અન્ય દે. વનીકરાવે છે, પણ એ મુર્ખ એટલું પણ સમજ નથી કે કોઈ બાબ તમાં સરખી રીતની પૂજા હોય તો પણ તેમાં કાંઈ બાધક નથી. જેમ હાલ પણ અન્યદની જાવકની કેટલીએક રીત મુજબ પોતાના દેવની પૂજા કરે છે, તેમ આ ઠેકાણે ભદ્રા સાથે વાહિએ, પણ ટ્રિપદીની પડે પૂજા કરી છે તે પણ પ્રત્યક્ષ સમજાય છે કે તે દીએ નમુથુનું કહ્યું છે માટે તેની કરેલી પૂજા જનપ્રતિમાની જશે અને ભદ્રા સાર્વવાહિએ નમુથુનું નથી કહ્યું માટે તેની કરેલી પણ અન્ય દેવની છે. વળી દ્રપદીએ નમુળુણું જીનપ્રતિમાની સન્મુખ કહ્યું છે તે વાત સુત્રની અંદર છે અને જેઠો નિજ તે વાત કબુલ કરે છે પણ તે પ્રતિમા અરિહંતની નહિ એમ પોતાને કુમત સ્થાપન કરવા સારુ લખે છે કે અરિહંત શિવાય બીજાની પાસે પણ નમુથુનું કહેવાય છે. શાળાના શિષ્ય ગોશાળાને નમુબ્યુનું કહેતા હતા; વળી ગે શાળાના શ્રાવક પડાવશ્યક કરતા હતા ત્યાં ગોશાળાને નમુગ્ધ કહેતા હતા આ સર્વે વાત તદન જુદી છે કારણ કે નમુળુણેના ગુણુ કોઈ પણ અન્યદેવમાં નથી. બીજા કોઈ દવ પાસ નમુથુનું કહેવાનું નથી તેમ છતાં જેડાએ લખ્યું છે તે તેણે વિરાગની અ વજ્ઞા કરી છે કારણ કે એ લખવે કરીને તેણે અન્યદેવને અને વિતરાગને સરખા કરાવ્યા છે. કેવી મુખઈ ! અન્યદેવ અને વિત્તરાગ પોતાના કે અન્ય Jain Educationa International For Personal and Private Use Only Page #123 -------------------------------------------------------------------------- ________________ પદીએ જનપ્રતિમા પુછે છે તે વિષે. ૧૭ જેની અંદર એક ફેર તેને પોતાનો મત સ્થાપન કરવા વારો એક સરખા કરાવે છે અને લખે છે કે નમુળુણે અરિહંત શિવાય બીજાની પાસે પણ કહેવાય છે તે આ લખાણું તદન જન સેલિથી વિપરિત છે. વળી જૈન શાસ્ત્રમાં પણું અરિહંત અને અરિહંતની પ્રતિમા સિવાય બીજા કોઈની પાસે કોઈએ પણ ન મુળુણે કહ્યું નથી. આ બાબતમાં જેઠા કુમતિએ જે દષ્ટાંતો લખ્યા છે અને જે પાઠ નાખ્યા છે તિની અંદર નમુગ્વણું કોઈએ બીજાની પાસે કહ્યું હોય એવો પાઠ તો છે જ નહિ, પણ ભોળા લોકોને ફસાવવાને અને પોતાના કુમતનું સ્થાપન કરવાને વિના કારણું સુત્રપાઠ નાખી ચોપડી મોટી કરી છે. આ ઉપરથી જણાય છે કે જે મહામિથ્યાદી અને મુલાવાદી હતો. કારણ કે ટ્રિપદીએ કરેલી અરિહંતની પ્રતિમાની પૂજા છુ. પાવવા સારૂ તિણે જેટલી જેટલી કુયુક્તિ વાપરી છે તે સઘળી અયુ. કત અને અસત્ય છે. વળી જેઠો મતિ જનપ્રતિમા એટલે અવધી છનની પ્રતિમા ઠરાવવા માટે કહે છે કે “સુત્રમાં અવધિજ્ઞાનીને પણ જીન કહ્યા છે માટે આ પ્રતિમા અવધીજીનની સંભવ છે. ઉત્તર–સત્રમાં અવધિ છન કલા છે તે ખરું છે, પણ નમુથુનું કેવળીઅરિહંત કે અરિહંતની પ્રતિમા શિવાય કોઈની પાસે કહ્યાનું સુત્રમાં કોઈ જગ્યાએ કહ્યું નથી અને ટ્રોપદીએ તે નમુક્યુમાં કહ્યું છે, માટે તે પ્રતિમા કેવળી અરિહંતની જ હતી અને તેની જ પૂજા મહાસતી પદિ શ્રાવિકા કરેલી છે. વળી તે કહે છે કે અરિહેતિ જ્યારે દિક્ષા લીધી છે ત્યારે ઘર યુક્યું છે માટે તેને ઘર હોય નહિ.—એ મુઢ એટલુ પણ સમજ નથી કે ભાવ તિર્થકરને ઘર હોય નહિ, પરંતુ આતો સ્થાપના તિ કરની ભકિત નિમિતે નિષ્પન્ન કરેલું ઘર છે. જેમ સુત્રોમાં સિદ્ધની પ્રતિમાનું આયતન એટલે ઘર અર્થાત્ સિદ્ધાવતા કહ્યુ છે તેમજ એ પણ છનાર છે. વળી સૂત્રોમાં દેવ કહે છે માટે આ બાબતમાં જેઠાની કરેલી તમામ કુયુક્તિઓ જુઠી કરે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #124 -------------------------------------------------------------------------- ________________ સમકિત સહકાર વળી આ પ્રસંગમાં જેઠમલ વિજય ચોરને અધિકાર લખીને બતાવે છે કે વિજ્યોર રાજગૃહી નગરીમાં પેસવાના માર્ગ નિસરવાના માર્ગ, મદ્યપાન કરવાના ઘર, વિયાના ઘર, ચોરના ઠામ, બે રસ્તા, ત્રણરતા તથા ચાર રસ્તા પડે તેવા માર્ગ, નાગદેવના, ભૂતના તથા જાના દહેરાં એટલા ઠામ જાણે છે એવું સુત્રમાં કહ્યું છે તે જગહીમાં તિર્થંકરના દહેરાં હોય તો કેમ ન જાણે ઉ. તર–પ્રથમ આ દષ્ટાંતજ નિરૂપયોગી છે. પરંતુ મુખે જેમ પોતાની ગુર્ખતા જણાવ્યા વગર રહે નહિ તમ જેઠમલજીએ પણ આવા નિરૂપયોગી લખાણુ કરી પોતાની પુર્ણ મુર્ખતા જણાવી છે; કારણ કે આ દાંત બીલકુલ તેિના મતને લાગુ પડતું નથી. એક અપમતિનો માણસ પણ સમજે કે આ અધિકારમાં ચોરને રહેવાના, સંતાવાના તથા પિસવા નિકળવાના જે જે સ્થાનકો તથા રતા છે તે વિજય ચોર જાણતો હતો એમ કહ્યું છે. ખરું છે કે એવી રીતના સ્થાનકો જાણતો ન હોય તો ચોરી કરવી મુશ્કેલ પડે. વળી તે જાણતો હતો તિમાં શેઠ શાહુકારની હવેલીઓ રાજ્યમંદિર, હસ્તિ શાળા, અશ્વશાળા, અને ઉપાશ્રય વિગેરે કહ્યા નથી તેમજ જીન મંદિર પણ કહ્યા નથી, કારણ કે તેવા સ્થાનકો ચોરને રહી શકવાના હોતા નથી તેથી તે ભણવાનું તેને કાંઈ પણ પ્રયોજન ન હોતું પરંતુ તે ઉપરથી એમ ન સમજવું કે તે નગરીમાં તે સમયે જીન મંદીર ઉપાશ્રય વિગરે નહોતા પણ એ નગરીની અંદર રહેનારા તમામ શ્રાવકો નિરંતર જીનપ્રતિમાની પૂજા કરતા હતા તેથી જનમંદિર ઘણું જ હતાં એમ સિદ્ધ થાય છે. વળી આ બાબતમાં જે કુમતિ કોણુક રાજાએ ભગવંતને વંદના કરી તેની શાખ આપીને એમ કરાવે છે કે તેણે ટ્રિપદિની પિઠે પૂજ કેમ ન કરી? કારણ કે પ્રતિમાથી ભગવંત અધિક હતા તેનો ઉત્તર–ભગવંત ભાવતિર્થંકર હતા માટે તેની વેદના સ્કૃતિ વિગેરેજ થાય છે અને તેમની સમીપે સર પ્રકારની પૂજામાંથી વાછત્રપુજા, ગીતપુજ, તથા નત્યપુજા, વિગેરે પણ થાય છે, ચામર ઢળાય છે, વિગેરે જે પ્રકારની ભક્તિ ભાવતિર્થંકરની કરવી Jain Educationa International For Personal and Private Use Only Page #125 -------------------------------------------------------------------------- ________________ ટ્રપદીએ જનપ્રતિમા પુછે છે તે વિષે. ૧૧૧ ઉચિત છે તેટલી થાય છે અને જીનપ્રતિમા સ્થાપના તિર્થીઓ માટે તેમની સત્તર પ્રકારે પુજા થાય છે. વળી ભાવ તિર્થકરને નમુથુનું કહેવાય છે તેમાં જળસંપત્તિ Gરાજે એવે છે એટલે સિદ્ધસ્થાનક પામવાને ઇચ્છાવંતો એમ કહેવાય છે અને સ્થાપના તિર્થંકર એટલે જનપ્રતિમા પાસે ટ્રિપદિ વિગેરેએ જ્યાં જ્યાં નમુળુણે કહ્યું છે ત્યાં ત્યાં સત્રમાં . સંપત્તા એટલે સિદ્ધસ્થાનક પામ્યા છો એમ પ્રતિમાને સિદ્ધ ગયા છે. આ અપેક્ષાએ ભાવતિર્થંકરથી પણ જનપ્રતિમા અને વિકી છે. હુંઢકો મહામતી તેને ઉથાપે છે તેથી તેઓ મહામિથ્યાત્વી છે એમ સિદ્ધ થાય છે. વળી છત કોને કોને કહે છે તે બાબત જેઠમલાજી હેમાચાર્ય કૃત હેમીનામમાળા અનેકાથીની શાખ આપે છે પરંતુ જે તે કંથ તમે કો માન્ય કરો છો તો તેમાં જ કહ્યુ છે કે નિત્ય નિસ્ત વિજ જૈનનમાત તે કેમ માન્ય કરતા નથી વળી બની શબ્દનો અર્થ પણ તિજ નામમાળામાં દેવપૂજા એવો કર્યો છે ને તે પણ કેમ માન્ય કરતા નથી માટે જે ખરેખરી રીતે માન્ય કરશો તે કોઈ શબ્દના અર્થમાં કાંઈ પણ બાધક આવશે નહિં. હકો ! આ ગ્રંથ ન માનતા ફક્ત એક શબ્દ જેના ઘણું અર્થે થતા હોય તેમાંથી પોતાને મનમાનત એકજ અર્થ શુંટી લઈ જ્યાં ત્યાં લાગુ કરવા જાઓ છો પણ એમ ફાંફાં મારે ખોટો મત સાચો થવાનો નથી. ' વળી જેઠો કુમતિ અને તેના કો કહે છે કે પદિ પરસુવાને અવસરે નિવાણુને તિવ્ર ઉદયથી ભરતારની વાંછનાએ વિ પયાથી પૂજા કરી છે તેને ઉત્તર–રે યુઠો. જે ભરતારની વાંછનાએ પૂજા કરી હોય તે પૂજા કરતાં રૂડો ભરતાર માગ્યો જોઈએ પણ તેણે તે ભાગ્યો નથી, તૈણુએ તે શક્રસ્તવ ભણતા તેની અને દરના તિન તરિયા એટલે તેને તે મને તારો ઇત્યાદિક પદે શુદ્ધ ભાવના ભાવીને મોક્ષ માગ્યું , પરંતુ જેમ મિથ્યાત્વીઓ વો * તણું તે માગ્યા એટલે તેમ ત5 ભિક્ષાઓ Jain Educationa International For Personal and Private Use Only Page #126 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ સમકિત સોલર. આ વર પામું તે તમારી પાસે વાગડ ભોગ કરીશ વિગેરે સ્તુતિમાં કહે છે તેમ તેણીએ કહ્યું નથી માટે ફક્ત પોતાના કુમતનું સ્થાપના કરવા એવી સમકિત છી શ્રાવિકાને માથે ખોટાઆળ ચડાવે છે તે તમારે સંસાર વધવાનો હેતુ છે. વળી એ પ્રમાણે મહાસતી - દિને માથે આછતાઆળ ચડાવવાથી, તથા તે સમકિતધારી શ્રાવિન કાના વર્ણવાદ બોલો છો તેથી તેને ઘણું દુખના ભાજન થશે જેમ તે મહાસતી પદિને અતિ દુખ દીધું, ભરી સભા વચ્ચે નિહજપણે તેણુની લાજ લેવાનો મનસુબો કીધવિગેરે ઘણા પ્રકાર રનો તિણીના ઉપર જુલમ કર્યો તેથી કોરવોને સહકુટુંબ નાશ થયો કૈવાચિક પણું તે પ્રમાણે કર્યાથી પોતાના એકસો બંધુના મૃત્યુ હેતુ થયો પદ્માસ્તર રાજાએ તેણીનું કુદછીથી હરણ કર્યું તેથી તે તેને તેણીને શરણે જવું પડયું ત્યારે તે બંધન મુક્ત થયો તેમ તમે પણ તે મહાસતીને અવર્ણવાદ બોલવાથી આ ભવે છે જેનબાહ્ય થયા છો એટલું જ નહિ પણું પરભવે અનંત ભવમાં ભટકવારૂપ - સાપાત્ર થશે તેમાં કોઇ પણ સંદેહ નથી. માટે કાંઈ સમજે, અને બાપના કુવામાં બુડી ને મરતાં કુમતને તજી સુમતને અંગીકાર કરો. વળી અરિહંતને સ્ત્રી સંઘટ કરતી નથી તે પ્રતિમાને સ્ત્રી સંઘટ કેમ કરે એમ જેઠો લખે છે તેને ઉત્તર પ્રતિમા છે તે સ્થાપનારૂપ છે માટે તેને સ્ત્રી સંઘટમાં કાંઈ પણ દોષ નથી, કારણ કે તે કાંઈ ભાવ અરિહંત નથી પણ અરિહંતની પ્રતિમા છે. જે તે જેઠમલજી સ્થાપના અને ભાવ સરખા માને છે તે સુત્રોમાં સોનું રૂપ, સી, નપુંસકાદિ અનેક વસ્તુઓ લખે છે અને સૂત્રમાં જે અક્ષર છે તે સર્વ સોનું, રૂપુ, સ્ત્રી,નપુંસકાદિની સ્થાપના માટે તે વાંચવાથી તો કોઈ ટકનું શિયળ મહાધત રહેશે નહિ. વળી દેવલોકની મુતિઓ તથા નકના ચિત્રો વિગેરે કોના રિખ તથા આરજાઓ પાસે રાખે છે અને ટીઆઓને પ્રતિબોધ નિમિત્ત બતાવે છે, તે ચિત્રોમાં દેવાં. ગનાઓના સ્વરૂપ, શાલિભદ્રના, ધજાના તથા તેમની સ્ત્રીઓ વિ. મરેના ચિત્રામણ પણ હોય છે, માટે જેવી રીતે તે ચિત્રોમાં સ્ત્રી તથા પુરૂષપણુની સ્થાપના છે તેમજ જીનપ્રતિમા પણુ અરિહંતની સ્થાપના છે. રથાપનાને સ્ત્રીનો સંઘટ થવો ન જોઈએ એમ છે જે Jain Educationa International For Personal and Private Use Only Page #127 -------------------------------------------------------------------------- ________________ ટ્રિપદીએ પ્રતિમા પુછે તે વિશે ૧૧૩ કુમતિ અને તેના દ્વટકો માને છે તે ઉપરના કાર્યોથી ઢઢકના રીખ -નું તથા આરજાનું શિયળતા કેમ રહેશે? તે વિચારી જે જો! વળી તે જેઠમલજીએ લખ્યું છે કે જગતમાદિક મુનિઓ તથા આણંદાદિક શ્રાવકો પ્રભુથી દુર બેઠા પણ પ્રભુને સ્પર્શ કરવા ન પામ્યા.તે મુખે એટલુ પણ સમજ નહોતો કે ઘણુ લોકોની સમક્ષ ધર્મદેશના શ્રવણું કરવાને બેસવું તે મર્યાદાએ બેસવું જોઈએ. પણ જેઠમલજી એટલું નથી સમજો તેમાં કાંઈ તિની ભુલ નથી, કારણ કે દંઢકો મર્યાદા બહાર માટે એવી રીતે મર્યાદા સહિત બેસવાથી તેઓ પ્રભુને સ્પર્શ કરતા નહિ અને તેને સ્પર્શ કરવાની આશા જ નહોતી એમ કહી શકાયનહિ કારણ કે શ્રી ઉપાશગદશાંગમાં આણંદ શ્રાવકે તમસ્વામીના ચરણકમળ ફરમ્યાને અધિકાર છે. વળી તમે કો જે પુરૂષોને પણ સંઘટ કરવાનું વરો છો તો તેનું શાસ્ત્રોક્ત કારણુ બતાવો અને તમે જે પુરૂને અડોઅડ કરો છે તે ત્યજી દો. વળી જો મુઢમતિ લખે છે કે પાંચ અભીગમનમાં સચિત વસ્તુ ત્યાગીને જવાનું લખ્યું છે તે વાત ખરી છે, પણ તે સચિત વસ્તુ પોતાના શરીરના ભાગની ત્યાગવી કહી છે પરંતુ પૂજાની સામથી ત્યાગવી લખી નથી; કેમકે શ્રી નંદિસુત્રમાં, અનુયોગદ્વારમાં તથા ઉપાશગદશાંગમાં કહ્યું છે કે ત્રણ લોકના વાસી છવ - ય જુથ અર્થાત ફુલોથી ભગવંતની પૂજા કરે છે. પછી જે કુમતિ લખે છે કે અભાગી દેવની પૂજા ભોગી દિવની પછે કરો છો તેને ઉતર–ભગવંત અભેગી હતા પરંતુ આ હાર કરતા નહોમ પાણી પીતા નહોતા બેસતા નહોતા? વિવિરે કાર્યો કરતા હતા કે નહિ? કરતા હતા, પરંતુ તેમનું તે - માણે કરવું નિજરનું હેતુ છે અને બીજા અજ્ઞાનીઓનું કરવું કે બંધનનું હેતુ છે. વળી પ્રભુ જ્યારે સાક્ષાત વિચરતા હતા ત્યારે પતિમની શેવા પૂજા દેવતાઓ પ્રમુખે કરી છે તે ભોગીની પરે કે અભોગીની પરે તે વિચારી જુઓ પ્રભુને ચાંમર વિજાતા હતા, પ્રભુ Jain Educationa International For Personal and Private Use Only Page #128 -------------------------------------------------------------------------- ________________ સમકિત સદ્ધાર. રત્ન જડીત સિંહાસન ઉપર બીરાજતા હતા, પ્રભુના સમવસરણું , માં જળ થળના ઉપજેલા કુલની ઢીંચણ પ્રમાણુ દેવતાઓ વટ્ટી કરતા હતા. દેવતાઓ તથા દેવાંગનાઓ ભગવંતની સમીપે અનેક પ્રકારના નાટકો તથા ગીતગાન કરતા હતા; માટે હકો વિચારે કે આ ભક્તિ ભેગી દેવની નહોતી પરંતુ વિતરાગની હતી અને તિ ભક્તિના કરનારા મહાપુન્યરાશી બંધન નિમિત્તેજ એવી રીતે ભક્તિ કરતા હતા અને તેમજ આજ પણ થાય છે. હુંઢકો ! તમે ભોગી અભોગીની ભક્તિ જાદી જાદી ઠરાવો છો, પરંતુ જેવી રીતે અભોગીની ભક્તિ વંદના,નમસ્કાર પ્રમુખે થાય છે તેવી જ રીતે ભાગી રાજઓ વિગેરેની ભક્તિ કરવામાં આવે છે, તેને નમસ્કાર થાય છે, આવે ત્યારે ઉભા થવું પડે છે, આદર સત્કાર દેવાય છે, વિગેરે ઘણું તરેહની ભકિત અભોગીની પરેજ થાય છે અને તેવી જ રીતે તેને પણ તમારા રિખોની ભક્તિ કરો છો તો તે રિખ ભોગી છે કે અમે ભોગી તે વિચારી જે. વળી તિ લખે છે કે જેમ પિતાને ભુખ લાગવાથી પુત્રનું ભક્ષણ કરે એ અયુક્ત કમ છે તેમ તિર્થંકરના છોર સમાન છે કાયના છવને તિર્થંકરની ભક્તિ નિમિત્ત હણું તે પણ અયુક્ત છેતેને ઉત્તર-તિર્થંકર ભગવંત સ્વમુખે એમ નથી કહેતા કે મને વંદના નમસ્કાર કરો, નવરા અને મારી પૂજા કરે, તેથી તેઓ તો છે કાયના રક્ષક જ છે, પરંતુ ગણધર મહારાજાએ બતાવેલી શાસ્ત્રોક્ત વિધિ મુજબ શ્રાવકો તેમની ભક્તિ કરે છે, તે આસાયુક્ત કાર્યમાં એ ાિ છે તે સ્વરૂપે હિંસા છે પરંતુ અનુબ દયા છે એમ સુત્રોમાં કહ્યું છે માટે તે કાર્ય અયુકત કહી શકાતુ નથી. વળી અમે તમને પુછીએ છીએ કે તમારા રિખ વિવિધ વિવિધ જીવહિંસાના પચ્ચખાણ કરીને નદી ઉતરે છે, ગોચરી કરી લાવે છે, આહાર, નિહાર, વિહારાદિ કાર્યો કરે છે તેમાં પ્રાયે છે કાયની હિંસા થાય છે, તે તેઓ છ કાયના રક્ષક છે કે ભક્ષક છે? તે વિચારી જોજે. જેઠાના લખવા પ્રમાણે અને શાસ્ત્રોક્ત રીતીએ વિચારતાં તેઓ છનાસાના ઉત્થાપક હોવાથી છ કાયના રક્ષક નથી Jain Educationa International For Personal and Private Use Only Page #129 -------------------------------------------------------------------------- ________________ ભે તથા વિજ્યપોળીએ જીનપ્રતિભા પૂછે તે વિષે. ૧૧૫ પરંતુ ભક્ષક છે એમ સમજાયછે અને તેથી કરીને તેઓ સંસારમાં રઝળવાનાછે એમ પણ નિશ્ચય થાયછે. પ્રશ્નને અંતે જેઠા યુદ્ધગતિએ ોષનિયુક્તિની ટીકાનો પાઠ લખ્યોછે તે તમામ અસત્યછે તેમાંથી એક પણ વાક્ય ઓધતિયુંતિની ટીકામાં લખેલું નથી. તે તેણે કેવું લખ્યુંછે કે જેમ કોઈ સ્વેચ્છાએ લખીદે કે “ જેઠમલ ટુંક કોઇ નીચકુળમાં ઉત્પન્ન થયેલો હતો તેથીજ જીનપ્રતિમાનો નિંદક હતો, આવું પ્રાચીન ટુંક નિર્યુતિમાં લખેલુંછે.” ૨૦ સૂર્યાભે તથા વિજ્ય પોળીએ જીનપ્રતિમા પૂછે તે વિષે. વીશમા પ્રશ્નોત્તરમાં જેા મુઢમતિએ, સર્યાભ દેવતાએ અને વિજ્ય પોળીગ્માએ કરેલી જીનપ્રતિમાની પૂજાનો નિષેધ કરવા માટે અનેક કુયુક્તિઓ કરેલીછે તે તમામ બાબતનો પ્રત્યુત્તર અનુક્રમ પ્રમાણે આ નીચે લખ્યોછે. ૧ આદ્યમાં સૂર્યાભ દેવતાએ શ્રી મહાવીર સ્વામીને આ?લકલ્પા નગરીની મહાર અંમશાળ વનમાં દીઠા ત્યારે સામા જઈ નમુક્ષુન્ગુ કહ્યું તેમાં સુત્રકારે ટાળ સંપત્તાળ સુધી પાઠ લખ્યો છે માટે જેઠો પાછલા પદ કલ્પિત ઠરાવેછે પણ તેવુ તે પ્રમાણેનું લખવું મિથ્યાછે, કારણ કે ત પદ કલ્પિત નથી, પણ શાસ્ત્રોકછે. આ વિષ અગીઆરના પ્રશ્નોત્તરમાં વિશેષ રીતે લખી ગયા છીએ. ૨ ત્યાર પછી યાભે કહ્યું કે પ્રભુને વંદના નમસ્કાર કરવાનું મહાફળ છે. આ પ્રસંગમાં જેઠા કુમતિએ જે સુત્રપાઠ નાંખ્યોછે તે પુણછે, કારણ કે તે સુત્રપાડના પાછલા પદોમાં દેવતા સંબંધી ચૈત્યની પરે ભગવંતની પર્યુપાસના કરીશ એમ સામે કહેલુંછે. સત્યા સત્ય નિર્ણય નિમિત્તે તે સુત્રપાઠ શ્રીરાયપરોણી સુત્રમાંથી અર્થ સાથે આ સ્થળે લખ્યોછે. યતઃ Jain Educationa International For Personal and Private Use Only Page #130 -------------------------------------------------------------------------- ________________ સમકિત સહાર. तं महाफलं खलु तहारुवाणं अरहताणं भगवंताणं नामगोयस्त विसवणयाए किमंगपुण वंदण नमंसणं पडिपुच्छण पन्जुवासणयाए एगस्सवि आरियस्स सवणयार किमंगपुण विउलस्स अट्ठस्स गहणयाइ तं गच्छामिणं समणभगवं महाविरं वदामि नमंसा मि सक्कारेमि सम्मामि कलाणं मंगलं देवयं चे यं पज्जुवासामि एयं मे पेच्चा हियाए सुहाए खमाए निसेस्साए अणुगामियत्ताए भविस्सड. અર્થ– નિશ્ચયે તેનું મહાફળ છે. તે કહે છે. કથારૂપ અને રિહંત ભગવંતના નામ ગોત્ર સાંભળવાનું. પણ તેનું તે શું કહેવું વંદના કરીએ, નમસ્કાર કરીએ, પ્રતિષ્ઠા કરીએ, એક પણ આ વચન સાંભળીએ તે મહાફળ થાય અને વિપૂળ અર્થનું ગ્રહણ કરીએ તેના ફળનું તો શું કહેવું. તિ કારણ માટે હું જઉં, શમણુ ભગવંત મહાવીરને વંદન કરું, નમસ્કાર કરું, સત્કાર કરું, સન્માનકરું, કલ્યાણકારી મંગળકની કરણહાર દેવસંબંધી ચિત્ય જે જીનપ્રતિમા તિની પિરે સેવા કરું. એ મુજને પરભવે હિતકારી, સુખને અર્થે, મને અર્થ, નિયસ જે મોક્ષતિને અર્થે અને અનુગમન કરનાર એટલે પરંપરાએ શુભાનુબંધી થાય, આ આળાવામાં દેવના ચિત્યની પરે સેવા કરું એમ કહ્યું તિ ઉપરથી સ્થાપના અને ભાવછન એ બનની પૂજા પ્રમુખના સમાન ફળ સુત્રકારે બતાવ્યા છે. જેઠો કહે છે કે વાંદવા વિગેરેનો મોટો લાભ કહ્યો પણ નાટકને મોટો લાભ સંભચિંતવ્યો નહિ,માટે નાટક ભગવંતની આ જ્ઞાનું કર્તવ્ય જણાતું નથી જેઠા કુમતિનું આ લખાણું અસત્ય છે For Personal and Private Use Only Jain Educationa International Page #131 -------------------------------------------------------------------------- ________________ સૂર્યા તથા વિજ્યપળીએ છમપ્રતિમા પૂછે છે તે વિષે. ૧૧ કારણ કે નાટક કરવું એ આરિહંત ભગવંતની ભાવપૂજમાં છે અને તેનું તે શાસકારે અનંત ફળ કહ્યું છે, માટે તિ છનારાજ કતેગ્યા છે. શ્રીનંદિમુત્રમાં પણ એ પ્રમાણે કહેલું છે અને સુભ પણ મોટો લાભ ચિંતવીનેજ પ્રભુ પાસે નાટક કર્યું છે. ૩ ત્રીજો પ્રશમાં ચા શબ્દનો અર્થ પરભવ છે એમ જેઠા રિખે સિદ્ધ કર્યું છે તે ખરૂ છે માટે તેમાં કોઈ વિવાદ નથી. ૪ આ પ્રશ્નમાં સુભે પોતાના સેવક દેવતાને કહ્યું એ વાત જેઠાએ આપણું લખી છે તેથી શ્રીરાયપશેણી સુત્રને આધારે અને વિસ્તારથી લખીએ છીએ. સુભ દેવતાએ પોતાના સેવક દેવતાને બોલાવીને કહ્યું કે હે દેવાણુકીય! તમે આ મહાકલ્પા નગરીએ શાળવન વિશે જ્યાં શ્રી મહાવીર ભગવંત સમવસર્યા છે ત્યાં જાઓ, જઈને ભગવંતને વંદના નમસ્કાર કરે, તમારૂ નામ ગોત્ર કહી સંભળાવે, પછી ભગવંતની સમીપે એક યોજન પ્રમાણુ જગ્યા વાયરાએ કરીને ઝાડ પાન, કાંટા, કાંકરા અને અશુચી વિગેરેથી રહીત (સાફ) કરો -- રીને ગોદકની વકી કરશે કે જેથી તમામ રજ શાંત થઈ જાય એ ટલે ઉડે નહિ, પછી જળ સ્થળને વિષે ઉપજેલા કુલની વણી, ડીંટ. નીચા અને પાંખડી ઉપર રહે તેમ જાનુપ્રમાણુ કર, કરીને અનેક પ્રકારની સુગધી વસ્તુઓવડે ધુપ કરો યાવત દેવતાઓને અભિગમન કરવા યોગ્ય કશે. સંભ દેવતાનો આ આદેશ અંગીકાર કરીને અભિગીક દેવતા વિદીય સમુદલાત કરે, કરીને ભગવંત સમીપે આવે, આવીને વંદના નમસ્કાર કરીને કહે કે અમે સુભના સેવક છીએ અને તેના આ દેશથી દેવના ચૈત્યની પરે આપની પપાસના કરશું. આવાં વચન સાંભળીને ભગવતે કહ્યું. પતઃ શ્રીરાય પોણી સુવે १ पोराणमयं देवा २ जियमेयं देवा ३ कियमेयं हैमा कराणज्जमेयं देवा ५ आचिन्नमयं देवा ६ अभणुनायमेयं देवा Jain Educationa International For Personal and Private Use Only Page #132 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ સમકિત સોદ્ધાર. અર્થ.ચિરતદેવતાએ એ કાર્ય કર્યું છે. હે દેવાણુપ્રીય! તમારે એ આચાર છે, તમારૂ એ કર્તવ્ય છે, તમારી એ કરણું છે, તમારે એ આચરવા યોગ્ય છે, વળી છે અને સર્વ તિર્થકરોએ પણ આશા દીધી છે. * આ પ્રમાણે ભગવંતે કહ્યા પછી તે અભિયોગીક દેવતા પ્ર ને વંદના નમસ્કાર કરીને પુવોકત સર્વ કાર્ય કરતા હતા. આ પાઠમાં જે કુમતિ કહે છે કે “સૂર્ય દેવતાને અભિગમન કરવા યોગ્ય કશે એમ કહ્યું, પણ એમ ન કહ્યું કે ભગવંતને રહેવા યોગ્ય કરશે તેને ઉત્તર–દેવતાને આવવા યોગ્ય કરો એમ કહ્યું તેનું કારણુ એ છે કે દેવતાને અભિગમન કરવાની એટલે રહેવાની જગ્યા અતિ સુંદર હોય છે, મનુષ્ય લોકમાં તેવી ભૂમિ હોતી નથી, માટે સૂયાભનું વચન તે જમીનના વિશેષણ રૂપ છે અને તેમાં ભગવંત જ બહુમાન અને ભકિત છે એમ સમજવું.. - ૯ ના થય એ બે શબ્દનો અર્થ જળના ઉપજેલા અને સ્થળના ઉપજેલા એવી છે તે ફેરવવા માટે જે કુમતિ કહે છે કે જસાભના વકે પુષ્પની વણી કરી ત્યાં પુ વદ વિશ્વ એટલે કુલનું વાદળ વિકુવે એમ કહ્યું છે માટે તે કુલ વૈકીય ઠરે છે અને તેથી અચિત પણ છે. તેનું આ લખાણુ મિથ્યાછે, કારણ કે કુલની વણી કરવા યોગ્ય વાદળ વિક છે પણ કુલ વિદુર્થી નથી, માટે તે કુલ સચિતજ છે. વળી તે લખે છે કે “દેવકૃત વિદીય કુલ હોય તે તિ સચિત નહિ” તે પણ અસત્ય છે; કારણ કે દેવકૃત વિક્રીય વસ્તુ દેવતાના આત્મ પ્રદેશ સંયુક્ત હોય છે માટે સચિત જ છે, અચિત કહેવાય નહિ. વળી ચોત્રીશ અતિશયમાં પુષ્પવરીને અતિ શકે છે તે જેઠો કુમતિ વક્ત નથી પ્રભુના પુણ્ય પ્રભાવથી છે” એમ કહે છે તે ખોટું છે, કારણ કે (૩૪) અતિશયમાં () જન્મથી (૧૧) વાતિકર્મ ક્ષયથી અને (૧૯) દેવકત છે, તેમાં પુષ્પવૃષ્ટીનો અતિશય દેવકૃતમાં કહ્યું છે. આ પ્રમાણે અતિશયની વાત શ્રી સમ વાયાંગ સુત્રમાં પ્રસિદ્ધ છે. કેટલાએક ઢેઢક આ જગ્યાએ વય Jain Educationa International For Personal and Private Use Only Page #133 -------------------------------------------------------------------------- ________________ સૂર્યાભે તથા વિજ્યપોળીગ્મે જીનપ્રતિમા પૂછે તે વિષે. ૧૧૯ ચવ એ બે શબ્દનો અર્થ જળસ્થળની જેવા કુલ કહેછે પણ ઐતે બે શબ્દનો અર્થ સર્વ શાસ્ત્રો તથા વ્યાકરણની વ્યુત્પત્તિને અ નુસારે જળ અને સ્થળના ઉત્પન્ન થયેલા એવોજ થાયછે. જેમ, પાચ=પૈક કહેતા જે કાદવ તેને વિષે ઉત્પન્ન થયેલ તે કમળ અને તનT=તન એટલે શરીર થકી ઉત્પન્ન થયેલ એટલે પુત્ર એવા અર્થ થાયછે;આવા ઘણા શબ્દો ભાષાની અંદરછે.વળી જ” શબ્દનો અર્થ પણ ઉત્પન્ન થવું એજછે, તોપણ મુર્ખ ટુંકો પોતાનો કુમત પન કરવા માટે મનમાનતી રીતે અર્થ કરેછે તે તમામ મિથ્યાછે. C સ્થા ૬ જેવો કુમતિ કહેછે કે “ભગવંતના સમવસરણમાં જો સચિત કુલ હોય તો શેઠ, સાહુકાર, રાળ, સેનાપતિ પ્રમુખને પાંચ અભીંગન સાચવવા કહ્યાછે તેમાં સચિત બહાર મુકવું કહ્યુંછે અને અંચિત લઈ જવાનું કહ્યુંછે કે કેમ મળરો !' તેનો ઉત્તર—સચિત - વસ્તુ બહાર મુકવી કહીછે તે પોતાના ઉપભોગની સમજવી પણ પૂજાની સામગ્રી સમજવી નહિ. જો સચિત બહાર મુકી જવું અને અચિત લઇ જવું એમ એકાંત હોય તો રાજાના છત્ર, ચાંમર, ખડ્ગ, ઉપાનહ, અને મુગટ વિગેરે અચિતછે પણ અંદર કેમ લઈ જવાતા નથી ! વળી પોતાના ઉપભોગની એટલે ખાવાપીવાની કોઇ પણ વસ્તુ અચિત હોય તો તે શું પ્રભુના સમવસરણમાં લઈ જવાશે? નહિ લઈ જવાય, માટે એમ સમજવું કે પોતાના ઉપભોગતી એટલે ખાવા પીવાની વસ્તુ સચિત હોય કિંવા અચિત હોય પણ તે બહાર રાખવાની છે અને પૂજાની સામગ્રી સચિત હોય કિંના અચિત હોય પણ લઈ જવાનીજ છે. ૭ જેો કુમતિ કહેછે કે “ જો કુલ સચિત હોય તો સાધુને તેનો સંટ થાય અને તેથી જીવ વિરાધના થાય તે કેમ બને છ તેનો ઉત્તર-જેમ એક યોજન માત્ર જેસમવસરણ ભૂમિ તેને વિષે પરિમિત સુરા સુરાદિકનો જે સંમર્દ તે થયો છતાં પણ પરસ્પર કાંઇ ખાધા થતી નથી; તેમજ જાનુપ્રમાણ નાખેલા મંદાર, મચકુંદ, કમળ, બકુલ, માલતી, મોગરા વગેરે કુન્નુમ સમુહ તેઓની ઉપર Jain Educationa International For Personal and Private Use Only Page #134 -------------------------------------------------------------------------- ________________ a૦ સમકિત સત્યોહાર, સંચાર કરનારા, રહેનારા તથા બેસનારા ઉઠનારા એવા મુનિ સહ અને જન સમુહ છતાં તે કુસુમને કાંઈ પણ બાધા થતી નથી. વ. ” ધારે શું કહેવું, સુધારસ જેના અંગ ઉપર પડેલો છે તેમની પેઠે આ ત્યંત, અચિંતનય, નિરૂપમ તિર્થંકરના પ્રભાવથી પ્રકાશમાન જે પ્રસાર, તેના યોગે ઉલટો ઉલ્લાસ થાય છે, એટલે તે ઉલટા પ્રફુલ્લિત થાય છે. જાણગાર પણ તેમાં વિભિત કારણ રીત - ૮ જે કુમતિ લખે છે કે કોણુક પ્રમુખ રાજાઓ ભગવંતને વાંદવા ગયા ત્યાં માર્ગમાં રસ્તા છંટકાવ્યા, કુલ પથરાવ્યા, નગર કાણુગા, વિગેરે આરંભ કર્યો તે પોતાને છંદે એટલે પોતાની મારજીથી કર્યો પણ તેમાં ભગવંતની આજ્ઞા નથી. તેને ઉત્તર– કોણી કે જે ભગવંતની ભક્તિ નિમિત્તે પાક્ત પ્રકારે નગર - ગાયું છે તેમાં બહુમાન ભગવંતનું જ થયેલું છે, કારણ કે તેની તિ બધી ધામધુમ ભગવંતના વંદન નિમીત્તેજ હતી અને એવી રીતે . પ્રભુનું સામૈઉ કરીને તેણે ઘણુ પુન્ય ઉપાર્જન કર્યું છે, માટે એ કાયમાં ભગવંતની આરાજ છે એમ નિણર્ય થાય છે. ૯ જેઠો હક કહે છે કે કોણુંકે નગરમાં છંટકાવ કર્યો, પણ સમવસરણમાં કેમ ન કર્યા તેનો ઉત્તર – કોણુંકે જે કર્યું છે તે સર્વે મનુષ્યકત છે અને સમવસરણમાં તે દેવતાઓએ મહાસુગંધી જળ છાંટેલું છે, સુગંધી ફૂલોની વણી કરેલી છે, તો તે દેવકૃતની પાસે કોણુકનું કરવું શા લિખા માં ગણાય? માટે તેણે સમવસરણમાં છંટકાવ કર્યો નથી એમ સમજવું. ૧૦ ના થઈ શબ્દની પાસે રૂ શબ્દનું અનુસંધાન કરવા માટે જેઠા કુમતિએ બે યુક્તિઓ લખે છે પણ તિ વ્યર્થ છે કારણું કે એવી રીતે જે રૂ શબ્દ જ્યાં ત્યાં જોડીએ અર્થને અનથે થઈ જાય અને સુત્રકારો કહેલો ભાવાર્થ ફરી જાય, માટે એવી નવી મન કલ્પના કરવી અને શુદ્ધ અર્થનું મંડન કરવું તે ગુખ શિરોમણીનું કામ છે. ૧૧ જેઠો મુહમતિ લખે છે કે બહરિકેશી મુનિને દાન દીધું ત્યાં Jain Educationa International For Personal and Private Use Only Page #135 -------------------------------------------------------------------------- ________________ સૂર્યાએ તથા વિજ્યપળીએ જનપ્રતિમા પુછે છે તે વિષે. ૨૧ પંચદિવ્ય પ્રગટયા તિમાં દેવતાઓએ ગંધદકની વણી કરી છે એમ કહ્યું છે તે ગધદક ક્રિય વિના કેમ બને તેને ઉત્તર– ક્ષીરસમુદ્ર વિગેરે સમુદ્રોમાં, કહોમાં અને કંડોમાં ઘણું જગ્યાએ ગંધદક એટલે સુધી જળ છે ત્યાંથી લાવીને દેવતાઓએ વરસાવ્યું છે તેથી તે જળ ક્રિય સમજવું નહિ. આ ઠેકાણે પ્રસંગે લખવું પડે છે કે તમે ટુંક પાણુને અને કુલને વેકિય એટલે અચિત માનો છો તે સૂર્યાભના અભિયોગીક દેવતાએ વાયરાએ કરીને એક યોજન પ્રમાણુ ભૂમિ શુદ્ધ કરી તે વાય અચિત હશે કે સચિત? જે સચિત કહેશે તો તેના અસંખ્યાતા જીવ હણાયા અને જે અચિત કહેશો તો પણ અચિત વાયુના ફરસવાથી સચિત વાયુકાયના અસંખ્યાતા છવ હણાય છે. વળી એવા ઉત્કટ વાયરાએ કરીને સંભના અભિયોગીક દેવતાએ કાંટા, કાંકરા અને ઝાડ બીડ વિનાની સાફ જમીન કરી નાખી તેમાં પણ અસંખ્યાતા વનસ્પતિ કાયના તથા કીડી મંકોડી વિગેરે ત્રસકાયના તેિમજ સુક્ષમ છો હણ્યા અને પ્રભુએ તો તિ શેવક દેવતાઓને જનભક્તિ જાણીને નિવ્યા નથી. ભગવંત કેવળજ્ઞાનના ધણું એમ જાણતા હતા કે સુભના અભિયોગીક દેવતા પ્રમાણે કરવાના છે અને તિમાં અસંખ્યાતા છની હાનિ છે, પરંતુ તેને ના ન પાડી માટે એમ સમજવું કે જે કાર્ય કરવાથી મહાફળની પ્રાપ્તિ થવાની છે તેવા સુકાર્યમાં ભગવંતની આશા છે. આવી જગ્યાએ કુતકે કરવા, સુત્રપાઠ ઓળવવા અને અર્થ ફેરવવા તિ મહામિથ્યાદિષ્ટીઓનું કામ છે. ૧૨ જેઠમલજી લખે છે કે સુભ પોતે વાંદવા આવ્યો ત્યારે ભગ વિતે નાટક કરવાની આજ્ઞા દીધી નહિ કેમકે તે સાવથ કરણું છે અને સાવથ કરણુમાં ભગવંતની આજ્ઞા હોતી નથી.” તિને ઉત્તર-ભગવતિ નાટકની બાબતમાં સુભના પુછવાથી મન ધારણ કર્યું તે આરાજ છે નનિધિ મનમત મિત ચાવાન્ અર્થાત જેનો નિષેધ નહિતિની આસાજ સમજવી. જેમ લકીકમાં પણ કોઈ પુરૂષ કોઈ શ્રીમંત ગ્રહસ્થને જમવાનું આમંત્રણ કરવા વાતે જાય અને આમંત્રણું Jain Educationa International For Personal and Private Use Only Page #136 -------------------------------------------------------------------------- ________________ ૧૨ સમકિત સોદ્ધાર કરે ત્યારે તે ગ્રહસ્થ ના ન પાડે અર્થાત મન રહે તો તે આમંત્રણું માન્ય રાખ્યું ગણાય છે, તેમજ પ્રભુએ નાટક કરવાનો નિષેધ ન કર્યો, મિાન રહ્યા છે તે પણ આશા છે. વળી નાટક કરવું તે પ્રભુની શિવા ભકિતમાં છે, કેમકે સુભ કહ્યું છે કે अहणं भंते देवाणुप्पियाणं भात्तपुव्वयं गोयमाइणं समणाणं निग्गंथाणं बात्तस्सइ बद्धं नट्टविहिं उवदं सेमि અર્થ. હું હે ભગવંત! દેવાણુપ્રીમની એટલે તમારી ભક્તિ પુર્વક ગિતમાદિક શ્રમણ નિગ્રંથને બત્રીશ બદ્ધ નાટક દેખાવું? આ પ્રમાણેના શ્રી રાયપણું સુત્રના મુળપાઠમાં પ્રભુની ભકિત પુર્વક એમ કહ્યું છે, માટે જાય છે કે સુયાબને ભક્તિ પ્રધાન છે અને ભક્તિના ફળ શ્રી ઉત્તરાધ્યયન ઓગણત્રીશમે અધ્યયન થાવત મોક્ષપદ પ્રાપ્તિ સુધી કહ્યા છે. વળી નાટકને જનરાજની ભક્તિ ચોથા ગુણઠાણુવાળા સુભ માની છે તો તે બાબતમાં જેહાની કુયુકિત શું કામ આવવાની છે, કારણ કે ચોથા ગુણઠાણુંથી માંડીને ચઉદભા ગુણઠાણુવાળા સુધીની એક જ શ્રદ્ધા છે. જયારે સે સમકિતધારીઓની નાટકમાં ભક્તિની શ્રદ્ધા છે ત્યારે નાટકમાં ભકિત નહિ માનનારા ઢકો જનમતની બહાર છે એમ કરે છે. વળી આ ઠેકાણે સુત્રપાઠમાં પ્રભુની ભક્તિપુર્વક એમ કહેલું છે તે પાઠન જેમ કુમતિએ ઓળવેલો છે અર્થાત્ જરૂર છતાં લખ્યો નથી તેથી તેનું કપટ ઉઘાડું પડે છે. - ૧૩ વળી જેઠો મુઢમતિ લખે છે કે “નાટક કરવામાં પ્રમુએન પાડી તેનું કારણ કે સુર્યાભની સાથે ઘણુ દેવતાઓ છે તેઓને પોતપોતાને ઠામે નાટક જાદાં થાય છે તેથી સંભનું નાટક ભગવંત જે નિવેશે તો સર્વ ઠામે જૂદાં જુદાં નાટક થાય અને તિથી હિંસા વધેતિ ઉત્તર–જેડાની આ કલ્પના તદન અસત્ય છે, કારણ કે જ્યારે સુભ પ્રભુની પાસે આવ્યો ત્યારે શું દેવલોકમાં બધું શું Jain Educationa International For Personal and Private Use Only Page #137 -------------------------------------------------------------------------- ________________ સૂર્યાએ તથા વિજ્યપળીએ જનપ્રતિમા પુછે છે તે વિશે ૨૩ ન્યકાર હતું? વળી સમવસરણુમાં બારમા દેવલોક સુધીના દેવતાઓ અને ઈ છે તેમણે શું સંભ જેવું નાટક નહોનું દીઠું? જથી તિ જોવા માટે બેસી રહે. માટે આ ઠેકાણે તો એમ સમજવાનું છે કે ઇંદ્રાદિક દેવતાઓ બેસે છે તે ફક્ત ભગવંતની ભક્તિ નિ. મિત્તજ બેસે છે. વળી સંભ નાભ બંધ કરીને આવ્યો છે એમ પણ કહ્યું નથી. માટે જેઠમલજીનું આ લખાણુ ફોગટનું છે. આ ઉપરથી પ્રશ્ન ઉત્પન્ન થાય છે કે જયારે કોના રિખ વ્યાખ્યાન વાંચે છે ત્યારે વગર સમજણે હાજીહા કરનારા હકો તેની પાસે આવીને બેસે છે, જયાં સુધી તિઓ વ્યાખ્યાન વાંચશે ત્યાં સુધી તે તેઓ સર્વે બેસી રહેશે પરંતુ જ્યારે તિઓ વ્યાખ્યાન બંધ કરશે ત્યારે સ્ત્રીઓ જઈને ચુલા સળગાવશે, રાંધવા માંડશે, પાણી ભરશે અને પુરૂ જઈને અનેક પ્રકારના છળકપટ કરશે, જુહુ બોલશે, શાક લેવા જશે, છકાયનો આરંભ કરશે, વિગેરે અનેક પ્રકારના પાપકર્મ કરશે તો તે સઘળું પાપ વ્યાખ્યાન બંધ કરનાર રિને માથે ઠરે કે કેમ જેઠમલજીના કહેવા પ્રમાણે તે વ્યાખ્યાન બંધ કરનાર રિને માથે જ ઠરે છે. ૧૪, જેઠમલજી લખે છે કે આણંદ કામદેવ પ્રમુખ શ્રાવકો એ ભગવંતની પાસે નાટક કેમ ન કર્યું ?” તિને ઉત્તર – તિઓના માં સાભ જેવી નાટક કરવાની અદભુત શક્તિ નહોતી. ૧૫. જે મંદ મતિ લખે છે કે ધરાવણે અષ્ટાપદ પર્વત ઉપર જનપ્રતિમાની સન્મુખ નાટક કરીને તિર્થંકરગોત્ર બાંધ્યું કહો છો, પણ શ્રીરાતા સુત્રમાં વિશસ્થાનક આરાધતાંજ છવ તિર્યકરગર બાંધે છે એમ કહ્યું છે તેમાં નાટક કરતાં તિર્થંકરવિ બાંધવાનું તે નથી કહ્યું ” તને ઉત્તર–આ લખાણ ઉપરથી એમ સમજાય છે કે જેઠા નિરવને જનધર્મની શૈલીની અને સગાથેની બીલકુલ ગમ નહોતી, કારણ કે વીશ સ્થાનકમાં પહેલું અરિહંત પદ છે અને રાવણે નાટક કર્યું તે અરિહંતની પ્રતિમા પાસેજ કર્યું છે, તેથી તેણે અરિહંત પદ આરાધીને તિર્થંકરગોત્ર ઉપાર્જન કર્યું છે. Jain Educationa International For Personal and Private Use Only Page #138 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ સમકિત સદ્ધાર. ૧. જે કુમતિ લખે છે કે “ ભના વિમાનમાં બારે બોલના દેવતા ઉત્પન્ન થાય છે એમ સૂર્યાભિ પ્રભુને કરેલા છ પ્રશ્નોથી કરે છે, માટે જેટલા સભ વિમાનમાં દેવતા થયા તમણે સઘળાએ જનપ્રતિમાની પૂજા કરી છે જેનું આ લખાણ સ્વકલ્પનાનું છે, કારણ કે તે કરણ સમકિતિ દેવતાની છે મિથ્યાત્વની નથી. શ્રી રાયપશેણી સુત્રમાં સુભા સામાનિક દેવતાએ સંભને પુર્વને પશ્ચાત હિતકરણ બતાવી છે ત્યાં કહ્યું છે કે अन्नेसिं बहणं वेमाणियाणं देवाणय देविणय अच्चજિલ્લાઉ એટલે બીજા બહુ વૈમાનિક દેવ દેવીઓને પૂજા કરવા યોગ્ય છે માટે સમ્યક્તધારીની એ કરણું છે એમ જણ્ય છે, જે એમ નહોત તો સર્ષિ વેનિયા એમ પાઠ કહેત માટે વિચારી જોજે. ૧૭ જેઠો ઢક કહે છે કે અનંતા વિજ્ય દેવતા થયા તિમાં સમકિત દષ્ટી અને મિથ્યાછી એ બંને જાતના હતા અને તેમણે સવેએ સિદ્ધાયતનમાં જીન પૂજા કરી છે, પણ પ્રતિમા પૂજ્યાથી ભવ્ય અભવ્ય સર્વે જીવ સમકિતદષ્ટી થયા નહિ અને સિદ્ધિ પશુ પામ્યા નહિંતિનો ઉત્તર –પોતાનો મત સત્ય ઠરાવનારાએ સત્રમાં કોઈ પણ મિથ્યાછી દેવે સિદ્ધાયતન મહેલી જનપ્રતિમાને પૂજવાનો અધિકાર હોય તો તે લખીને પોતાને પક્ષ દ્રઢ કરવો જોઇએ. જેઠા ટુંકે તેવો સૂત્રપાઠ ન લખતાં મન કલ્પનાને વાક્યો લખી ચોપડી ભરી છે, પણ તેનું લખવું તમામ અસત્ય છે, કારણકે કોઈ પણ સૂત્રમાં એવી મતલબનું સૂત્રપાઠ બીલકુલ છે નહિ. વળી તેણે લખ્યું છે કે પ્રતિમા પુજ્યાથી કોઈ અભવ્ય સકદ્રષ્ટી ન થયો માટે જનપ્રતિમા પૂજવાથી ફાયદો નથી તેને ઉત્તર—અભવ્યના જીવો શુદ્ધ શ્રદ્ધાયુકત અંતઃકરણ વિના અનંતીવાર તમસ્વામી સદૃશ્ય ચારિત્ર પાળે છે અને નવમા એક સુધી જાય છે, પણ સમદ્રષ્ટી થતા નથી એવું સૂત્રકારે કહેલું છે, માટે Jain Educationa International For Personal and Private Use Only Page #139 -------------------------------------------------------------------------- ________________ સૂર્યાએ તથા વિજ્યપળીએ જનપ્રતિમા પુછે છે તે વિશે ૧૨૫ જેઠમલજીના લખવા પ્રમાણે તે ચારિત્ર પાળવાથી પણ કોઈ ટૂંકને કાંઈ પણ ફાયદો થવાનું નથી. ૧૮ ૫ (૨૦૨) માં જેઠા કુમતિએ સિદ્ધાયતનમાં પ્રતિમાની પુજા સર્વ દેવતાઓ કરે છે એમ કરાવવા માટે કેટલીએક કુયુકિતઓ લખી છે તે સતિના અગાઉના લખાણને જ મળતી છે તે પણ બે ના લોકોને ફસાવવા નિમિત્તે વારંવાર એકની એક વાત લખીને ફોગટનું લખાણ વધાર્યું છે. ૧૯, જેઠમલજી લખે છે કે “સર્વ જીવ વિજ્યપળી આપણે અનંતીવાર ઉપજયા છે તે તેમણે પ્રતિમા પુછે છતાં અનંતાભાવ કેમ કરવા પડયા કારણ કે સમકિતવંતને અનંતા ભવ હોય નહિ એવી સુત્રશાખ છે.” તિનો ઉત્તર --સમકિતવતને અનંત ભવ હોય નહિ એમ જેઠો મુઢમતિ લખે છે તે તદન જૈન શેલીથી વિપરીત તેમજ અસત્ય છે. અને એવી સુત્રશાખ છે એમ લખે છે તે પણ જેમ માછીમારને માછલાં ફસાવવા માટે જાળ હોય છે તેમ ભોળા લોકો નિ કુમામાં નાખવાની જાળ છે, કારણ કે સુત્રોમાં તે ચારજ્ઞાની ચઉદ પુવી, યથા ખ્યાત ચારિત્રી તથા અગીઆરમાં ગુણઠાણું વાળાને પણ અનંતાભવ થાય એમ લખ્યું છે તે સમકિતદીને થાય તિમાં શું નવાઈ? વળી સમકિત પામ્યા પછી ઉત્કૃષ્ટ અર્ધ પુગળ પરાવર્તન સંસાર રહે છે તે તે અનંત કાળ હોવાથી તેમાં અનંત ભવ થઈ શકે છે. ૨૦ જેઠ કુમતિ લખે છે કે એકવાર રાજ્યાભિષેક કરતાં પ્રતિમા પુજે છે પણ પછી ભવપર્યત પ્રતિમા પુજતા નથી તેનો ઉતર– સુભિ પુર્વ અને પછી હિતકારી શું એમ પુછવું તથા પુર્વ અને પછી કરવા યોગ્ય છે એમ પણ પુછયું, તિ બંને પ્રશ્નના ઉત્તરમાં તેના સામાનિક દેવતાએ જીનપ્રતિમાની પુજા પુર્વ અને પછી હિતકારી અને કરવા યોગ્ય કહી છે, આ પાઠ શ્રી રાયપશેણું સુત્રમાં પ્રસિદ્ધ છે માટે સુ-ભિ દેવતાએ જનપ્રતિમાની પૂજા નિત્ય કરણી તથા સદાહિતકારી જાણુને નિરંતર કરી છે એમ કરે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #140 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ સમકિત સત્યોહાર. ૨૧ જેઠો લખે છે કે સુભિ ધર્મશાસ્ત્ર વાંચ્યા એમ સુત્રોમાં કહ્યું છે તે કુળધર્મના શાસ્ત્ર સમજવા, કારણ કે જો ધર્મશાસ્ત્ર હોય તે મિથ્યાત્વી અને અભિવ્ય કેમ વાંચે? કેમ સદહે? અને જીનવચન સાચા કેમ જાણે તિને ઉત્તર – સુભે વાંચ્યા તિ પુસ્તકો ધર્મ શાસ્ત્રના જ છે એમ સુત્રકારના કહેવાથી નિર્ણય થાય છે. “કુળ શબ્દ જે પોતાના ઘરને નાંખે છે પણ સુત્રમાં નથી. વળી લેકિકમાં પણ કુળાચારના પુસ્તકોને ધર્મશાસ્ત્ર કહેવાતા નથી અને તે ધર્મશાસ્ત્ર વાંચવાનો અધિકાર સમકિત છીનો જ છે, કારણ કે સવા વાંચે છે એમ કોઈ જગ્યાએ કહ્યું નથી તે અભવ્ય અને મિથ્યાદછીને વાંચવા અને સહવા એ કયાં રહ્યું? કદાચ જેઠો મનક ૫નાથી તિઓ વાંચે છે, સદહતાનથી એમ ઠરાવશે તે હકો પણ જિનશાસ્ત્ર વાંચે છે પરંતુ નાના પ્રમાણે સદહતા નથી, ઉલટા વાં ચ્યા પછી પોતાના કુમત સ્થાપન કરવા માટે ભોળા લોકો પાસે વિપરીત પરૂપણું કરી તિઓને ઠગે છે, પણ તેથી જનશાસ્ત્રોને કુળધર્મના શાસ્ત્રો કહેવાશે નહિ - ૨૨, જેઠો મુઢમતિ કહે છે કે સમકિતદછી દેવતા સિદ્ધાંત વાંચીને અનંત સંસારી શું કામ થાય? કારણ કે તમે તે શ્રાવક સુત્ર વાંચે તે અનંત સંસારી થાય એમ કહોછો તિને ઉત્તર– શ્રાવકને સિદ્ધાંત વાંચવા નહિ તે વાત મનુષ્ય આશ્રી છે, દવતા આશ્રી નથી. જે દંઢકો સમકિતદછી દેવતા અને મનુષ્યને શ્રાવકના ભદમાં સરખા ગણે છે તો દેવતાઓની કરેલી જીનપૂજા કેમ માન્ય કરતા નથી? ૨૩. જેઠમલજી લખે છે કે જસુભ ધર્મ વ્યવસાય ગ્રહણ કર્યા પછી બત્રીશ વસ્તુ પુછે માટે પ્રતિમા પુજવા લેખે છેમે વ્યવસાય કહ્યા છે એમ ન સમજવું.” તેનો ઉત્તરે–સુભે જે ધમ વ્યવસાય ગ્રહણ કર્યા છે તે જીનપ્રતિમા પૂજવા નિમિત્તનાજ છે. જો કે તેણે પ્રથમ જનપ્રતિમા તથા જીનદાઢા પુજ્યા પછી બીજી વસ્તુઓ પુછો ખરી પણ તેણે કરીને કાંઈ બાધક નથી, કારણું Jain Educationa International For Personal and Private Use Only Page #141 -------------------------------------------------------------------------- ________________ ઉતર સર્યાભે તથા વિજયપળીએ જનપ્રતિમા પુછે છે તે વિષે. ૧૨૭ કે મનુષ્ય લોકમાં પણ જનપ્રતિમાની પુજા કર્યા પછી એજ વ્યવસાથે કરીને બીજા શાસનના અધિષ્ઠાયક સદી દેવદેવીની પુજા થાય છે. ૨૪. જેઠા મુઢમતિએ સિદ્ધાયતનમાં જે પ્રતિમા છે તિ અરિહંતની નથી એમ કરાવવા માટે આઠ કુયુક્તિઓ લખી છે તેના ૧. શ્રી જીવાભિગમમાં ર૪ કયા યં એટલે રિષ્ટ રતનમય દાઢી મુછ કહી છે અને શ્રી રાયપશેણમાં નથી કહી તે તિથી પ્રતિમામાં શું વાંધો કરે છે? કારણ કે તે ભુલ જેઠા કુમતિએ સુત્રકારની લખેલી છે, પણ હિનામાં એટલી વિચાર શક્તિ નહોતી કે સુત્રની રચના વિચિત્ર પ્રકારની છે કોઈમાં કોઈ વિશેપણું હોય છે અને કોઈમાં હોતું નથી. ૨. સિહાયતનની જીનપ્રતિમાને ગાયા ગુરૂગા એટલે કંચનમય સ્તન કહ્યા છે. આ બાબતમાં જો કુમતિ લખે છે કે પુરૂષને સ્તન હોય નહિ. શ્રી ઉબાઈ સુત્રમાં ભગવંતનું શરીર વખાણ્યું છે તેમાં તનયુગલ વખાણ્યા નથી તેને ઉત્તર–સુત્રમાં કોઈ જગ્યાએ કોઈ વાત વિસ્તારથી હોય છે અને કોઈ વાત વિસ્તારથી હોતી નથી પણ તિથી કાંઈ વાંધો પડતો નથી, જેડાએલ ખ્યું છે કે તિર્થંકર, ચક્રવર્તિ, બળદેવ, વાસુદેવ તથા ઉત્તમ પુરૂષ વિગેરેને સ્તન હોય નહિ” આ પ્રમાણેનું તેનું લખવું મિથ્યા છે કારણ કે પુરૂષ માત્રને હૃદયના ભાગને વિષે રતનને દેખાવ હોય છે. અને તેથી પુરૂષનું અંગ શોભે છે. જો તેમ નહોય તે સાફ પાટલા જેવું હૃદય ઘણુંજ ખરાબ દેખાય, માટે જેઠા જિવની આકુયુકિત તર્કટાછે; પણ આ ઉપરથી એટલું તો સમજાય છે કે જઠાની છાતી સાફ પાટલા જેવી જ હશે. ૩. તિર્થંકરની પાસે રસપરસાણ અને નફરસાણ એટલે ત્રટીની પર્વદા અને જતિની પર્ષદા હોય છે એમ સુત્રોમાં કહ્યું છે પણ નાગ, ભુત અને જક્ષની પાપેદા કહી નથી અને સિક્રાયતન માંહેલા છબીંબની પાસે તે નાગ, ભુત તથા જક્ષને Jain Educationa International For Personal and Private Use Only Page #142 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ સમકિત સત્યોહાર. પરિવાર કહ્યું છે માટે તે પ્રતિમા અરિહંતની નહિ એમ જે દમતિ કહે છે. તેને ઉત્તર–ફક્ત દેવ બુદ્ધિથી અને મિથ્યાત્વના ઉ. દયથી ખોટુ લખવાન જેઠા નિવે જરા પણું પાપ થવાને ભય જાણ્યો નથી; કારણ કે સુત્રમાં તે પ્રભુની પાસે બાર પર્વદા કહી છે. ચાર પ્રકારના દેવ તથા દેવી એ આઠ અને સાધુ, સાધવી, માનુષ્ય અને સ્ત્રીઓ એ પ્રમાણે બાર પર્વદા કહેવાય છે, તે સિદ્ધાયતનમાં છત્રધાર અને ચામરધાર વિગેરે પ્રતિમાઓ જક્ષની તથા નાગ દેવતા વિગેરેની છે તેમાં શું ખોટું છે? કારણ કે પ્રભુ સાક્ષાત વિચરતા હતા ત્યારે પણ જક્ષ દેવતા ચાંમર વિંઝતા હતા. વળી તિ લખે છે કે અસાશ્વતી પ્રતિમાની પાસે કાઉસગ્નિની પ્રતિમા હોય છે અને સાશ્વતી પાસે હોતી નથી માટે કઈ સાચી અને કઈ જુઠી ? તિને ઉત્તર-અમારે તે બંને પ્રતિમા સાચી તેમજ વંદનીક પુજનીક છે, પણ જે ઢંઢકો કાઉસગ્નિઆ યુક્ત પ્રતિમા તે અરિહંતની હોય ખરી એમ કહે છે ત્યારે માન્ય કેમ કરતા નથી પરંતુ જયાં સુધી મિથ્યાત્વરૂપી કમળો તેના નિવમાં છે ત્યાં સુધી શુદ્ધ મની ઓળખાણ તેઓને થવાની જ નથી. ૪. સુભિ જીનપ્રતિમાને મોરપીંછથી પ્રમાઈ તે બાબતમાં જેઠા કુમતિએ સાધુને પાંચ પ્રકારના રજોહરણ રાખવાનું શાસ્ત્રમાં કહ્યું છે તિમાં મોરપીંછનું હરણું કશું નથી એમ લખ્યું છે, પણું તો આ વાત સાથે કાંઈ પણ સંબંધ નથી, કારણ કે મોરપીંછ કઈ પ્રભુતું ઉપગરણ નથી, તે તો જીનપ્રતિમાની ઉપરથી ઝીણું જંતુઓની રક્ષા નિમિત્તે તેમજ રજ વિગેરે પ્રમાર્જિવાને અર્થે ભક્તિ કરનાર શ્રાવકે રાખવાનું છે. પ. સુભ પ્રતિમાને વસ્ત્ર પહેરાવ્યા તે બાબતમાં જે કુમતિ લખે છે કે ભગવંત તે અચેલ છે એટલે તેને વસ્ત્ર હોય નહિ આ લખવું તમામ મિથ્યા છે, કારણ કે સુત્રમાં તે બારીશ તિઈંકરને યથાવત્ નિર્વાણ પામ્યા ત્યાં સુધી સચેત કહ્યા છે અને વસ્ત્ર પહેરાવવા બાબતનો ખુલાસો હૈપદિના અધિકારમાં લખાઈ ગયો છે Jain Educationa International For Personal and Private Use Only Page #143 -------------------------------------------------------------------------- ________________ સભે તથા વિજ્સપોળીએ જીનપ્રતિમા પુછે તે વિષે. ૧૨૯ ૬. પ્રભુને ઘરેણા હોય નહિ તે ખાખતમાં આભરણું પહેરાજ્યા તે જૂદા અને ચડાવ્યા તે જાદા” એમ જેઠો નિાવ કહેછે, પણ તે અસત્યછે; કારણ કે સુત્રમાં આમળા એવો એકજ પાડછે અને આભરણુ પહેરાવવા તે તો પ્રભુની ભક્તિ નિસિત્તેજછે. ૭. સ્ત્રીના સંક્ર ખામતનો પ્રત્યુત્તર દ્રૌપદિના અધિકારમાં લખી ગયા છીએ. ૮. સિદ્દાયતનમાં જીનપ્રતિમા પાસે ધુપ ઉખેળ્યો અને સાક્ષાત ભગવંતની પાસે ન ઉખેળ્યો” એમ જેો યુદ્ધમતિ લખેછે. પરંતુ તે ખોટુંછે, કારણ કે પ્રભુની સન્મુખે પણ સુર્યનાભની આજ્ઞાથી તેના અભિયોગિક દેવતાઓએ અનેક સુગંધી દ્રવ્યે કરીને યુત એવો ધુપ ઉખેળ્યોછે એમ શ્રી રાયપોણી સુત્રમાં કહ્યુંછે. ઉપર પ્રમાણે જેડા મુઢમતિના ખતાવેલા આઠ વાંધાના નિશકરણછે તેથી નિશ્ચય થાયછે કે સિદ્દાયતનમાં સિદ્ધની પ્રતિમાÐ અને તેથીજ ગણધર મહારાજાએ સિદ્દાયતન એટલે સિદ્ધનું ઘર કહ્યુંછે. ૨૫ જેઠો કુતિ કહેછે કે “સર્વ ભોગને વિષે સ્ત્રી પ્રધાનછે માટે સ્ત્રી કેમ પ્રભુને ચડાવતા નથી,” જેઠા નંદગતિનું આ લખાણ મહા વિવેકનુંછે, કારણ કે જીનપ્રતિમાની ભક્તિ જેવી રીતે ઉ ચિત હોય તેવી રીતે થાયછે, અનુચિત થતી નથી; પરંતુ સર્વ ભોગમાં સ્ત્રી પ્રધાનછે એવું જો ટુંકો માનેછે તો તેના અલડીન શ્રાવકો અસન, પાન, ખાદિમ, સાદિમ વિગેરે પદાથાથી તેમની ભકિત કરેછે પણ તેમાંથી કેટલા ટુંકાએ પોતાની કંન્યાઓ પોતાના રિખ આગળ ધરીછે અનેવહોરાવીછે તે ખતાવવું જોઇએ. જેમલના લખવા પ્રમાણે તો એમ ખનવું જોઈએ. વળી તે મુખના શિરદાર જેમના ઉપર પ્રમાણેના લખાણથી એમ પણ નિશ્ચય થાયછે કે ત જેઠાના હૃદયમાંથી સ્ત્રીની લાલસા ગયેલી નહોતી અને તેથીજ તેણે સર્વ ભોગમાં સ્ત્રીને પ્રધાન ગણીછે. આ ખામતની સાખીતી વિષે અગાઉ સુંઢકની પટ્ટાવળીમાં લખાયેલછે. Jain Educationa International For Personal and Private Use Only Page #144 -------------------------------------------------------------------------- ________________ સમકિત સભ્યોÇાર. ૨૬, જેઠો ઢુંઢક લખેછે કે ચૈત્ય દેવતાને પરિગ્રહમાં ગણ્યા છ તો પરિગ્રહને પુજે શું લાભ થાય? તેનો ઉત્તર-મુત્રકારે સાધુનું શરિરછે તેપણ પરિગ્રહમાં ગણ્યુંછે તો ગણુધરમહારાળને તથા સુનિઓને વંદના નસસ્કાર કરવાથી તથા તેની શેવા ભક્તિ કરવાથી જેઠાના કહેવા પ્રમાણે તો કાંઇ પણ લાભ ન હોવો જોઇએ અને સુત્રમાં તો તેનો ઘણો લાભ બતાવ્યો, માટે તેવું લખવું અસત્ય છે. પરંતુ જેને અપેક્ષાનું જ્ઞાન નથી તેને જનશાસ્ત્ર સમજવું બહુ મુશ્કેલછે અને તેજ કારણથી ચૈત્યને દેવતાના પરિગ્રહમાં ગણ્યા છે તેની અપેક્ષા જેઠાના સમજવામાં આવેલી નથી આવી રીતે અપેક્ષા સમજ્યા વિના સુત્રપાઠના વિપરિત અર્થ કરીને ભોળા લોકોને સાવેછે માટેજ તેને શાસ્ત્રકાર નિાવ કહેલા છે. ૧૩૦ ૨૭. નસુક્ષુણુંની ખાખતમાં જેઠા કુમતિથ્ય જે કુયુક્તિઓ લખીછે અને ત્રણ ભેદ બતાવ્યાછે તે તમામ ખોટાછે, કારણ કે એવી રીતે ત્રણ ભેદ કોઈ જગ્યાએ કહ્યા નથી. વળી કોઇ પણુ મિથ્યાન્નીએ કોઈ પણ અન્ય દેવની પાસે નમુક્ષુણુ કહ્યું એમ પણ સુત્રમાં કહેલું નથી, કારણ કે નમુક્ષુણુંમાં કહ્યા પ્રમાણે ગુણુ તિથંકર મહારાજા શિવાય બીજામાં નથી અને દેવતા આશ્રી જોતાં નમુથ્થુણું કહેવું તે સમકિતષ્ટીનીજ કરણીછે ઍમ જણાયછે. ૨૮. જેઠમલજી કહેછે કે કોઈ દેવતાએ સાક્ષાત દેવળી ભગવંતને નમુથુણં કહ્યું નથી.” તે અસત્યછે. સુર્યનાભ દેવતાચ્ય વીર પ્રભુને નમુથુણં કહ્યુંછે એમ શ્રીરાયપોણી સુત્રમાં પ્રગટપણે સુત્ર પાછે. ૨૯. જેને કુમતિ જીનચ્છાચાર ઠરાવીને દેવતાની કરણી કાઢી નાંખે તો જે ઢંઢકો! શું દેવતાની કરણીથી પુન્ય પાપ બંધાતું નથી ? જો કહેશો કે બંધાયછે તો સુર્યાભ પુર્વાતિ રાતે શ્રી વીરભગવંતની ભક્તિ કરી તેથી તેને પુન્ય બંધાણું કે પાપ? જો કહેશો કે કાંઈ ન બંધાય તો જીવ સમયમાત્રમાં સાતકર્મ બાંધ્યા વગર રહે નહિ એમ સુત્રમાં કહ્યુંછે તે કેમ મેળવશો? પરંતુ સમજવાનું Jain Educationa International For Personal and Private Use Only Page #145 -------------------------------------------------------------------------- ________________ સૂર્યાભે તથા વિપળીએ જનપ્રતિમા પુછે છે તે વિષે. ૧૩૧ તા એટલુ છે કે સભા તેમજ સર્વ દેવતા જેઓ પુકત પ્રકારે જીનેશ્વર ભગવંતની ભકિત કરે છે તેઓ મહાપુન્યની રાશી સંપાદન કરે છે, કારણ કે તિર્થંકર ભગવંતની તે કાર્યમાં આશા છે. - ૩૦. જે કુમતિ જુવ પછી નો અર્થ ઈહલોક ખાતે કરાવે છે અને જે કહેતા પરલોક ઠરાવે છે પણું તિતિની મુહતા, કારણ કે હુ પછીનો અર્થ પુર્વભવ અને આવતે ભવ એમ થાય છે અને છા શબ્દ પયી છે. એ બંનેનો અર્થ એકજે છે. હમલે ખોટો અર્થ લખ્યો છે તેથી સમજાય છે કે તેને - બ્દના અર્થનું ભાન જ નહોતું. શ્રી આચારગ સુત્રમાં કહ્યું છે કે ન स्स नथ्थी पुर्वि पच्छा, मज्जे तस्स कउसिया न्यात ने પુર્વભવે અને પશ્ચાત એટલે આવતભવે કાંઈ નથી તેને મળે પણ કયાંથી હોય? એટલે જેને પુર્વ તથા પીધા છે તેને મળે પણ અવશ્ય છે. તેથી સુભની કરેલી જીનપુજા તેને ત્રિકાળ હિતકારી છે એવો શ્રી રાયપશેના સુત્રપાઠનો અર્થ થાય છે. વળી શ્રી ઉત્તરાધ્યયન સુત્રમાં ભગાપુત્રના સંબંધમાં કહ્યું છે કે अम्मत्तायमएभोगा, भुत्ताविसफलोवमा ॥ पच्छाक डुअविवागा, अणुबंधुदुहावहा ॥१॥ અર્થ-હે માતપિતા ભોગ ભોગવ્યા તે વિષફળની ઉપમાએ છે અને તે ભોગ પછી એટલે આવતે ભવે કડવા વિપાક છે જેના અને પરંપરાએ દુઃખને આપનાર એવા છે. આ સત્રપાઠની અંદર પણ પછી શબ્દનો અર્થ પરભવ એવોજ થાય છે. કિં બહુના. - ૩૧. જો કુમતિ સુર્યભના પાઠમાં બતાવેલા જન પુજાના ફળની બાબતમાં નિફેસાઇ એટલે મોક્ષને અર્થ એવો શબ્દ છે તે શબ્દનો અર્થ ફેરવવા માટે ભગવતિસુત્રમાંથી બળતા ઘરમાંથી ધન કાઢવાનો તથા રાફડો ફોડીને દ્રવ્ય કાઢવાનો અધિકાર બતાવે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #146 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ સમકિત સોદ્ધાર અને કહે છે કે આ સંબંધમાં પણ નિry એવું પદ છે માટે આ એ પદનો અર્થ જે મોક્ષને અર્થ એવો થાય તે ધન કાટવાથી મોક્ષ કેમ થાય?” તિનો ઉત્તર –-ધનથી સુપાત્રે દાન આપે, છન મંદિર જનપ્રતિમા બનાવે, સાત ક્ષેત્રને વિષે, તિર્થયાત્રામાં, દયામાં તથા દાનમાં દ્રવ્ય ખર તો તિથી વાવત મોક્ષ પ્રાપ્ત થાય છે, માટે સૂત્રમાં જ્યાં જ્યાં નિસાઇ એવો શબ્દ છે ત્યાં ત્યાં તે શબ્દો અર્થ ભોક્ષને અર્થ એવો જ થાય છે અને તે શબ્દ જનપ્રતિમા :જવાના ફળમાં પણ છે તો તે એક જેઠા મુઢમતિના કહેવાથી - હાબુદ્ધિમાન પુત્વચાકત શાસ્ત્રાર્થ કદિ પણ ફરી શકતો નથી. ૩૨. આ પ્રશ્નને અતિ જેઠા નિજ ધનિકિતની ટીકા નો પાઠ લખ્યો છે પણ તે અસત્ય છે, કારણ કે તિ પાઠ ઓઘનિકિતમાં તથા તેની ટીકામાં કોઈ પણ જગ્યાએ નથી, આ લખાણું જેઠા દુર્મતિનું એવું છે કે જેમ કોઈ પોતાની વેચ્છાથી લખી દે કેમુખમંધાને પંથ કોઈ ચમારે ચલાવે છે કારણ કે તિઓનો કેટ એક આચાર વ્યવહાર ચમારોથી પણું ખરાબ છે આવું કથન દંઢકોની પ્રાચિન નિતિમાં છે.” તવું છે. ૩૩. આ પ્રશ્નોત્તરમાં આવંત પર્યત જેઠા નિજ સુભા જેવા સમ્યક દછી દેવતાની તથા તિની શુભ ક્રિયાની નિંદા કરી છે, પરંતુ શ્રી ઠાકુંગસુત્રમાં પાંચમ ઠાણે કહ્યું છે કે પાંચ પ્રકારે જીવ દુર્લભ બધીપણું પામે એટલે જન્માંતરે ધમની પ્રાપ્તિ દુર્લભ થાય. पंचहिं ठाणेहिं जीवा दुलह बोहियत्ताए कम्मं पकरे ति तंजहा अरिहंताणं अवणंवयमाणे१ अरिहंत प णत्तस्स धम्मस्स अवणं वयमाणे २ आयरिय उ वझायाणं अवणं वयमाणे ३ चाउवणस्स संघस्स अवणंवयमाणे ४ विवक्कतव बंभचेराणां देवाणं अ वणं वयमाणे ५ Jain Educationa International For Personal and Private Use Only Page #147 -------------------------------------------------------------------------- ________________ દેવતાઓ જીનેશ્વરની દાઢા પૂજે છે તે વિષે. ૧૩૩ ઉપરના સુત્રપાઠ માંહેલા પાંચ બોલમાંથી પાંચમા બોલમાં સમકૃષ્ટી દેવતાના અવર્ણવાદ બોલતા થકા દુર્લભ બાંધીપણુ પામે એમ કહ્યું છે માટે હુંઢકો યાદ રાખવું કે સમગ્ર દેવતાના અવર્ણવાદ બોલવાથી મહા નીચગતિને પાત્ર થશે અને જન્માંતરે ધર્મ પ્રાપ્તિ દુર્લભ થશે. ઈતિ. ૨૧ દેવતા ઓ જીનેશ્વરની દાઢા પૂજે છે તે વિષે. એકવીશમા પ્રશ્નોત્તરમાં સુભદેવતાએ તથા વિજ્યપળીઆ પ્રમુખે જનદાઢા અથવા જીનેશ્વરના અસ્થિ પુજ્યા છે તેને નિષેધ ઠરાવવાને માટે જેઠા કુમતિએ કેટલીએક કુયુકિતઓ લખી છે, ૫રંતુ તેમાંની ઘણી કુણ્યક્તિઓના પ્રત્યુત્તર વશિમાં પ્રશ્નોત્તરમાં લખાઈ ગયા છે. બાકીની કુયુક્તિઓના ઉત્તર નીચે પ્રમાણે શ્રી ભગવતિ સુત્રના દશમા શતકના પાંચમા ઉસ્સામાં चमरेणंते भंते असुरिंदे असुरकुमारराया चमरचं चाए रायहाणिए सभाए सुहम्माए चमरंसी सिंहा सणंसि तुडियणं सद्धिं दिव्वाइं भोगभोगाइं मुंजमा णे विहरत्तिए? णो इणढे समढे से केणटेणं भंते एवं वुच्चइ णो पभू नाव विहारत्तए? गोयमा! च णरस्सणं असुरिंदस्स असुरकुमाररन्नो चमरचं चाए रायहाणीए सभाए सुहम्माए माणवए चेड्य खंभे वइरामएसु गोलवट्ट समुगाएसु बहुइउ जिण सकहाउ सनिखित्ताउ चिट्ठत्ति जाउणं चमरस्स Jain Educationa International For Personal and Private Use Only Page #148 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ સમકિત સહાર, असुरिंदस्स असुरकुमाररत्रो अन्नेसिं च बहुणं अ सुरकुमाराणं देवाणं देवीणय अच्चणिब्जाउ वंदाण ब्जाउ नमंसणिज्जाउ पुयणिज्जाउसकारणिज्जाउ सम्माणणिज्जाउ कलाणं मंगलं देवयं चेइयं पञ्जु वासणिज्जाउ भवंति से तेणटेणं अज्जो एवं वुच्चइ णो पभू जाव विहरित्तए. पणं भंते चमरे असुरि दे असुरराया चमरचंचाए रायहाणिए सभाए स हम्माए चमरांसे सिंहासणंसि चउसट्टिए सामाणे यंसाहस्सिहिं तायत्तिसाए जाव अन्नेहिं असुरकुमा रोहिं देवेहिं देवीहिय सद्धिं संपरिवुडे महया नट्ट जा व मुंजमाणे विहरित्तए १ हंता केवल परियारिठी ए नो चेवणं मेहुण वत्तियाए. सर्थ.-गौतमसामी महापीरस्वामी प्रत्ये प्रश्न - “હે ભગવંત! ચમર અસુરદેવનો ઇંદ્ર, અસુરકુમાર રાજા, અમર ચચાના રાજ્યપાનીને વિષે, સુધર્મનામે સભાને વિષે, અમરનામે સિંહાસનને વિષે રહ્યો તુટિત એટલે ઇંદ્રાણુનો સમુહ તેમની સાથે વ સંબંધી ભોગ ભોગવતેથકો વિચરે ભગવંત કહે છે–એ અર્થ સમર્થ નહિ એટલે ભોગ ન ભોગવે વળી ગતમસ્વામી પુછે છે. “હે ભગવંત! ભોગ ભોગવતો વિચારવાને સમર્થ નહિ એમ શા કારણે કહેછો?પ્રભુ કહે છે “હે ગતમાં ચમર,અસુરે અસુર કુમાર રાજાની ચમચંચા રાજ્યપાનીમાં, સુધનામે સભાવિ, ભાણવક નામે ચેત્યસ્થંભને વિશે, વજુમયી, ઘણું ગોળ દાબડા છે તેને Jain Educationa International For Personal and Private Use Only Page #149 -------------------------------------------------------------------------- ________________ દેવતાઓ નેશ્વરની દાઢા પૂજે છે તે વિષે. ૧૩૫ વિશે જીનેશ્વરની દાઢાઓ થા વીથકી છે, જે દાતાઓ ચમર, અસુરે, અસુરકુમાર રાજને તથા બીજા પણ દેવતાઓને ઘણું અસુર કુમાર દેવતાઓને તથા દેવીઓને અર્ચવા યોગ્ય છે, વંદન કરવા યોગ્ય છે, નમસ્કાર કરવા યોગ્ય છે, પુજવા યોગ્ય છે, સત્કાર કરવા યોગ્ય છે, સન્માન કરવા યોગ્ય, કલ્યાણકારી, મંગળકારી, દેવસિંધી ચેત્યની એટલે જન પ્રતિમાનીપરે સેવા કરવા યોગ્ય છે. હે આર્યાતિ માટે એમ કહીએ છીએ કે દેવી સાથે ભોગ ભોગવવાને સમર્થ નથી. વળી ગતમસ્વામી પુછે છે કે “ચમર, અસુર, અસુર કુમારનોરાજા ચમાર ચંચા રાજ્યધાનીને વિજે, સુધમાં સભાને વિષે, અમર સિંહાસનને વિષે બિઠોથકો ચોસઠ હજાર સામાનિક દેવતાઓ સાથે તથા તેત્રીસ રાયવિંશક સાથે થાવત્ બીજ પણ અસુર કુમારના દેવતા તથ? દવીઓની સાથે - રવ થકો મોટા નાટક પ્રમુખ જીત થકો વિચરેજી ભગવંત કહે છે “હા કેવળ સ્ત્રી શબ્દ નાટક પ્રમુખમાં શ્રવણુરિક પરિચારણ કરે, પણ મિથુન સંસાએ સુધર્મ સભામાં શબ્દાદિક પર્ણન વે, એવી રીતે જેમ ચમરેદ્રને માટે કહ્યું તેમ તેમેં સુધી એટલે ભુવનપતિ, વ્યંતર, જ્યોતિષિ, વૈમાનિક તથા તેમના લોકપાળના આળાવા છે તિ અથ હોય તેણે જોઈ લેવા. 1 ઉપર લખેલા સુત્રપાઠથી જેઠા કુમતિની કેટલીએક કુયુક્તિઓ તે નિરૂત્તર થઈ જાય છે. - જેણે કુમતિ લખે છે કે ભવ્ય, અભવ્ય, સમકૃષ્ટી તથા મિથ્યાદછી વિગેરે સર્વ દેવતા, છનેશ્વર ભગવંતની પ્રતિમા સિહાયતનમાં છે તે તથા જીનદાઢા પુજે છે તે માટે તેને મોક્ષફળ નહિ? આ બાબતને પ્રત્યુત્તર સુભના પ્રશ્નોત્તરમાં લખાયેલ છે, પરંતુ ટકો જે કરણું સર્વે કરે છે તેનું મોક્ષફળ સમજતા નથી તે સંયમ, શ્રાવક વ્રત, સામાયક અને પ્રતિક્રમણદિ, ભવ્ય, અભવ્ય, સમ્યક છી, તથા મિMાદષ્ટી સર્વે કરે છે માટે હકો મુમતીઓને સાધુપણું, શ્રાવકવત તથા સામાયકાદિ પણ ન કરવું જોઈએ, કારણ કે ઢહકો Jain Educationa International For Personal and Private Use Only Page #150 -------------------------------------------------------------------------- ________________ સમકિત સહોદ્ધાર. અક્કલીન એટલું પણ સમજતા નથી કે જેવો જેનો ભાવ છે : તેવું તેને ફળ છે. વળી જે ટુંક લખે છે કે છતઆચાર જાણીને જ દેવતાઓ દાઢા વિગેરે લે છે, ધર્મ જાણીને લેતા નથી તેને ઉત્તર–શ્રી જે. બુદ્વિપ પજતી સુત્રમાં જ્યાં જનદાઢાલિવાનો અધિકાર બતાવ્યો છે ત્યાં કહ્યું છે કે ચાર ઇંદ્ર ચાર દાઢા લે ત્યાર પછી કેટલાએક દેવતાઓ અંગોપાંગના અસ્થિ વિગેરે લે છે, તેમાં કોઈ જનભક્તિ જાણુને લે છે અને કોઈ ધર્મ જાણીને લે છે, માટે જેઠાનું લખવું અસત્ય છે–યતા केइ जिणभत्तिए केइ जीयमेयं तिकट्ठ केइ धम्मो त्तिक गिन्हति. પછી જેઠો મંદગતિ લખે છે કે “દાઢા લેવાને અધિકાર છે , ચાર ઇદ્રો છે અને દાઢાની પુજા તે ઘણું દેવો કરે છે એમ કહ્યું છે માટે સાશ્વતા પુદગળ દાઢને આકારે પરિણમે છે. તેનો ઉતર– એક પલ્યોપમ કાળમાં અસંખ્યાતા તિર્થંકર નિવાણુ પામે છે તેથી સર્વે સુધી સભામાં જનદાઢા હોવાનો સંભવ છે. વળી મહાવિદેહના વિહરમાન તિર્થંકરોની દાઢા સર્વે ઇંટો અને વિમાન, ભુવન. નગરાધિપત્યાદિક લિછે, પરંતુ ભરતખંડની જેમ ચાર ઇદ્રોજ લે એમ મર્યાદા નથી. વળી શ્રી જંબુદ્વિપ પતિ સુત્રની વૃતિમાં શાંતિ ચં. દોપાધ્યાયજીએ જન સંતો શબ્દ વિનાશિનિ એટલે કેશ્વરના અસ્થિ કહ્યા છે, તેમજ તે સુવમાં ચાર ઇંદ્ર સિવાય બીજ, ઘણું દેવતાઓ જીનેશ્વરના દાંત, હાડ પ્રમુખ અરિ લે છે એવો અ. ધિકાર છે, માટે જેઠા કુમતિની કરેલી કુયુકિતઓ મોટી છે. વળી અક્કલહીન જેઠો દાટોન સાશ્વતા પુગળ ઠરાવે છે, પરંતુ સુવમાં તો પ્રત્યક્ષ રીતે જીનેશ્વરની દાઢ કહી છે, સાશ્વતી દાઢા તો કોઈ ઠેકાછે કહી નથી. પછી જે લખે છે કે જો ધર્મ જાણુને લેતા હોય તો બીજ ઇન્દ્રો છે અને અય્યદ્ર કેમ ન લે તેને ઉત્તર–વીરભગ Jain Educationa International For Personal and Private Use Only Page #151 -------------------------------------------------------------------------- ________________ દેવતાઓ અનેશ્વરની દાઢા પૂજે છે તે વિષે. ૧૩૭ વંત દિક્ષા પાયે વિચરતા હતા તે અરસામાં તેમને અનેક પ્રકારના ઉપસર્ગ થયા ત્યારે ભગવંતની ભક્તિ જાણીને ધર્મ નિમિત્તે સાધર્મે આવીને વારંવાર ઉપસર્ગનું નીવારણ કર્યું તેમ અચ્યુતંઢું કેમ ન કર્યું ? શું તેઓ જીનેશ્વરની ભક્તિમાં ધર્મ સમજતા નઽોતા ! સમજતા હતા તો પણ પુર્વૈત કાર્ય સોધમદ્રેન કરેલુંછે, તેમજ ભરત ક્ષેત્રના તિર્થંકરની દાઢા ચાર કેંદ્રો લેછે અને વિહરઞાન તિર્થંકરોની સર્વે લછે, માટે તેમાં કાંઈ પણ ખાધક નથી. વળી જેડાએ લખ્યુંછે કે દાઢા સર્વ કાળ રહે નહિ માઢે સાશ્વતા પુદગળ સમજવા”..આ પ્રમાણે અસત્ય લખાણુ લખતાં તને કાંઈ પણ વિચાર થયો નથી તે તેની સુઢતાની નિશાનીછે; કારણ કે દાઢા સર્વ કાળ રહેછે એમ અમે કહેતા નથી, પરંતુ વારંવાર તિર્થંકરોના નિર્વાણ સમયે દાઢા તથા અસ્થિ દેવતાઓ લે તેથી તેમને દાઢાની પુજામાં ખીલકુલ વિરહ પડતો નથી. '' જેણે કુમતિ કહેછે કે જમાલી તથા મેધકુમારની માતાઓ તેમના કેરા મોહની કર્મના ઉદયે લીધાછે તેમ દાઢા લેવામાં મોહની કર્મનો ઉદયછે.” તેનો ઉત્તર—પ્રભુની દાઢા દેવતાઓ લેછે તે ધર્મ બુદ્ધિથી લઈ, તેમાં તેને કાંઈ મોહની કર્મનો ઉદય નથી. જમાલી વિગરના કેશની લેનાર તો તેમની માતાઓ હતી તેથી તેમને તો મોહ પણ હોય, પરંતુ ઇંદ્ર વિગર દેવતાઓ દાઢા પ્રમુખ લેછે તે કાંઈ ભગવંતના સગા સંબંધી નહોતા કે જમાલી વિગેરેની માતાની પ્રમાણે મોહની કર્મના ઉદયથી દાઢા લે; તેઓ તો પ્રભુના શવક છે અને ધર્મબુદ્ધિથીજ પ્રભુની દાઢા વિગેર લેછે એવું સ્પષ્ટ સમજાયછે. જેટો લખેછે કે “ દેવતાઓ દાઢા વિગેરે જો ધર્મબુદ્ધિથી લેતા હોય તો શ્રાવક રક્ષા પણ કેમ ન લે ?” તેનો ઉત્તર—જે વખતે તિથંકર નિર્વાણ પામેછે તે સમયે નિર્વાણુ મહોત્સવ કરવા સારૂ અગણિત દેવતાઓ આવેછે અને અગ્નિદાહ કર્યા પછી તેઓ દાઢા વિગેરે તમામ લઈ જાયછે, કાંઇ પણ ખાકી રહેતું નથી; તો એટલા બધા દેવતાઓની અંદર મનુષ્ય શી ગણત્રીમાં કે તેઓની વચ્ચે જઇને રક્ષા વિગેરે કાંઈ પણ લઈ શકે ! Jain Educationa International For Personal and Private Use Only Page #152 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ સમકિત સોદ્ધાર. જેઠો કુમતિ કુળ ધર્મ જણને દાઢા પૂજે છે” એમ કહે છે તે પણ અસત્ય છે કારણકે સુત્રોમાં કોઈ જગ્યાએ કુળ ધર્મ કહ્યો નથી, જે લૈકિક છતવ્યવહારની કરણું ઠરાવે છે પરંતુ આ કરણી તે લોકોત્તર માળની છે. જછનદાઢાની આશાતના ન કરવા માટે ઇ વિગેરે સુધી સભામાં ભોગ ભોગવતા નથી તથા મૈથુન સંજ્ઞાએ સ્ત્રીના શબ્દનું પણ સેવન કરતા નથી એવું પુકત સુત્રપાઠમાં કહ્યા હતાં જેઠો અક્કલ વિનાને બેવકુફ માણસની જેમ કેટલીએક કુયુક્તિઓ લખે છે તિ મિથ્યા છે. આ પ્રસંગમાં તેણે કૃષ્ણની સભાની વાત લખી છે કે કૃષ્ણ ને પણ સુધી સભા છે તો તેમાં શું ભગ નહિ ભોગવતા હોય તિને ઉત્તર–સુત્રોમાં એમ નથી કહ્યું કે કૃષ્ણની સભામાં વિષય નું સેવન થતું નથી. આ પ્રમાણે લખવામાં જેઠાની ધારણું એવી જણાય છે કે આવી કુયુક્તિઓ લખીને દાઢાની મહત્વતા ઘટાડું, પરંતુ પુવાત પાઠમાં સિદ્ધાંતકારે પ્રત્યક્ષ રીતે કહ્યું છે કે દાઢાની આશાતના ટાળવા નિમિત્તેજ દેવતાઓ સુધી સભામાં ભોગ - ગવતા નથી. તામલી તાપસ ઈશાનિંદ્ર થઈને પહેલવહેલો જનપ્રતિમા પુજતાં સમકિત પામ્યો છે તે બાબતમાં જે કુમતિ તેણે કરેલી પુજા મિધ્યાદટ્ટી પણમાં ઠરાવે છે તે ખોટું છે કારણકે તેણે ઇંદ્ર પણે ઉત્પન્ન થઈ જનપ્રતિમાની પુજા કરીને તરતજ ભગવંત સમીપે જઈને પ્રશ્ન કર્યો અને ભગવંતે આરાધક કહ્યો છે તે પુભવે તે તાપસ હતો માટે આ ભવમાં ઉત્પન્ન થઈને તરત કરેલી જીનપ્રતિમાની પુજાના કારણથી જ આરાધક કહ્યું છે એમ સમજવું.. અભવ્ય કુળકમાં કહ્યું છે કે અભવ્ય જીવ ઈંદ્ર ન થાય તે બાબતમાં જેઠો નિજવ કહે છે કે “ઇ કરતા નવકવાળા અધિક રિદ્ધિમાને છે, અહનિંદ્ર છે અને ત્યાં સુધી તે અભવ્ય જાય છે ત્યારે ઈદ્ર ન થાય તેનું શું કારણ તેનો ઉત્તર–કોઈ સાહુકાર ઘણું Jain Educationa International For Personal and Private Use Only Page #153 -------------------------------------------------------------------------- ________________ દેવતાઓ અનેશ્વરની દાઢા પજે છે તે વિષે. ૧૩૯ કુળવાન એટલે ગામના રાજાથી પણ દ્રવ્યે અધિક હોય, રાજાના ભંડારમાં દશલાખ રૂપીચ્યા હોય અને સાહુકાર પાસે દસક્રોડ હોય પરંતુ તેથી કાંઇ સાહુકાર રાજા કહેવારો નહિ, કારણ કે રાજાની પત્નિ દુર્લભ અને જેટલું માન રાજાને મળેછે તેટલું તે ગૃહસ્થને મળતું નથી; આ ઉપરથી, અભવ્યનો જીવ ઈંદ્ર ન થાય અને ગ્રેબેંકમાં દેવતા થાય તેમાં કાંઇ ખાધક નથી એમ સ્પષ્ટ સમજાયુંછે. જેમ દેવતા ચવીને એકેંદ્રિ થાયછે પણ વિગલૈઢિ થતા નથી (જોકે વિગલૈંગ્નિ એકેદ્રિથી અધિકા, વળી અકેંદ્રિમાંથી નીકળી એ કાવતારી થઇ મોક્ષે જાયછે પરંતુ વિગલૈંગ્નિ જેની પુન્યાઈ અકેંદ્રિથી અધિક ગણાયછે તેમાંથી નીકળી કોઈ જીવ એકાવતારી થતો નથી માટે જેવી જેની સ્થિતિ બંધાયેલીછે તે પ્રમાણે તેની ગત્યાગતિ થાયછે. અભષ્પકુળકમાં ઇંદ્રનો સામાનિક દેવતા અભન્ય ન થાય અસ કહ્યુછે તો સંગમો અભળતો જીય ઇંદ્રનો સામાનિક કેમ થયો” એમ જેણે કુમતિ લખેછે તેનો ઉત્તર જૈનશાસ્ત્રની રચના વિચિત્ર પ્રકારનીછે. શ્રી ભગવતી સુત્રમાં શતક પહેલ ઉદેરો બીજે વિરાધિત સંજની ઉત્કૃષ્ટા સુધર્મ દેવલોકે જાય એમ કહ્યુંછે અને જ્ઞાતા સુત્રમાં અધ્યયન સોળમ સુકમાલિકા વિરાધીત સંજમી ઈશાન દેવલોકે ગઈ એમ કહ્યુંછે; વળી શ્રી ઉશ્વાઈ સુત્રમાં તાપસ ઉત્કૃષ્ટા જ્યોતિષિ સુધી યછે એમ કહ્યુંછે અને ભગતિ સુત્રમાં તામલી તાપસ ઈશાનદ્ન થયો એમ કહ્યુંછે, ઈત્યાદિક ઘણી ચરચાછે પણ આસ્થલે ગ્રંથ વધી જવાના હેતુથી લખી નથી. જ્યારે સુત્રમાં આ પ્રમાણે હોયછે ત્યારે ગ્રંથોમાં હોય તો તેમાં કાંઇ આશ્ચર્ય નથી. સુર્યાભે પ્રભુને છ બોલ પુછ્યા તે ઉપરથી ખારે ખોલવાળા સુયાલ વિમાને જાયછે એમ જેઠાએ હરાવ્યુંછે, પરંતુ તે અસત્યછે કારણ કે છદ્મસ્થ જીવ અજ્ઞાનતાને લીધે અથવા શંકાથી ગમે તેવું પ્રશ્ન કરે તો તેમાં કાંઈ નવાઈ નથી. વળી દેવતા સંબંધી ખાર ખોલની ગુચ્છા સુત્રમાંછે પણ મનુષ્ય સંબંધી નથી માટે મારે બોલના દેવ Jain Educationa International For Personal and Private Use Only Page #154 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ સમકિત સોહાર, તે થાય છે એમ જેઠાએ ઠરાવ્યું છે તે મનુષ્ય સંબંધી બારે બોલની પચ્છા નથી તેથી તિના લખવા પ્રમાણે શું મનુષ્ય બારે બોલના નથી થતા થાય છેપરંતુ જેઠા નિભાવે ફક્ત જીનપ્રતિમાનું છું. સ્થાપન કરવાને તથા અલ્પમતિ અને પોતાના ફંદમાં ફસાવવા નિમિત્તેજ આવો અસત્ય કુયુક્તિ કરી છે. વળી દેવતાની કરણુંને છતઆચાર ઠરાવીને જે કુમતિ તે કરણીને ગણત્રીમાંથી કાઢી નાંખે છે એટલે તિનું કાંઈ પણ ફળ નથી એમ કરાવે છે પરંતુ એ મુખમાં એટલી પણ સમજ નહોતી કે ઈંદ્ર વિગેરે સમકકી દેવતાઓનો આચાર વ્યવહાર કેવો છે.. તિઓ પ્રભુના પાંચ કલ્યાણકે મહોત્સવ કરે છે, જનપ્રતિમા જીનદાઢાની પુજા કરે છે, નંદિશ્વરે અફાઈ મહોત્સવ કરે છે, મુનિ મહારાજન વંદણુ કરવા આવે છે, વિગેરે તમામ સમકકીની કરણ કરે છે પરંતુ કોઈ જગ્યાએ અન્ય હરિહરાદિક દેવને તથા મિથ્યાત્વીઓને નમસ્કાર કરવા ગયા, પુજવા ગયા, તિમના ગુરૂને વંદન કર્યું, તેમને મહોત્સવ કર્યો વિગેરે કાંઈ કહ્યું નથી, માટે નિમણે કરેલી તમામ કરણી સમકિતીની છે અને મહા પુન્ય પ્રાપ્તિનું કારણ છે. વળી આચારથી પુન્ય બંધાતું નથી એમ પણ ક્યાં કહ્યું છે જેઠો નિજવ કેવળ કલ્યાણક મહોત્સવ આચારમાં લખતો નથી એ ઉપરથી તેમાં પુન્યબંધ છે એમ તે સમજે છે - રંતુ જબુદ્ધિપપજતી સુત્રમાં તે પાંચે કલ્યાણકનો મહોત્સવ કરવાને માટે ધર્મ અને જનભક્તિ જાણીને આવે છે એમ કહ્યું છે, માટે જેઠાઓ જેમ પોતાને ગમતું આવે તેમ લખ્યું છે તે સર્વે મિથ્યા છે. વધુમાં જંબુદ્વિપપભતી સુવે ત્રીજે અધિકારે – अप्पेगइआ बंदणवत्तियं एवं पूयणवत्तियं स कारे सम्माण दंसण कोउहल अप्पे सकस्स वय णुयत्तमाणा अप्पे अणमण मणुयत्तमाणा अप्पे जि तमेतं एवमादि. Jain Educationa International For Personal and Private Use Only Page #155 -------------------------------------------------------------------------- ________________ દેવતાઓ અનેશ્વરની દાઢા પૂજેછે તે વિષે. ૧૪. અર્થ કેટલાએક દેવતા વાંદવા નિમિત્તે, તેમજ પુજા નિમિત્તે, સત્કારનિમિત્તે, સન્માનનિમિત્તે, કુતુહળનિમિત્તે, કેટલાએક કેંદ્રના કહેવાથી, કોઈ કોઈ પરસ્પર એક બીજાના કહેવાથી અને કેટલા એક અમારૂં એ ઉચીત કામ છે એમ જાણીને આવે. જેો લખેછે કે શ્રીઅષ્ટાપદજી ઉપર રિષભદેવ નિર્વાણુ પામ્યા ત્યારે ઇંદ્ર એક સ્થભ કરાવ્યો છે” તે અસત્ય છે કારણ કે શ્રી જંબુદ્દિપપાતી સુત્રમાં અરિહંતનો, ગણધરનો અને શેષ અગારનો એમ ત્રણ સ્થભ ઈંદ્રે કરાવ્યા એમ કહ્યું છે. યત: तणं सक्के देविंदे देवराया बहवे भवणवइ नाव वैमाणि देवे नहारियं एवं वयासी खिप्पामेव भो देवाणुपिया सब रयणमए महालए तउ चेङ यथुभे करह एगं भगवउ तिथ्थयरस्स चियगाए एगं गणहर चियगाए एगं अवसेसाणं अणगारा णं चियगाए. અર્થ. તે વાર પછી તે શકેંદ્ર, દેવતાનો રાજા ધણા ભુવનપતિ માવત વૈમાનિક દેવતાઓ પ્રત્યે યથાયોગ્ય એમ કહે કે શીપણું અહો દેવાનુપ્રીય ! સર્વ રત્નમય શ્રૃત્યંત વિસ્તીણું એવા ત્રણ ચૈત્ય શુભ એક ભગવંત તિર્થંકરની ચયને વિષે, એક ગણધરની ચયને વિષે અને એક અવશેષ સાધુની ચયને વિષે, કરો. જેનો નિભવ શ્રાવકે ચૈત્ય કરાવ્યા નથી” એમ લખેછે પણ શ્રાવકોએ ચૈત્ય કરાવ્યાનો અધિકાર સુત્રોમાં ધણી જગ્યાએછે, જે વિષે અમે પુર્વે લખી ગયા છીએ અને આગળ લખીશું. નો લખેછે કે સાક્ષાત ભગવંતને કોઇએ નમુક્ષુષ્ણે કહ્યું નથી” પરંતુ સુર્યનાભે સાક્ષાત ભગવંતને નમુથ્થુળું કહ્યાનો પ્રત્યક્ષ પાઠ શ્રી રાયપોણી સુત્રમાંછે માટે તેનું તે લખવું કેવળ અસત્યછે. Jain Educationa International For Personal and Private Use Only Page #156 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ સમકિત સોદ્વાર. શ્રી ભગવતિસુત્રમાં દેવતાઓને નોમ્મિઆ કહ્યું છે એમ જે લખે છે પરંતુ તે સ્થળે દેવતાઓને ચારિત્રની અપેક્ષાએ નોધન્સિઆ કહેલા છે. જેમ તિજ સુત્રના લદ્ધિ ઉદેસામાં સમકિતદષ્ટીને ચારિત્રની અપેક્ષાએ બાલ કહ્યા છે તેમ તે સ્થળે દેવતાઓને ચાત્રિની આપેલાએ નોંધમિઆ કહ્યા છે, પરંતુ તેથી શ્રત અને સભકિતની અપેક્ષાએ દેવતાઓને નોમિઆ સમજવા નહિ, કારણ કે સમકિતની અપેક્ષાઓ તો દેવતાઓને સંવરી કહ્યા છે. શ્રી ઠાણુંગસુત્રમાં સમ્યક્તને સંવર ધર્મરૂપ કહ્યું છે અને જનપ્રતિમાનું પુજન કરવું તે સમકિતની કરણું છે. ટુંકો! જે જેડાના લખવા પ્રમાણે દેવતાને નોધગ્નિઆ ગણુને તેની કરણ અધર્મમાં કહેશો તો કોઈ દેવતા તિર્થંકરને, સાધુને અને શ્રાવકને ઉપસર્ગ કરે અને કોઈ તેઓની સેવા કરે, તે બંનેને એક સરખા ફળ થાય કે જુદાજાદા–જુદા જુદા જ થાય; વળી કોઈ શિષ્ય કાળ કરીને દ. વતો થયો હોય તે પોતાના ગુરૂને ચારિત્રથી પડીવાઈ દેખીને તેને ઉપદેશ કરીને શુદ્ધ રહે લાવે તો તે દેવતાને ધમી કહેશો કે અધર્મી!—ધમી – આ ઉપરથી એમ પ્રશ્ન ઉત્પન્ન થાય છે કે, ઢકોના ગુરૂકાળ કરીને તેમને મત દેવતા તો થવા જ ન જોઈએ કારણ કે દેવતામાં સમકિતિ તથા મિથ્યાત્વી એવી બે જાત છે તેમાં જે સમકિતી થાય તે સુભ વગેરેની પેઠે જનપ્રતિમા છનદાઢા પુજે અને મિથ્યાત્વી કહેતા તે તેમની જીભ ચાલે નહિ, મનુષ્ય પણ થાય નહિ કારણ કે દંઢકો તમને ચારિત્રીઓ માને છે અને ચારિત્રવંત કાળ કરીને મનુષ્ય થાય નહિ, સિદ્ધિ પણ ચમકાળમાં વરે નહિ, ત્યારે ઉપર કહેલી ત્રણ ગતિ શિવાય ફક્ત નારકી અને તિર્યંચ એ બે ગતિ રહી તેમાંથી તિઓને કઈ ગતિ ગમતી હશે વારી શ્રી ઠાણુગ સુત્રના દસમા ઠાણામાં દસ પ્રકારના ધર્મ કહા છે. જેઠો લખે છે કે એ દસ પ્રકારના ધર્મમાંથી દેવતાઓને કયો ધર્મ છે? તેને ઉત્તર–સમકિતદી દેવતાઓને શતધર્મ ભગવંતની આતા પ્રમાણે છે. રહી ભાગ સુત્રના દસમાંથી દેવતા Jain Educationa International For Personal and Private Use Only Page #157 -------------------------------------------------------------------------- ________________ ચિત્રામણની પુતળી ન જોવી કહી છે તે વિષે. ૧૪૩ વળી સુભે ધર્મ વ્યવસાય લઈને પ્રથમ છિનદાઢા તથા જન પ્રતિમા પુછે. જો કે ત્યાર પછી બીજી વસ્તુની પુજા કરી છે - રંતુ ત્યાં પ્રણામ કર્યો નથી, નમુળુણું કહ્યું નથી, માટે તેણે જનપ્રતિમા તથા છનદાઢાની પુજા કરી છે તે સમદીપણુનીજ સમજવી શ્રી ઠાકુંગસુત્રના પાંચમા ઠાણુમાં સમદ્રથી દેવતાના ગુણ ગ્રામ કરે તે સુલભબોધી થાય એમ કહ્યું છે. યતઃ पंचहिं ठाणेहिं जीवा सुलहबोहित्ताए कम्म पकरेति तंजहा आरिहंताणं वणं वयमाणे जाव वि वक्तवबंभचेराणं देवाणं वणं वयमाणे. વિચારો કે જેના ગુણ ગ્રામ કરવાથી જીવ સુલભબોધી થાય છે તિઓએ કરેલી પુજા વિગેરે ધર્મકરણનું સફળ કેમ ન હોય? અર્થાત હોય જ. ઈતિ. રર. ચિત્રામણની પૂતળી ન જેવી કહી છે તે વિષે. શ્રી દકાલિક સુત્રના આઠમા અધ્યયનમાં કહ્યું છે કે ભીંત ઉપર સ્ત્રીની મુર્તિ ચિલી હોય તિ સાધુએ જેવી નહીં, કારણ કે તિને દેખવાથી વિકાર ઉત્પન્ન થાય છે. યતઃ चित्तभितंनाणझाए, नारेवासुअलंकियं ॥ भरखरंपिवदट्टणं, दिद्विपडिसमाहरे ॥१॥ અર્થ-ચિત્રામણુની ભીંત પ્રત્યે ન જોઈએ તેને વિષે સ્ત્રી પ્રતિતિ અલકત હોય તે વિકાર ઉપજવાનું હેતુ છે માટે જેમ સુર્ય * સામું જોઈને હણી સંતરી લઈએ તિની પરેજ ચિત્રામણ દેખીને દ્રષ્ટી સંહરી લેવી. જેવી રીતે ચીત્રામની પુતળી લેવાથી વિકાર ઉત્પજ થાય છે તેવી જ રીતે જીનપ્રતિમાના દર્શન કરવાથી વૈરાગ્ય ઉત્પન્ન Jain Educationa International For Personal and Private Use Only Page #158 -------------------------------------------------------------------------- ________________ ૧૪ સમકિત સત્યાહાર, થાય છે, કેમકે ઇનબીંબ નિર્વિકારનું હેતુ છે. આ બાબતમાં જે હક શ્રી પ્રશ્નવ્યાકરણનો પાઠ નાંખીને તેના અર્થમાં લખે છે કે જનમુર્તિ પણુ જેવી કહી નથી પરંતુ એ પ્રમાણેનું તેનું લખા- . ણુ મિથ્યા છે, કારણ કે શ્રી પ્રશ્નવ્યાકરણમાં જનપ્રતિમા જેવાનો નિવેધ નથી પરંતુ જે મુર્તિને દેખવાથી વિકાર ઉત્પન્ન થાય છે તેને લેવાનો નિષેધ છે. આ સુત્રાર્થમાં જે કુમતિ ચિત્ય શબ્દનો અર્થ જનપ્રતિમા કહે છે અને અગાઉ તેણે લખ્યું છે કે ચૈત્ય શબ્દનો અર્થ છન પ્રતિમા થતોજ નથી પરંતુ સાધુ અથવા શાન એવો અર્થ થાય છે. ટુંકો! વિચારો કે ચિત્ય શબ્દનો અર્થ જે સાધુ કહેશો તો તમારા કહેવા પ્રમાણે સાધુની સન્મુખ જેવું નહીં અને જ્ઞાન કહેશો તે જ્ઞાન એટલે પુસ્તકની અથવા સાનીની સન્મુખ જેવું નહીં એમ ઠરશે. વળી પુર્વત પાઠમાં ઘર, તોરણ, સ્ત્રી પ્રમુખને જોવાની ના કહી છે તો ટૂંકો ગોચરી કરવા જાય છે ત્યાં ઘર, તોરણ, સ્ત્રી વિગિરે સર્વે હોય છે તેને ન જોવા માટે જેમ મોઢે પાટો બાંધે છે તેમ આંખે પાટો કેમ બાંધતા નથી! જેઠાએ પ્રત્યેકબુધ વિગેરેની હકીકત લખી છે તિને પ્રત્યુત્તર (૧૩) મા પ્રશ્નોત્તમાં લખાઈ ગયો છે. જે કુમતિ કહે છે કે “જનપ્રતિમાને દેખીને કોઈ પ્રતિબોધ પામ્યું નથી તેને ઉત્તર–શ્રી રિષભદેવની પ્રતિમા દેખીને આ કુમાર પ્રતિબોધ પામ્યા છે અને શ્રી દસકાલિક સુત્રના કર્તા શ્રી સીઝંભવસુરિ શાંતિનાથની પ્રતિમાને દેખીને પ્રતિબોધ પામ્યા છે. કહ્યું છે કે – सिझंभव गहणर जिणपडिमा दंसणेण पडिबदो - જો ઢકો એમ કહેશે કે આ પાઠ તો નિર્યુક્તિનો છે અને નિયુક્તિ અમે માનતા નથી તેને કહેવાનું કે શ્રી સમવાયાંગ, શ્રી ભગવતી, શ્રી નંદી તથા શ્રી અનુયોગ્યદ્વાર સુત્રના મુળપાઠમાં નિ Jain Educationa International For Personal and Private Use Only Page #159 -------------------------------------------------------------------------- ________________ જનમંદિર કરાવવા તથા જનપ્રતિમા ભરાવવા વિશે. ૧૪પ યુકિત માનવી કહી છે અને તેમ નથી માનતા તેનું શું કારણ જ્યારે જૈનમતના શાસ્ત્રને નથી માનતા ત્યારે નીચ લોકોના પંથન માન. કારણ કે કેટલો એક તમારો આચાર વ્યવહાર તેની સાથે મળતો આવશે. ર૩ જીનમંદિર કરવાથી તથા જીનપ્રતિમા ભ રાવવાથી બારમે દેવલોક જાય તે વિષે. શ્રી મહાનિશીથ સુત્રમાં કહ્યું છે કે જનમંદિર કાવવાથી - મદછી શ્રાવક યાવત બારમા દેવલોક સુધી જાય. યતા काउंपिजिणायणेहिं, मंडिआसव्वमेयाणवढें ।। दाणाइचउक्केणं,सदोगळेज अच्चुयंजाव ॥१॥ આ વાત અસત્ય ઠરાવવાને વાતે જેઠા નિજવે લખ્યું છે કે બહેરાં પ્રતિમા કરે મંદબુધિયા દક્ષિણદિશીના નારકી થાય.” તિનું આ લખાણ મહા અસત્ય છે. જેનામતના કોઈ પણ શાસ્ત્રમાં એમ લખ્યું નથી તે છતાં જેઠા કુમતિએ ઉત્સુત્ર લખતા કાંઈ પણ વિચાર કર્યો નથી. જે જેઠો ઢક વર્તમાન સમયમાં હોત તો પંડીતોની સ. ભામાં તેની સાથે ચરચા કરીને તેનું વદન કાળું કરાવીને તિના મુખમાં જરૂર સાકર દેત, કારણકે જુઠું લખવાવાળાને એવો જ દંડ હોવો જોઈએ. વળી જેઠો લખે છે કે શ્રેણક રાજાને મહાવીર સ્વામીએ - હ્યું કે કાળક સુરીઓ ભેસા ન મારે, કપીલા દાસી દાન આપે, પુ આ શ્રાવકનું સામાયિક વિચાતુ લે અથવા તે નવકારશી ભાવ પચ્ચખાણ કરે, તો તું નકે ન જાય. આ ચાર વાત કહી પરંતુ જી. નપુજા કરે તો નર્ક ન જાય એમ ન બતાવ્યું તેને ઉત્તર–કો જેટલા જૈનશાસ્ત્ર માને છે તિમાં આ વાત મુદલ છે જ નહિ તે પણ અમે તે બાબતને સંપુર્ણ ખુલાસો છા પ્રશ્નોત્તરમાં લખી ગયા છીએ. Jain Educationa International For Personal and Private Use Only Page #160 -------------------------------------------------------------------------- ________________ સમકિત સત્યોહાર, વળી જેઠા કમતિએ શ્રી પ્રશ્ન વ્યાકરણ પાઠ લખ્યો છે તેથી તે જેટલા ક, દ્રઢણીઓ તથા તેના સેવકો છે તે સર્વે નકે જ જશે એમ કરે છે, કારણ કે શ્રી પ્રશ્ન વ્યાકરણના પુકિત પાઠમાં લખ્યું છે કે વર, હાટ, હવેલી પ્રમુખ બનાવે તે મંદબુદ્ધિયા અને મારીને નારકી થાય અને ઢકો એવા ઘણું કામ કરે છે. વળીડુંક અને ઢણીઓ ધર્મને વાતે વિહાર કરે છે ત્યારે રસ્તામાં નદી ઉતરે છે તેમાં ત્રસ સ્થાવરની હિંસા કરે છે, પડિકમણુમાં વાયુકાયહણે છે, નાકના તથા ગુદાના પવનથી વાયુકાય મારે છે, સદા મુખ બાંધી રાખવાથી અસંખ્યાતા સંમુમિ મનુષ્ય હણે છે, વરસતા વરસાદના સચિત પાણીમાં લઘુનિતી તથા સ્પંડિલ પરહે છે તેથી પણ અસર ખ્યાતા અપકાયને હણે છે, વિરે સેંકડો પ્રકારે હિંસા કરે છે તેથી તિઓ મંદબુદ્ધિયાજ છે અને જેઠાના લખવા પ્રમાણે સર્વે મરીને નર્કમાં જ જવાના છે. આ અપેક્ષાએ તે જેઠા ઢકનું લખાણ કદાપી સત્ય ઠરે ખરૂ, કારણ કે હકમત પ્રત્યક્ષ રીતે દુર્ગતિનું કારણ છે એમ જણાય છે. વળી જેઠા કુમતિએ આ પ્રશ્નોત્તરમાં ક્ષિણ દિશીના નારકી થાય” એમ લખ્યું છે પરંતુ સુત્રપાઠમાં દક્ષિ દિશાનું નામ પણ નથી તે તેણે તેવું ક્યાંથી લખ્યું છે? પણ એમ જણાય છે કે કદાચ પિતાના ઉત્સુત્ર ભાષણથી પોતાની તેવી ગતી થવા સંભવતિને જણો હશે અને તેથી જ તિવું લખ્યું હશે ! વળી શુદ્ધમાગે ગષક આત્માથી જીવોને સમજવાનું એટલું જ કે શ્રી પ્રવ્યાકરણ સુત્રને તપાઠ મિથ્યાદથી તથા અના ને માટે છે, કારણ કે તે પાઠને લગતા તે કાર્યને અધિકારી માછી, ધિવર, કોળી, ભીલ્લ, તસ્કર વિગેરેનેજ સુત્રપાઠે કહ્યા છે વળી વિચારો કે એમ નહોય તો કોઈપણ જીવ નર્ક વિના અન્યગતીમાં જાય જ નહિ, કારણ કે ઘણું કરીને ગૃહસ્થાવાસવાળા સર્વે જીવોને ઘર દુકાન વિગેરે કરવું પડે છે. શ્રી ઉપાગદશાંગ સુત્રમાં આ jદ વિરે શ્રાવકોને ઘર, હાટ, ખેતર, ગાડાં, વહાણુ, ગાયોના ગો ૧ આ સુત્રપાઠ ઘણું વિસ્તાર સાથે હોવાથી અને લખ્યો નથી. Jain Educationa International For Personal and Private Use Only Page #161 -------------------------------------------------------------------------- ________________ સાધુ જીનપ્રતિમાની વૈયાવચ્ચ કરે તે વિષે. ૧૪૭ કુળ, કુંભારની ભાઠીઓ વિગેરે આરંભનો અધિકાર વર્ણવ્યો છે તે પણ તેઓ કાળ કરીને દેવકે ગયા છે, માટે રે મુને ઢકો! જનમંદિર કરાવવાથી નર્ક જાય એવું કહો છો તે તમારી દુષ્ટ બુદ્ધિ ને પ્રભાવ છે અને તેથી જ સુત્રકારને ગંભીર આય ગુરૂવિનાના તેમ સમજી શકતા નથી, જેઠાએ લખ્યું છે કે જિનધમ આરંભમાં ધર્મ જાણે છે તેને ઉત્તર– જૈનધર્મી આરંભને ધર્મ માનતા નથી પરંતુ જનારા તથા જનભકિતમાં ધર્મ અને તેથી મહાપુન્યપ્રાપ્તિ થાવત્ મફળ શ્રી રાયપણું સુત્રમાં કહ્યું છે તે પ્રમાણે માને છે. જે દેહરા પ્રતિમા કરાવવાની બાબત આ પ્રશ્નોત્તરમાં લખે છે પરંતુ તેનો પ્રત્યુત્તર અગાઉ બે ત્રણ વખત લખાયેલ છે. જેઠા કુમતિએ દેવકુળ” શબ્દનો અર્થ સિદ્ધાયતન ઠરાવ્યો છે પરંતુ દેવકુળ શબ્દ અન્યતિથી દેવના મંદિર સબંધે વપરાય છે. અને મંદિરને બદલે દેવકુળ શબ્દ કીકમાં પણ વપરાતો નથી તેમ સુત્રકારે પણ કોઈ સ્થળે કર્યો નથી. સુત્રોમાં જીનમંદિરને બદલે સિદ્વાયતન, જનઘર, અથવા ચિત્ય કહેલા છે તે પણ જેઠા કુમતિએ ખોટી ખોટી કુયુકિતઓ અને સ્વમતિ કલ્પનાથી જેમ મનમાં આ વ્યું તેમ લખ્યું છે તે તેના મિથ્થા દયને પ્રભાવ છે. સિદ્ધાયતન શબ્દ સિદ્ધની પ્રતિમાના ઘર આશ્રી છે અને જી. નઘર શબ્દ અરિહંતના મંદિર આશ્રી વૈદિના આળાવામાં કહ્યો છે માટે એ બંને શબ્દમાં કોઈ પણ પ્રતિકુળ ભાવ નથી, ભાવાર્થ તે બંને એકજ અર્થ બતાવે છે. ઈતિ. ૪ સાધુ જીનપ્રતિમાની વૈયાવચ્ચ કરે તે વિષે શ્રી પ્રશ્ન વ્યાકરણ સુત્રના ત્રીજા સંવરધારમાં સાધુ પંદર બોલની વૈયાવચ્ચ કરે એમ કહ્યું છે તેમાં પંદરમો બોલ જજનપ્રતિમા એવે છે તે છતાં “જહા શિવે ચઉદ બોલ કરાવીને પંદરમા છે. લનો અર્થ વિપરીત કર્યો છે, તેથી તે સુત્રાપાઠ અર્થ સાથે અને લખ્યો છે. યતઃ Jain Educationa International For Personal and Private Use Only Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ સમકિત સેલ્યોદ્ધાર. ___अह केरिसए पुणाइ आरहए वयमिणं जैसे उवही भत्त पाणे संगह दाण कुसले उच्चंतबाल १ दुब्बल २ गिलाण ३ वुद्ध ४ खवगे ५ पवत्त ६ आयरिय ७ उवाए ८ सेहे ९ साहम्मिए १० तवसी ११ कुल १२ गण १३ संघ १४ चेइयढे १५ निजरट्ठी वेयावच्चे अणिस्सियं दस विहं बहुविहं पकरेइ. અર્થ_શિષ્ય પુછે છે “હે ભગવન્ કેવો સાધુ ત્રીજુંવત આ રાધે?” ગુરૂ કહે છે જે સાધુ વસ્ત્ર તથા ભાત પાણી યથોકત વિધિઓ લિવું તથા યથોક્ત વિધિએ આચાદિકને આપવું તેને વિષે કુશળ હોય તિ સાધુ ત્રીજું વ્રત આરાધે. ૧ અત્યંતબાળ, ૨ શક્તિહીન, ૩ રોગાદિકે કરી યુક્ત, ૪વધ સ્થીવર, ૫ માસક્ષપણુ આદિને કરણહાર, ૬ પ્રવર્તક, ૭ આચાર્ય, ૮ ઉપાધ્યાય, ૯ નવદિક્ષિત શિધ્ય, ૧૦ સાધમક, ૧૧ તપસી, ૧૨ કુળ તે ચાંદ્રાદિક, ૧૩ ગણપતિ કુળને સમુદાય કોટિકાદિક, ૧૪ સંઘતિ કુળગણને સમુદાય ચતુવિધસંધ, ૧૫ ચેત્ય કહેતાં જનપ્રતિમા એટલાનો જે અર્થે તેને વિષે નિર્જરા અથી સાધુ કર્મક્ષય વાછતો થકો જશ માનાદિકની અપેક્ષા વિના દસ પ્રકારે તથા બહુ વિધિથી વૈયાવચ્ચ કરે તિ સાધુ ત્રીજું વત આરાધે.” આ બાબતમાં જે નિજવ ભાત પાણું તથા ઉપધી દેવી તિનેજ વિયાવચ્ચ કહે છે પણ તિ અસત્ય છે, કારણ કે બાળ, દુર્બળ, વધે અને તપસ્વીને વિષે તે ભકત પાનને વૈયાવચ્ચ સંભવે પણ કુળ, ગણું અને ચતુર્વિધ સંઘ તે સાધુ, સાધ્વી, બાવક અને ભાવિ કા, તથા શેત્ય જે અરિહંતની પ્રતિમા એટલાને ભાત પાણી દેવાથીજ વૈયાવચ્ચ નથી પરંતુ વૈયાવચ્ચના અને ઘણું પ્રકાર છે, Jain Educationa International For Personal and Private Use Only Page #163 -------------------------------------------------------------------------- ________________ સાધુ જીનપ્રતિમાની વૈયાવચ્ચ કરે તે વિષે. ૧૪૯ જેમ કુળ, ગણુ, સંઘ તથા અરિહંતની પ્રતિમા ઍટલાનો કોઈ ચ્યવર્ણવાદ ખોલે, હીલા તથા વિરાધના કરે તેને ઉષંદેશાદિક દઈને તેની વિરાધના ટાળે અને તેના પ્રત્યેનીકને અનેક પ્રકારે નિવારે તે પણ તેની વૈયાવચ્ચ કહેવાય છે તેમ વૈયાવચ્ચના ખીજા ઘણા પ્રકાર છે. શ્રી ઉત્તરાધ્યયન સુત્રમાં હરીકેશી મુનિના અધ્યયનમાં લખ્યું છે કે નવાદુ વેયાવહિય દત્ત એટલે શ્રી હરીફ્રેશી મુનીની વૈયાવચ્ચ કરનાર જસે મુનિને ઉપસર્ગ કરનાર બ્રાહ્મણોના પુત્રોને જ્યારે હણ્યા અને બ્રાહ્મણો હરિકેશી મુનિની સમીપે આવીને ક્ષમા માંગવા લાગ્યા ત્યારે શ્રી હરિકેશી મુનિએ કહ્યું કે “મૈં કાંઈ કર્યું નથી પરંતુ જક્ષ મારી વૈયાવચ્ચ કરેછે તેથી તમારા પુત્રો હુણાયા છે.” જુઓ કે જશે હરિકેશી મુનિની વૈયાવચ્ચ શી રીતે કરીછે! ટૂંકો ! જો અન્નપાનથીજ વૈયાવચ્ચ થાયછે. એમ કહેશો તો દેવપિંડતો સર્વથા સાધુને અકલ્પનીક છે અને આ ઠેકાણે તો પ્રત્યક્ષ રીતે હરિકેશી મુનિના પ્રત્યેનીક જે બ્રાહ્મણના પુત્રો તેને જક્ષ હણ્યા તે બાબતમાં હિરકેશી મુનીએ કહ્યુ કે મારી વૈયાવચ્ચ કરનાર જક્ષ કર્યુછે તો જલે બ્રાહ્મણના પુત્રોની હિંસા કરી અને સુનિતો વૈયાવચ્ચ કહી; વળો મુનિનું વચન અસત્ય હોય નહિ અને સુત્રકાર પણ અસત્ય લખે નહિ, માટે અન્નપાન ઉપધી પ્રસુખ દેવું તેજ વૈયાવચ્ચ એમ એકાંત કહોછો તે ખોટું છે. જેઠાએ પુર્વાક્ત પાડમાં પ્રત્યક્ષ પંદર બોલેછે અને પંદરે ખોલની સાથે લગાડવાનો અર્થ શબ્દ પંદરમા ખોલને છેડછે તે છતાં ચઉદ ખોલ ઠરાવ્યાછે અને ચેરૂચઢે એટલે જ્ઞાનને અર્થે વૈયાવચ્ચ કરે એમ લખ્યુંછે તે ખંતે અસત્યછે, કારણ કે જ્ઞાનનું નામ ચૈત્ય કોઈ પણ સુત્રમાં તથા કોઇપણ કોષમાં નથી. વળી સુત્રમાં જ્યાં જ્યાં જ્ઞાનનો અધિકારણે ત્યાં ત્યાં નાળ શબ્દ વાપયોછે પણ વેગ શબ્દ વાપર્યોા નથી માટે જેડાનો કરેલો અર્થ ખોટોછે. વળી ધરમશીનાંમે ટુંક પ્રશ્નવ્યાકરણના ટકામાં તે ચૈત્ય શબ્દનો અર્થ સાધુ લખેછે તેથી જણાયછે કે એ મુઢમતિ ટુંકોને પોતપોતામાં પણ Jain Educationa International For Personal and Private Use Only Page #164 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ સમકિત સભ્યોહાર, મેળ નથી, પરંતુ તેમાં કાંઇ નવાઈ જેવું નથી કારણ કે મિથ્યાષ્ટી નું તેજ લક્ષણુંછે. વળી શેઢે અને નિઞર્ટી એ મને શબ્દનો એક સરખો એટલે જ્ઞાનને અર્થ અને નિર્જરાને અર્થે એવો અર્થ જેા નિર્ણવે લખ્યોછે, પરંતુ સુત્રાક્ષર જોતાં જણાશે કે તે બંને શબ્દને લગતી માત્રા જુદી જુદીછે. એકને છેડે ઍવું એટલે અર્થ છે તે ચતુર્થિના અર્થને વિષે નિપાતછે તેથી તેનો અત્યંતમાળને અર્થ, દુબળને અર્થ, ગ્લાનને અર્થે યાવત્ જીનપ્રતિમાને અર્થે સ્પ્રેમ અર્થ થાયછે; ખીજા પાને છેડે ગટ્ટી એટલે અથી તે પ્રથમા ત્રિભક્તિછે એટલે તેનો અર્થ નિર્જરાનોથી જે સાધુ તે વૈયાવચ્ચ કરે એમ થાય છે; પરંતુ જાગ્મે ખરો અર્થ ન લખતાં અને શબ્દનો એક સરખો અર્થ લખ્યો એ ઉપરથી એમ સમજાયછે કે જેડા નિશવને જ્યા - કરણનું ખીલકુલ જ્ઞાન નહોતું. વળી સુત્રપાઠ જેવી રીતેછે તેવી રીતે તેણે નથી દીઠો તેથી એમ જણાયછે કે તેના ચક્ષુને પણ કાંઈક આવતું હતું. શ્રી ઠાણાંગ સુત્ર તથા વ્યવહાર સુત્ર વિગેરે સુત્રોમાં દશ પ્ર કારની વૈયાવચ્ચ કહીછે તેનો સમાવેશ પુર્વાક્ત પદર ભેદમાં થયેલોછે, માટે તે દરા ભેદની બાબતમાં જે નિશ્વયની લખેલી કુયુક્તિ ખોટી. આ પ્રશ્નને અંતે જેટા નિાવે લખ્યુંછે કે “ઉપષિ અને ભા તપાણીથીજ વૈયાવચ્ચ કરવી.” આ સમજણુ જેડા ટુંકની અક્કલ વગરનીછે, કારણ કે જો તે ત્રણભેદથીજ વૈયાવચ્ચ કરવાની હોય તો ચવિધસંધની; વૈયાવચ્ચ કરવાનું પણ પુર્વા પાઠમાં કહેલુંછે સેંધમાં તો શ્રાવક અને શ્રાતિકા પણ આવ્યા તો તેની વૈયાવચ સાધુ શી રીતે કરે ? જો આહાર તથા ઉપધીથી કરે એમ ટુંકો કહેછે તો શું સાધુ પોતે વહોરી લાવીને શ્રાવક શ્રાવિકાને આપ શે ?—નહિં, કારણ કે તેમ કરવાનો તેનો ચ્યાચાર નથી; વળી શ્રાવક શ્રાવિકા તો દેનારા છે, તેને લેવાનો પણ ચ્યાચાર નથી; માટે ટુંકો જવાઞ આપો કે ત્રીજું વ્રત આરાધવાને ઉત્સાહવાળા સાધુ Jain Educationa International For Personal and Private Use Only Page #165 -------------------------------------------------------------------------- ________________ શ્રી નંદિસુત્રમાં સર્વ સુત્રોને નોંધે છે તે વિષે. ૧૫૧ એ ચતુર્વિધ સંઘની વૈયાવચ્ચ કેવી રીતે કરવી ? - છેવટે લખવાનું કે વિયાવચ્ચના અનેક પ્રકાર છે, તેથી જે જે સંભવ તિવી તેની વૈયાવચ્ચ જાણવી. આ ઉપરથી જનપ્રતિભાની સાધુ વૈયાવચ્ચ કરે તે વાત સંપુર્ણ રીતે સિદ્ધ થાય છે. ટૂંકો તિ પ્રમાણે કબુલ નથી કરતા તેથી તેઓને નીવડ મિથ્યાત્વનો ઉદય જણાય છે. ઈતિ. ૨૫ શ્રીનંદીસુત્રમાં સર્વ સુત્રોને નેંધ છે તે વિગેરે. આયમાં શ્રી નંદિસુત્રમાં સર્વ સુત્રોનાં નામ કહ્યાં છે તેનો નોંધ ૧૨. બાર અંગના નામ. ૧ આચારાંગ. ૨ સુયગડાંગ. ૩ ઠાણુગ. ૪ સમવાયાંગ. ૫ ભગવતિ. ૬ શાતા. ૭ ઉપાશગદશાંગ.૮ અંતગડ. ૯ અનુતરવાઈ૧૦ પ્રશ્નવ્યાકરણ ૧૧ વિપક. ૧૨ કટીવાદ, ૧ આવશ્યકસુત્ર.. ૨૯ ઉત્કાળીક સુત્રનાં નામ. ૧ દશવૈકાલિક. ૨ કપિઆકપિઅ. ૩ ચુલ કપિઅ. ૪ મહાક૫. ૫ ઉવાઈ ૬ રાયપાસેણું. ૭ જીવાભીગમ. ૮ પજવણું. ૯ મહાપજવણું. ૧૦ પન્માયણમ્માય.૧૧ નંદિસુત્ર. ૧૨ અનુયોગદાર. ૧૩ દેવેંદ્રdવ. ૧૪ તંદુળવિયાળી. ૧૫ ચંદ્રવિજય. ૧૬ સુર્યપજતી. ૧૭ પરશીમંડળ. ૧૮ મંડળ પ્રવેશ. ૧૯ વિજજાચારવિનિચ્છય. ૨૦ ગણિવિજા. ૨૧ ઝાણવિભત્તિ. ૨૨ મરણુવિભત્તિ. ૨૩ આયવિસોહી. ૨૪ વિયરાય. ૨૫ સુલેહણું. ૨૬ વિહારકલ્પ. ૨૭ ચરણવિહિ. ૨આરિપચ્ચખાણ, ૨૯ મહાપચ્ચખાણ એવભાઈ શબ્દથી સુચવેલા શ્રી ચઉસરણ સુત્ર તથા શ્રી ભકાપરિક્ષા સુત્ર વિગેરે ચઉદ હજારમાંથી કેટલાંએક ઉત્કાળી કસુત્ર સમજવાં, Jain Educationa International For Personal and Private Use Only Page #166 -------------------------------------------------------------------------- ________________ પર ૩૧ ૧ ઉત્તરાધ્યયન. ૪ વ્યવહાર સુત્ર. ૭ રિષીભાષીત, સમકિત સભ્યોહાર. કાળીક સુત્રનાં નામ. ર દશાશ્રુતસ્કંધ, ૫ નિર્સીથ. ૩ કય. ૬ મહાનિસીથ. ૯ દ્વિપસાગરપાતી. ૯ બુદ્ધિપપાતી. ૧૧ પ્યુડિશ્માવિમાણુપવીભત્તિ ૧૦ ચંદયાત્તી. ૧૨ મહુલિઆવિમાણુપવીભત્તિ ૧૩ અંગચુલિચ્યા. ૧૪ વર્ગીસુલિચ્યા. ૧૫ વિવાહચુલિચ્યા. ૧૬ અરૂણાવવાઈ. ૧૭ વરૂણાવવાઈ ૧૮ ગરૂડોકવાઈ, ૨૦ વેસમાવવાઈ. ૨૧ વેલધરોધવાઈ. Jain Educationa International ૧૯ ધરણોવવાઈ. ૨૨ દેવેંદ્રોલવાઈ ૨૫ નાગપરિવલિ, ૨૮ કવડંસિચ્યા. ૩૧ વન્તીદસા. ૨૩ ઉઠ્ઠાણુમુત્ર ૨૪ સમુઠ્ઠાણુસૂત્ર ૨૬ નિયાવલી, ૨૭ ક.િ ૨૯ પુલ્ફિ. ૩૦ પુરુલિચ્યા. ચ્યવસાઈ શબ્દથી શ્રી જ્યોતિષકર્ડ સુત્ર વિગેરે ચઉદહાર સુત્રમાંથી કેટલાંએક કાળિક સુત્ર સમજવાં, કુલ તાંતેર નામ લખીને એવભાઈ શબ્દથી એ આદિ લઈને ચઉદ હજાર પ્રકીરણ સુત્ર કહ્યાં છે તેમાંથી જે વ્યવછેદ ગયા છે તે ભરતક્ષેત્રસાંઇ નહિં અને બાકીના જે છે તે સર્વ આગમ નામથી ઓળખાય છે. તેમાંથી કેટલાંએક પાટણ, ખંભાત, જેસલમેર વિગેરે નગરોના પ્રાચિન ભડારોમાં તાડપત્રો ઉપર લખેલા વિદ્યમાન છે. જેઠો સુદ્ધમતિ લખેછે કે ખત્રીસ ઉપરાંત સર્વ સુત્ર વિચ્છેદ ગયાં છે અને હાલ છે તે નવાં બનાવેલાં છે” તે વ્યસત્ય છે. જે બીજાં સુત્ર નવાં બનાવ્યાં કહેશે તો બત્રીસ સુત્ર પણ નવાં બનાવેલાં સિદ્ધ થશે, કારણ કે ખત્રીસ સુત્ર તેને તજ રહ્યાં અને ખોજાં નવાં ખનામાં સ્થ્ય બાબતનું પુરવાર કારણ છે નહિ, તેણે તેમ ખતાવ્યું નથી અને તેવું છે પણ નહિ માટે તેનું તે લખવું અસત્ય છે. ખત્રીસ ઉપરાંત પીસ્તાળીસ સુત્રોમાંનાં તેર સુત્રમાંથી આઠ સુત્રોનાં નામ પુક્ત નંદિસુત્રના પાઠમાં છે તે છતાં જેકે નિાવ તે સુત્રો આચાર્યનાં મનાવેલાં કહેછે તે અસત્ય છે. વળી શ્રી સદ્ગાનિસોથ સુત્ર આઠ આચાર્ય મળીને ખાંધ્યું એમ કહેછે તે પણ અસત્ય છે, કારણ કે For Personal and Private Use Only Page #167 -------------------------------------------------------------------------- ________________ શ્રી હિસુત્રમાં સર્વ સુત્રોનો નોંધ છે તે વિષે. ૧૫૩. આઠ આચાયાએ એકઠા થઈને તે સુત્ર લખ્યું છે પરંતુ નવું રચ્યું નથી. ે પીરતાળીસ માંહેલાં પાંચ સુત્રોનાં નામ પુખ્ત પાઠમાં નથી પણુ તે આદિ શબ્દથી જાણવાના છે, માટે તેમાં કાંઈ પણ ખાધક નથી, વળી કેટલાએક સુત્રો, જેમાંના કોઇ કોઇ ટુંકો માનતા નથી તથા કોઈ કોઈ માનેછે તેમાં પણ ગ્માચાર્યેાના નામછે તે “સુત્રકતાના નામછે” એમ જેણે મુઢમતિ કરાવેછે પરંતુ તે અસત્ય છે, કારણ કે તે નામ બનાવનારાના નથી; કિદે કોઇ સુત્રમાં નામ હશે તો તે વીરભદ્રવત્ મહાવીરસ્વામીના શિષ્યના હશે; જેમકે, શ્રી નિસીથ લધુમાં વિશાખાગણિનું નામછે અને શ્રીપાત્રણા સુત્રમાં શ્યામાચાર્યનું નામછે. જેનો કુમતિ લખેછે કે “નંદિસુત્ર ચોથાચ્યારાનું બનેલુંછે” રંતુ તે અસત્યછે, કારણ કે શ્રીનંદિસુત્ર તો દેવધિગણિક્ષમાશ્રમણે બનાવેલુંછે અને તેના મૂળપાઠમાં શ્રીવજસ્વામી, થુળિભદ્ર, ચાણાયાદિક પાંચમા આરામાં થયેલા પુરૂષોનાં નામછે. ” દ્વાદશાંગી ગણધર મહારાજાએ રચેલી, તે રચના અતિ કઠિન જણાયાથી ભવ્ય જીવને ખોધ પ્રાપ્તિ નિમિત્તે શ્રી આર્યરક્ષિતસુરી તથા કુંદિલાચાર્યે હાલ પ્રવર્તનમાંછે તે પ્રમાણે સુગમ રચના યુક્ત ગુંથન કર્યુ, એ પ્રમાણે શ્રી આવશ્યક તથા નંદિસુત્રમાં કહ્યું છે, માટે તમામ સુત્રો પુર્વની દ્વાદશાંગીના આધારથી આચાર્યાએ ગુથેલાછે એમ સમજવું. કુંઢકો મુઢમતિ મિથ્યાત્વના ઉદયથી ફક્ત ખત્રીસ સુત્રો માહીને બીજા સુત્રો ગણધર કૃત નથી એમ ઠરાવી તેને નિષેધેછેક પરંતુ તેઓને તે પ્રમાણે નિષેધ કરવાનું મૂળ કારણ તો એછે કે ખીજા સુત્રોમાં કેટલીએક જગ્યાએ જીનપ્રતિમા સંબંધી એવા એવા પ્રત્યક્ષ પાછે કે જેથી હુંઢકમતનું જડમૂળથી નિકંદન થઈ જાય. એ ખાખતના દૃષ્ટાંત તરીકે શ્રીમહાકલ્પ સુત્રમાંથી સુત્રપાડ લખ્યોછે.યતઃ भयवं तहारुवं समवा माहणंवा चेइयघरे गच्छेन्ना ? हंता गोयमा दिनेदिने गलेना. से भयवं जथ्य दिने Jain Educationa International For Personal and Private Use Only Page #168 -------------------------------------------------------------------------- ________________ સમકિત સભ્યોહાર. न गछेज्जा त किं पायाछेत्तं हवेज्जा ? गोयमा पमा य पडुच्च तहारुवं समणंवा माहणंवा जो जिणघरं न गछेज्जा अहवा दुवालसमं पायच्छित्तं हवेज्जा. से भयवं समणोवासगस्स पोसहसालाए पोसहिए पोसहबंभयारी किं जिणहरं गछेज्जा ? हंता गोयमा ગહેકજ્ઞા. મે મથયું જેનટ્રેન ગએકજ્ઞા? ગોયમા! ના णदंसणट्टयाए गछेज्जा. जे केइ पोसहसालाए पोसहबंभयारी जो जिणहरे न गछेन्ना त पायछि तं हवेज्जा ? गोयमा ! जहा साहु तहा भाणियव्वं छ अहवा दुवालसमं पायाछत्तं हवेज्जा. 66 અર્થ..ાથ હે ભગવન તથા રૂપના શ્રમણ અથવા માહણ તે તપસ્વી ચૈત્યઘર એટલે જીનમંદિરમાં ળય ?" ભગત્યંત કુહેછે હું ગતમ! દિને દિને એટલે નિત્ય પ્રત્યે ય,” ગાતમસ્વામી પૂછેછે “હે ભગવન્ ! જે દિવસ ન જાય તેવારે શું પ્રાયશ્ચિત પ્રત્યે પાસ” ભગવંત કહેછે હું ગતમ! પ્રમાદે કરીને તથા રૂપના સાધુ અથવા તપસ્વી જો જીનગૃહમાં ન જાય તો કુવાલસ એટલે પાંચ ઉપવાસના પ્રાયશ્ચિત પ્રત્યે પામ” ગાતમ પુછે હે ભગ વન્ ! શ્રમણોપાસક જે શ્રાવક તે પોષધશાળામાં પોસડને વિષે રહ્યો થકો પોષધ બ્રહ્મચારી શું જીનમંદિરમાં જાય ? ભગવંત કહે છે હા ગૌતમ! જય ગૌતમસ્વામી પુછેછ હે ભગવન્ ! શા કારણે જાય ? ” ભગવંત કહેછે “જ્ઞાન દર્શનને અર્થે જાય.” ગૌતમ પુછે “જે કોઈ પોષધશાળાને વિષે રહેલો પોષધબ્રહ્મચારી એવો શ્રાવક જીનમંદિરમાં ન જાય તો શું પ્રાયશ્ચિત પ્રત્યે પામ ભગવંત કહેછે હે ગૌતમ! જેમ સાધુને પ્રયશ્ચિત તેમ શ્રાવકને ૧૫૪ Jain Educationa International For Personal and Private Use Only Page #169 -------------------------------------------------------------------------- ________________ શ્રી નંદિસુત્રમાં સર્વ સુત્રોનો નોંધ છે. તે વિષે. ૧૫૫ પ્રાયશ્ચિત જાણવું અથવા છઠ્ઠ એટલે બે ઉપવાસી દુવાલસ એટલે પાંચ ઉપવાસ સુધીના પ્રાયશ્ચિત પ્રત્યે પાસ” પુર્વોક્ત સુત્રપાડ શ્રી મહાકલ્પ સુત્રમાં છે અને તે મહાકલ્પ સૂત્રનું નામ પૂર્વે કહેલા દિસુત્રના પાડમાં છે. જેડા નિજાવે તે પાઠ જીતકલ્પ સુત્રનો ઠરાવીને લખ્યો છે પરંતુ તેનું તે પ્રમાણેનું લખવું મિથ્યા છે, કારણ કે જીતકલ્પ સુત્રમાં તેવો પાઠ નથી. જો લખેછે કે શ્રાવક પ્રમાદે કરીને ભગવંત તથા સાધુને વાંદી ન શકે તો તેનો પશ્ચાતાપ કરે પણ તેને પ્રાયશ્ચિત હોય નહિં” તેનો ઉત્તર---પોસહ લીધેલા શ્રાવકની ક્રિયા પ્રાયે સાધુ સસ છે તેથી જેમ સાધુને પ્રાયશ્ચિત હોય તેમ શ્રાવકને પણ હોય છે. શે ટૂંક લખેછે કે બૃહતકલ્પ, વ્યવહાર, નિસીથ તથા આચારાંગમાં પ્રાયશ્ચિતને અધિકારે દેહેરે ન ગયાનું પ્રાયશ્ચિત કહ્યું નથી” તેનો ઉત્તર-કોઈ અધિકાર એક સુત્રમાં હોયછે અને કોઈ અધિકાર બીજા સુત્રમાં હોયછે, સર્વે અધિકાર એક સુત્રમાં હોતા ઞથી. જેમ શ્રી નિસીથ, મહાનિસીથ, તકલ્પ, વ્યવહાર તથા જીતકલ્પ વિગેરે સુત્રોમાં પ્રાયશ્ચિતનો અધિકાર છે તેમ શ્રી મહાકલ્પ સુત્રમાં પણ પ્રાયશ્ચિતનો અધિકાર છે. સધળાં સુત્રોમાં સરખો અધિકાર નથી, તેમજ એક સુત્રમાં સઘળો અધિકાર નથી. સર્વે સુત્રોમાં જુદો જુદો અધિકાર છે, માટે દેહેરે ન જવાના પ્રાયશ્ચિતનો અધિકાર શ્રીમહાકલ્પ સુત્રમાંજ છે અને બીજામાં નથી. તો તેથી કાંઈ જેડાની કરેલી કુયુક્તિ સાચી ઠરી શકવાની નથી, શ્રી હરિભદ્રસુરિ જે કે નસાશનને દિપાવનાર, મહાધુરંધર પંડિત, ચઉદરો ચુંમાળીશ ગ્રંથના કતા હતા તેમની જેઠા નિાવે ફોગટની નિંદા કરી છે તે તેની સુર્ખતાની નિશાની છે. શ્રી અભવ્યકુળકમાં અભ૧૭૧ જે જે સ્થાનકે ન ઉપજે તે બતાવ્યું છે તે બાબતમાં જેઠો નિાવ લખેછે કે ભવ્ય અભભ્ય સર્વે જીવો સઘળે ઠેકાણે ઉપજી ચુક્યા એમ સુત્રમાં કહ્યું છે માટે - ભવ્ય કુળક સુત્રથી વિરૂધ છે જેઠા ઢુંઢકનું આ લખાણ મહા ત્રિમાદ્રષ્ટીપણાનું છે. જો કે શાસ્ત્રોમાં આ પ્રમાણે કહ્યું છે ખરૂં યતઃ Jain Educationa International For Personal and Private Use Only Page #170 -------------------------------------------------------------------------- ________________ સમકિત સયોદ્વાર. नसाजाइ नसानोनि, नतंठाणं नतं कुलं ॥ नजाया नमुवा जथ्थ, सव्वे जीवा अनंतसो ॥१॥ અર્થ-એવી કોઈ જાતિ નથી, એવી કોઇ યોનિ નથી, એવું કોઈ સ્થાનક નથી, એવું કોઈ કુળ નથી કે જ્યાં સર્વે જીવો નથી જન્મ્યા અને નથી થયા. શાસ્ત્રોમાં ઉપર પ્રમાણે કહ્યું છે, પરંતુ તે સામાન્ય વચન છે. વિચારો કે મરૂદેવી માતાએ કેટલા ઠંડક ભોગવ્યા છે? તે તો નિગોદમાંથી નીકળી પ્રત્યેકમાં આવી મનુષ્યજન્મ પામીને મોક્ષે ગયા છે અને શાસ્ત્રકાર તો સર્વે જીવો સર્વ સ્થાનકે સર્વ જાતિપણે ચ્યુ નંતીવાર ઉપજ્યા કહેછે. જો જેઠા ટુંક ચ્યા પાઠ એકાંતથી માને છે તો કોઇ વ સર્વાર્થસિદ્ધવિમાન સુધી તમામ જાતિ કુળ ભો ગળ્યા શિવાય મોક્ષે ન જવા ળેઈએ અને સુત્રોમાંતો એવા ઘણા જીવોનો અધિકાર છે કે જેમાં અનુત્તરવિમાનમાં ગયા શિવા સિદ્ધિપદ પામેલા છે, પરંતુ ઢુંઢકો જેવા અજ્ઞાની જીવ સુત્રકારની શૈલી ગુરૂગમ વિના કેમ જાણે ? સુત્રની રોલી અને અપેક્ષા સમજવી તે તો ગુરૂગમમાંજ રહેલું છે, માટે અભવ્યકુળકમાં સુત્ર સાથે સરખાવતાં કાંઇ પણ વિરોધ નથી અને તેથી તે માન્ય કરવા યોગ્ય છે. જે જે ગ્રંથો અદ્યાપિ પર્યંત પુર્વ શાસ્ત્રાનુસાર મનેલાછે તે સત્યછે, કારણ કે જૈનમતના પ્રમાણિક આચાર્યાએ કોઇ પણ ગ્રંથ પુર્વ ગ્રંથોની છાયા શિવાય મનાવ્યો નથી, માટે જેમને પુાચાય ના વચનમાં શંકા હોય તેઓએ વર્તમાન સમયના જૈનમુનિઓને પુછી લેવું જેઓ તેનું યથામતિ નિરાકરણ કરશે, કારણ કે જેમાં પંડિત અને ગુરૂગમથી ાણનારાછે તેજ સુત્રની રશૈલી અને રૂપે ક્ષા ખરામર સમજે છે. જેહો મંદગતિ લખેછે કે કોઇ પણ વખત ઉપયોગ ચુક્યા ન હોય તેના કરેલા શાસ્ત્રો પ્રમાણછે,” આ ઉપરથી તેના કહેવા પ્ર માણુ તો ગણધર મહારાજના પણુ વચનો સત્ય નહિ ઠરે, કારણ Jain Educationa International For Personal and Private Use Only Page #171 -------------------------------------------------------------------------- ________________ શ્રી નંદમાં સર્વ સૂત્રો નેધ છે તે વિષે. ૧૫૭ કે શ્રી શૈતમસ્વામી આણંદ શ્રાવકની પાસે ઉપયોગ ચુક્યા તો સુધસ્વામી કેમ નહિ ચુક્યા હોય? વળી જેઠાના લખવા પ્રમાણે જ્યારે દેવધિંગણિક્ષમાશ્રમણના લખેલા શાસ્ત્રોની પણ પ્રતિતિ કરવી ન જોઈએ એમ ઠરે છે ત્યારે જેઠા નિભવની જેવા મુખ્યબંધ મુર્ણ નિરક્ષરોના કહેવાની પ્રતિતિ કેમ કરવી જોઈએ? માટે તે જેઠાનું લખવું હ્રદયશૂન્ય, વિવેકહીન, અણસમજુ પુરૂ તે કબુલ કરશે પણ વિવેકી અને સમજુ પુરૂપો કદિ પણ માન્ય કરશે નહિ. જે નિજવ લખે છે કે પૂર્વધર ધર્મવિમુનિ, અવધિજ્ઞાની સુમંગળસાધુ, ચારસાની કેશકુમાર તથા ગૌતમસ્વામી વિગેરે શ્રુતકેવળી પણ ભૂલ્યા છે. જેમણે તિર્થંકરની આજ્ઞાથી કામ કર્યો તેની ભુલ અક્કલહીન જેઠો બતાવે છે ત્યારે તે તિર્થંકરકેવળી પણ ભૂલ્યા એમ ઠરશે કારણ કે મુગલોઢીઆને જોવા માટે ગૌતમસ્વામીએ ભગવંતની આજ્ઞા માગી અને પ્રભુએ આશા આપી, તિ પ્રમાણે કરવામાં જે ગતિમસ્વામીની ભૂલ થઈ એમ બતાવે છે, તો આખા જગ્નમાં મુઢ અને મિથ્યાદ્રષ્ટી જેઠોજ એક સત્યવાદી બની ગયેલું જણાય છે; પરંતુ તેનું લખાણ તાંજતિ મહા દુર્ભવી, બહુળ સંસારી તથા અસત્યવાદી હતો એમ સિદ્ધ થાય છે, કારણ કે પોતાના કુમતનું સ્થાપન કરવા તેણે તિર્થંકર અને ગણધર માહારાજાની પણ ભલ બતાવી છે, માટે એવા વિ. ખાદીનું એક પણ વચન સાચું માનવું તે નર્ક ગતિનું કારણ છે. શ્રી દકાલિક સૂત્રની ગાથા લખીને તેને જે ભાવાર્થ જેઠા નિભવે લખ્યો છે તે અસત્ય છે, કારણ કે તિ ગાથામાં એમ કહ્યું છે કે જે દ્રષ્ટીવાદને ભણેલ સાધુ કોઈ પાઠ ભૂલી જાય તો પણ બીજા સાધુ તિની હાંસી ન કરે. આ વચન તે ઉપદેશ વચન છે, પરંતુ તેથી તે ગાથાનો ભાવાર્થ એમ ન સમજવો કે દ્રષ્ટીવાદનો પાઠ ભૂલી જાય છે. આ બાબતમાં હીણપુજી જેઠાને સત્યાર્થ નો ભાસ થયેલો નથી. વિના પાઠની ટીકા છે તે બાબતમાં જે નિજવ જે જે Jain Educationa International For Personal and Private Use Only Page #172 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ સમકિત સોદ્ધાર. કુયુકિત લખે છે તે ખોટી છે, કારણ કે તે ટીકામાં સત્રપાઠની સુચનાનો જ અધિકાર છે. અરિહતિ પ્રથમ અર્થ પરૂ, તે ઉપરથી ગણુધરે સૂવ રચ્યા, તેમાં ગુપ્તપણે રાખેલા આશયને જાણનારા પૂર્વોચાયો જેઓ મહાબુદ્ધિમાન હતા તેમણે તેમાંથી કેટલીક આશય ભવ્ય જીવોના ઉપગારને અર્થે પંચાંગી કરીને પ્રગટપણે દર્શાવ્યો છે; પરંતુ કુંભાર ઝાહિરની કિમત ક્યાંથી જાણે ઝવા હિરની કિમત તે ઝવેરી જાણે મૂળપાઠના અક્ષરાર્થથી પાઠની સુચનાનો અર્થ અનંત ગુણ છે અને ટીકાકાએ જે અર્થ કર્યા છે તે નિયુક્તિ, ચુણિ, ભાગ અને ગુરૂ મહારાજાએ બતાવેલા અનુસારે લખેલો છે, વળી પ્રા ચિન ટીકાને અનુસરે છે, તેથી તે સત્ય છે. ગુણી, ભાષ્ય અને નિર્યુકિત ચઉદ પુવી અને દશ વીઓની કરેલ છે તેથી તે સર્વે માન્ય કરવા યોગ્ય છે; આ બાબત પહેલા પ્રશ્નોત્તરમાં ઘણું દષ્ટાંત સાથે લખી ગયા છીએ. જેઠો મુઢમતિ નિતિ, ભાષ્ય, ચ, ટીકા, ગ્રંથો તથા પ્રકર વિગેરેને સત્ર વિરૂધ ઠરાવે છે તે તેની મુઢતાની નિશાની છે. આ બાબતમાં તેણે પંચાશી પ્રશ્ન લખ્યા છે તેને ઉત્તર અનુક્રમ સાથે નીચે મુજબ. ૧ શ્રી ઠાકુંગસૂત્રમાં સનતકુમાર ચકી અંત ક્રિયા કરીને મોક્ષે ગયા એમ લખ્યું છે અને તેની ટીકામાં ત્રીજે દેવલોકે ગયા એવું લખ્યું છે તે ઉત્તર–ઠાણુગ સૂત્રમાં સનતકુમાર મોક્ષે ગયા છે એમ કહ્યું નથી પરંતુ તેમાં તેનું દષ્ટાંત દીધુ છે કે જીવ ભારે કમને ઉદયથી પરસહ વેદના ભોગવીને દીર્ઘાયુ પાળીને સિદ્ધ થાય, જેમ સનતકુમાર. આ ઠેકાણે કર્મ, પરિસહ, વેદના અને આયુના દષ્ટાંતમાં સનતકુમારનું ગ્રહણ કર્યું છે કારણ કે દષ્ટાંત એક દેશી પણ હોય છે, તેથી સનતકુમાર ત્રીજે દેવલોકે ગયા એમ ટીકાકારે કહ્યું છે તે સત્ય છે. ૨ ભગવતી સત્રમાં પાંચશે ધનુષ્યથી વધારે અવગાહના વાળા સિદ્ધ ન થાય એમ કહ્યું અને આવશ્યક નિર્યુક્તિમાં મરૂદેવી(પ૨૫) Jain Educationa International For Personal and Private Use Only Page #173 -------------------------------------------------------------------------- ________________ શ્રી નંદિસૂત્રમાં સર્વ સૂત્રોનો નાધ છે તે વિષે. ૧૫૯ ધનુષ્યની અવગાહનાવાળા સિદ્ધયા એમ કહ્યું છે તેનો ઉત્તર–આ. વશ્યક નિર્યુક્તિમાં મરૂદેવી માતાની (૫૫) ધનુષ્યની અવગાહના કહી નથી માટે તે પ્રશ્ન અસત્ય છે. ૩ સમવાયાંગ સૂત્રમાં રિષભદેવ તથા બાહુબળનું સરખું આયુષ્ય કહ્યું છે અને આવશ્યક નિર્યુક્તિમાં શ્રી અષ્ટાપદ પર્વત ઉ. પર રિષભદેવની સાથે એક જ સમયે બાહુબળ પણ સિદ્ધયા એમ કહ્યું છે તેને ઉત્તર–બાહુમાળનું આયુષ્ય છલાખ પુરવ કુટયુ છે. તિ પ્રમાણે આયુષ્ય ઓછું થયું તે અરૂં છે. પંચ વસ્તુ શાસ્ત્રમાં લખ્યું છે કે દર અછરાત ઉલક્ષણ માત્ર છે, પરંતુ અચ્છેરા ઘણા છે. ૪ સાતા સત્રમાં મલ્લીનાથ સ્વામીને ચારિત્ર અને કેવળ કલ્યાણક પોષ સુદિ ૧૧ના કહ્યા અને આવથવક નિકિતમાં માગશર શુદિ ૧૧ કહ્યા છે તે મતાંતર છે. ૫ વહતકલ્પ સત્રમાં, સાધુ કાળ કરે તો તેને વાંસની ઝોળી કરીને સાધુવનમાં પરઠી આવે એમ કહ્યું છે અને આવશ્યક નિર્યું તિમાં સાધુ પંચકમાં કાળ કરે તે પાંચ ડામના પુતળા કરીને એ કઠાં બાળવા એમ કહ્યું છે તેને ઉત્તર–આવશ્યક નિર્યુક્તિમાં આ પાઠ મુદલ નથી, જેઠા મુઢમતિએ અસત્ય લખ્યું છે. વહત~સુવરમાં પુર્વોક્ત વિધિ કહ્યા છતાં હુંઢકો તેના રિને માંડવી કરીને લાકડા સાથે બાળી દે છે તિ કયા શાસ્ત્રથી અમારા શ્રાવકો એ પ્રમા છું કરે છે તે વિચાર્યું કત ગ્રંથોને અનુસાર કરે છે. - ૬ ભગવતી સૂત્રમાં એક પુરૂષને ઉત્કૃષ્ટા પથક લાખ પુત્ર હોય એમ કહ્યું અને ગ્રંથોમાં ભારતને સવાકોડ પુત્ર કહ્યા તેનો ઉ તર–ભગવતી સૂત્રમાં પૃથક લાખ પુત્ર કહ્યા તે એક સ્ત્રીની અપક્ષાએ છે. ભરત ચક્રવતિને ઘણું સ્ત્રીઓ હતી તેથી તેને સવાકોડ પુત્રો હતા તે વાત સત્ય છે. ૭ ભગવતી સત્રમાં ભગવંતનો અપરાધી અને ભગવંતના બિ શિષ્યને બાળના એવો જે ગોશાળ તેને ભગવતે કાંઈ કર્યું નહિ એમ કહ્યું છે અને સંધાચારની ટીકામાં પુલાક લબ્ધિવાળો ચક્રવર્તિની સેના ચૂરે એમ કહ્યું છે. તેને ઉત્તર–પુલાક લબ્ધિવાળા Jain Educationa International For Personal and Private Use Only Page #174 -------------------------------------------------------------------------- ________________ ભાવીભાવ; નારકી તથા બીજા પ્રકાર ૧૬૦ સમકિત સદ્ધાર. ચક્રવર્તિની સેનાને ચાર્ગ કરી નાંખે એવા શક્તિમાન છે તે સત્ય : છે. ભગવતે શાળાને કાંઈ કર્યું નહિ એમ જે કહે છે, પણ ભ બવા તો કેવળજ્ઞાની હતા, તે જેમ ભાવભાવ દેખે તિમ વતે ૮ સૂત્રમાં નારકી તથા દેવતાને અસંઘણું કહ્યા છે અને બીજા પ્રકરણમાં સંઘયણ માને છે. તેને ઉત્તર–દેવતામાં જે સં ઘણું કહ્યું છે તિ શકિતરૂપ છે, હાડરૂપ નથી; અને અસંઘયણી કહ્યા છે તિહાડની અપેક્ષા છે. વળી શ્રી ઉધ્યાઈ સત્રમાં દેવતાને સંઘયણ કહ્યા છે, પરંતુ જેહા કુમતિના હદયની આંખ ફટી ગયેલી તેથી તેના દેખવામાં એ બાબત આવી નહિં હોય. ૯ શ્રી પજવણુસૂત્રમાં સ્થાવરને એક મિથ્યાત્વ ગુણઠાણું કહ્યું છે અને કર્મચંથમાં બે ગુણઠાણું કહ્યાં છે તેનો ઉત્તર-કર્મથમાં બીજું ગુણઠાણું કહ્યું છે તે કદાચીત હોય છે ખરું અને પત્રવણુજમાં એક જ ગુણકાણ કર્યું છે તે બહુળતાની અપેક્ષાએ છે. - ૧૦ શ્રી દશવૈકાલિકસવમાં સાધુને રાત્રીભોજન કરવાની ના કહી છે અને જીવહકલ્પની ટીકામાં સાધુને રાત્રી ભોજન કરવું કહ્યું તેને ઉત્તર–વૃહતકલ્પના મૂળપાઠમાં પણ તે વાત છે પરંતુ તેની એપેલા ગુરૂગમમાં રહેલી છે. ૧૧ શ્રી ઠાકુંગસૂત્રમાં શીયળ રાખવા વાતે સાધુએ આ પઘાત કરીને મરવું એમ કહ્યું છે, અને શ્રી વહકલ્પની ચરણમાં સાધુને કુશળ સેવવું કહ્યું છે એમ જે લખે છે તેને ઉત્તર–જેનમતના કોઈ પણ સત્રમાં તથા કોઈ પણ શાસ્ત્રોમાં કુશળ સેવવું એમ કહ્યું નથી પરંતુ જેઠાટુંકે અસત્ય લખ્યું છે, તે ઉપરથી એમ જણાય છે કે તે પોતાની વીતકવાત લખી ગયો હશે. . ૧૨ શ્રી ભગવતિમૂત્રમાં છોઆ બેસતાં વિતાઢય પર્વત વરજીને સર્વે પર્વત વિચ્છેદ જશે એમ કહ્યું અને ગ્રંથોમાં રાજય પર્વત શાશ્વત કહ્યો તેનો ઉત્તર સાતમા પ્રશ્નોત્તરમાં લખી ગયા છીએ. ૧૩ શ્રી ભગવતિસૂત્રમાં કામ વસ્તુની સ્થીતિ સંખ્યાતા કાળની કહી છે, અને ગ્રંથોમાં સંખેશ્વર પાર્શ્વનાથની પ્રતિમા અસં Jain Educationa International For Personal and Private Use Only Page #175 -------------------------------------------------------------------------- ________________ શ્રી નંદિસૂત્રમાં સર્વ સૂનો નાધ છે તે વિષે૧૧ ખ્યાતા કાળની છે એમ કહ્યું તેનો ઉત્તર પણ સાતમા પ્રશ્નોત્તરમાં અગાઉ લખી ગયા છીએ. ૧૪ શ્રી જ્ઞાતા સત્રમાં શ્રી શત્રુંજય પર્વત ઉપર પાંચ પાંડવે સંથારો કર્યો એમ કહ્યું અને ગ્રંથોમાં પાંડવો વીશકોડી મિનિ સાથે સિધ્યા એમ કહ્યું તેને ઉત્તર–શ્રી જ્ઞાતાસૂત્રમાં ફક્ત પાંડવોનીજ વિવેક્ષા છે, અન્ય મુનિની નથી માટે ત્યાં પરિવાર કલ્યો નથી. ૧૫ શ્રી ભગવતિસૂત્રમાં મહાવીરસ્વામીને સાતશે કેવળીની સંપદા કહી અને ગ્રંથોમાં પંદરશે તાપસ કેવળી વધાર્યો તિને ઉત્તર અગાઉ દરામા પ્રશ્નોત્તરમાં લખી ગયા છીએ. ૧૬ શ્રીઠાકુંગસૂત્રમાં માનુષોત્તર પવતે ચારકૂટ ઇંદ્રિના આવાસના કહ્યા અને જૈનધર્મી સિદ્ધાયતનકૂટ છે એમ કહે છે પણ તિ તે સત્રમાં કહેલો નથી એવું લખ્યું તિનો ઉત્તર–ાણગસૂત્રમાં ચોથા ઠાણુમાં ચાર બોલની વક્તવ્યતા છે તેથી ત્યાં ચારજ કુટ કહ્યા છે, પરંતુ સિદ્ધાયતન કૂટ શ્રી દીપસાગરપજતિ સત્રમાં કહ્યા છે. આ બાબત પંદરમા પ્રશ્નોત્તરમાં વિશે જણાવી ગયા છીએ. ૧૭ સૂત્રમાં સાધુ સાધ્વીને મૂલ્ય આણેલે આહાર ન કહે એમ કહ્યું અને પ્રકરણમાં સાત ક્ષેત્રે ધન કઢાવો છો તેમાં સાધુ સાધ્વી નિ અર્થ પણ ધન કઢાવ છો એમ લખ્યું તેને ઉત્તર–જેનામતના કોઈ પણુ શાસ્ત્રમાં ઉત્સર્ગ નથી લખ્યું કે સાધુન અથે કિમત ખરચી લીધેલ આહારદિક શ્રાવક દે અને સાધુ લિ, જેઠાએ તિ બાબત તદન ખોટી લખી છે. વળી આ બાબત વિશે અઢારમા પ્રશ્નોત્તરમાં લખાયેલું છે. ૧૮ સત્રમાં રૂચકદીપ પંદરમો કહ્યો અને પ્રકરણે તિરમાં કહ્યો એમ જેઠાએ લખ્યું છે પણ શ્રી અનુયોગદ્વારમાં રૂચકદીપ અગીયારમો અને જીવાભીગમ સૂત્રમાં પંદરમો લખ્યો છે તેનું કેમ? ૧૯ સૂત્રમાં છપ્પન અંતરદીપ જળથી અંતરિક્ષ કહ્યા અને પ્રકરણમાં ચાર દાઢા ઉપર કહ્યા તિનો ઉત્તર –જેડાએ પ્રકરણમાં ચાર દાઢા ઉપર છે એમ કહ્યું છે એવું લખ્યું તે ખોટું છે, પરંતુ આઠ દાઢા ઉપર છે એમ પ્રકરણમાં કહ્યું છે અને તે વાત સત્ય છે, Jain Educationa International For Personal and Private Use Only Page #176 -------------------------------------------------------------------------- ________________ ૧૨ સમકિત સભ્યોહાર. કારણ કે સૂત્રમાં દાઢા ઉપર નથી એમ કહેલું નથી. ૨૦ શ્રી યજાવાસૂત્રમાં છદમસ્થ આહારકની એ સમયની સ્થિતિ કહી અને પ્રકરણે ત્રણ સમય આહારક કહ્યાછે તેનો ઉત્ત ૨—શ્રીભગવતિસૂત્રમાં પણ ત્રણસમયની આહારકની સ્થિતિ કહીએ. વળી શ્રી ભગવતિસૂત્રમાં ચાર સમયની ગ્રિડુ ગતિ કહી અને પ્રકરણે પાંચ સમયની ઉત્કૃષ્ટી વિગ્રહ ગતિ કહી તેનો ઉત્ત ૨-બહુળતાએ ચાર સમયની વિગ્રહગતિ હોયછે તેથી સૂત્રમાં એમ કહ્યું છે પરંતુ કોઇ વખત પાંચ સમયની પણ વિગહગ્રતિ હોય છે તેથી પ્રકરણે પાંચ સમયની ઉત્કૃષ્ટી કહીછે. ૨૧ શ્રી સમવાયાંગસૂત્રમાં આચારાંગનું મહાપરના અ ધ્યયન નવમું કહ્યું અને પ્રકરણે સાતમું કહ્યું એમ જેઠાએ લખ્યું, પરંતુ શ્રી સમવાયાંગજીમાં વિજયમુહૂર્ત બારમું કહ્યું છે અને જંબુ દ્વીપપન્નતિમાં સતરમું કહ્યું છે તેવું કેમ? ૨. શ્રી સમવાયાંગસૂત્ર ચોપનને સમાયે ચોપન ઉત્તમ પુરૂષ કહ્યા અને પ્રકરણે ત્રેસઠ કહ્યા એમ જેો લખેછે, પરંતુ સવાયાંગછમાં મલ્લીનાથને સત્તાવનર્સ મનપર્યવજ્ઞાની કહ્યા અને જ્ઞાતાજીમાં આનેં કહ્યાછે તે તો સૂત્રોમાં પરસ્પર વિરોધ છે તેવું કેમ ? ૨૩. શ્રી પાવાસત્રમાં સંતુષ્ઠિત મનુષ્યને સર્વ પાપ્તિએ પાપો કહ્યોછે અને પ્રકરણમાં ત્રણ સાડીત્રણ પાપ્તિ કહીછે તેનો ઉત્તર-શ્રી પાવણાસ્ત્રના પાઠનો અર્થ જેવા મુઢમતિને ન આવડવાથી વિરોધ જણાવ્યો છે પરંતુ ખરો અર્થ વિચારતાં તે વાતમાં મોલકુલ વિરોધ નથી, ૨૪ શ્રી ભગવતિસૂત્રમાં જીવને સર્વ પ્રદેશે કર્યપ્રદેશ અનંત કહ્યા છે અને પ્રકરણે આઠ રૂચકપ્રદેશ ઉધાડા કહ્યાછે તેનો ઉત્તરભગવતિમત્રમાં કહ્યુ કે કંપમાનપ્રદેશ કર્મ બાંધેછે અને અકંપમાન પ્રદેરા કર્મ માંધતા નથી, માટે આઠ રૂચકપ્રદેશ અકંપમાન છે અને તેથી તે ઉધાડા છે. ૨૫ શ્રી ઉત્તરાધ્યયનમાં તાપ અને ઉદ્યોત વિગેરેના વિસા Jain Educationa International For Personal and Private Use Only Page #177 -------------------------------------------------------------------------- ________________ બતનો ખુલાસો માંગમાં ઓળીના દિવસે નથી શ્રી નંદિસૂત્રમાં સર્વ સૂત્રોનો નાધ છે તે વિષે. ૧૬૩ પુગળ હાથમાં ન આવે તવા કહ્યા છે અને પ્રકરણમાં ગૌતમસ્વામી સૂર્યકિરણું અવલબીને અષ્ટાપદ ચડયા એમ કહ્યું છે તે બાબતનો ખુલાસો દશમા પ્રશ્નોત્તરમાં વિગતવાર લખાયેલ છે. ર૬ શ્રી ઠાકુંગસૂત્રમાં બત્રીશ અસઝઝાઈ કહી છે અને પ્રકરણમાં આશો તથા ચઈતરમાસની ઓળીના દિવસ પણ અસગ્રાઈને કહ્યા છે તેને ઉત્તર–શ્રી ઠાકુંગસૂત્રમાં એમ નથી કહ્યું કે બત્રીશજ અસાઈ છે અને બીજી નથી માટે પ્રકરણમાં કહેલી વાત પણ સત્ય છે. - ૨૭ શ્રી અનુગારમાં ઉચ્છવંગુળથી પ્રમાણુગળ હજાર ગુણ કહી છે તે પ્રમાણે ચાર હજાર ગાઉનું પ્રમાણ વોજન થાય છે અને પ્રકરણમાં સોળસે ગાઉનું યોજન કર્યું છે તેને ઉતર–શ્રી અનુયોગદ્વારમાં પ્રમાણુગુળની શુચિ હરિગુણું કહી છે અને એ ગુળતો ચારણું છે, પરંતુ ગુરૂગમ વિના મુઢમતિઓને તે વાતની ખબર કેમ પડે? - ૨૮. શ્રી ભગવતિ સૂત્રમાં મહાવીરસ્વામીને દશ રૂપ છે સ્થપણુમાં છેલી રાત્રે લાધ્યા એમ કહ્યું અને શ્રી આવશ્યક સવમાં પ્રથમ ચોમાસે દીઠા એમ કહ્યું છે તેને ઉત્તર–શ્રી ભગવતિ સત્રમાં કહ્યું તેને ભાવાર્થ એ છે કે છદ્મસ્થપણુમાં છેલ્લી રાત્રે એટલે જે દિવસની રાત્રીએ દીઠાતિ રાત્રીના છેલ્લા ભાગમાં દી એમ સમજવું માટે શ્રી આવશ્યક સૂત્રમાં પ્રથમ ચોમાસે દીઠા એમ કહ્યું તિ સત્ય છે, તો પણ તેમાં મતાંતર છે. ૨૯-૩૦-૩૧. શ્રી ઉત્તરાધ્યયનમાં કહ્યું કે સંજમ આદરતાં સમયમાત્ર પ્રમાદન કરશે અને ગણિવિજય પયજામાં કહ્યું કે ત્રણ નક્ષત્રમાં દિક્ષા ન લેવી, ચાર નક્ષત્ર લોચ વિજો, પાંચ નક્ષત્રે ગુરની પૂજા કરવી તેનું કેમ? એવું લખ્યું તેનો ઉત્તર–શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં જે વાત કહી છે તિ સામાન્ય અને અપેક્ષાયુક્ત છે, પરંતુ અપેક્ષાથી અજાણ જેઠાને તે વાત સમજાણું નથી અને ગસિવિય પયજાની વાત પણ સત્ય છે. જેઠાને હેતુ ગણિવિજય ૫ યજાની વાત ઉત્થાપન કરવામાં જીનપ્રતિમાનું ઉત્થાપન કરવાનો છે Jain Educationa International For Personal and Private Use Only Page #178 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ સમકિત સોદ્ધાર. કારણકે તે જેઠાએજ ગણિવિજય પયાની જે ગાથા લખી છે તેમાં "धणिठ्ठाहि सयभिषा साइं, सव्वणोय पुणवसु।। एएसु गुरु सुसुषा, चेइआणंच पुयणं ॥१॥ અર્થ–ધનિષ્ઠા, સભિષા, સ્વાતિ, શ્રવણ અને પુનર્વસુ એ પાંચ નક્ષત્રે ગુરૂમહારાજાની સુશ્રષા એટલે શિવાભક્તિ કરવી અને જનપ્રતિમાનું પૂજન કરવું. આ પ્રમાણે કહેલું છે. આ ઉપરથી એમ ન સમજવું કે બીજા નક્ષત્રોમાં ગુરૂભક્તિ અને દેવપૂજા ન કરવી, પરંતુ પક્ત પાંચ નક્ષત્રમાં વિશેષ રીતે કરવી જેથી ઘણું ફળની પ્રાપ્તિ થાય. જેમ શ્રી ઠાકુંગસૂત્રના દશમા કાણુમાં કહ્યું છે કે દેશ નક્ષત્ર જ્ઞાન ભણે વૃદ્ધિ થાય તેમ આ ઠેકાણે પણ સમજવું. માટે જેઠા કુમતિની આ બાબતમાં કરેલી કુ યુક્તિ ખોટી છે જીનવાણું સ્વાદાદ છે, એકાંત નથી. જેઓ એકાંત જાણે છે તેઓને શાસ્ત્રકારે મિથ્યાત્વી કહ્યા છે. ૩૨-૩૩, શ્રી જબુદીપ પતિમાં પાંચમે આરે છ સંઘયણું અને છ સંસ્થાન કહ્યા અને શ્રી તંદુળવિયાળી પયામાં સાંપ્રતકાળે છેઠું સંઘયણું અને હુંડક સંસ્થાન વર્તે છે એમ કહ્યું તેને ઉત્તર–શ્રી જંબુદીપ પત્તિમાં પાંચમે આરે મુક્તિ કહી છે, તે પણ સાંપ્રતકાળે જેમ કોઈ કેવળજ્ઞાન પામતુ નથી તેમ પાંચમા આરાના પ્રારંભમાં છ સંઘવણુ અને છ સંસ્થાન હતા પરંતુ હાલમાં એક છેવ સંધયણુ અને હુડક સંસ્થાન છે. જે છએ સંઘયણુ અને છએ સંસ્થાન હાલ છે એમ કહેશો તે મુદ્દીપ પત્તિમાં કહ્યા પ્રમાણે હાલ મુકિત પણ પ્રાપ્ત થવી જોઈએ તે બાબતમાં જે આ ક્ષિા માનશે તો બીજી બાબતમાં અપેક્ષા માનતા નથી અને મિધ્યાત્વ પ્રરૂપણ કરો છો તેનું શું કારણ? ૩૪. શ્રી ભગવતિ સત્રમાં આરાધનાને અધિકાર ઉલ્કા પંદર ભવ કહ્યા અને ચંદ્રવિપયજામાં ત્રણે ભવ કહ્યા તિને ઉતર–ચંદ્રવિજય પયસામાં જે આરાધના લખી છે તેના તે ત્રણુભ વજ છે અને જે પંદર ભવે છે તે અને આરાધનાના છે. Jain Educationa International For Personal and Private Use Only Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૫ શ્રી નંદસૂત્રમાં સર્વ સૂત્રોનો નાધ છે તે વિષે. ૩૫. સૂત્રમાં જીવ ચક્રવર્તિપણું ઉત્કૃષ્ટુ બે વાર પામે એમ કહ્યું અને શ્રી મહાપ્રખ્ખાણ પયજ્ઞામાં અનંતીવાર ચક્રવર્તિત થાય એમ કહ્યુ તેનો ઉત્તર--શ્રી મહાપચ્ચખ્ખાણ પયજ્ઞામાં તો એમ કહ્યુંછે કે જીવ કેંદ્રપણું પામ્યો, ચક્રગતિપણુ પામ્યો અને ઉત્તમ ભોગ અનંતીવાર પામ્યો તોપણુ તૂસ થયો નહિં, પરંતુ તે પાઠમાં ચક્રવતિપણુ શ્મનંતીવાર પામ્યો એમ કહ્યું નથી; આ ઉપરથી જેઠા કુમતિને શાસ્ત્રાર્થનો ખોધજ નહોતો એમ જણાયછે. ૩૬ શ્રી ભગવતિસૂત્રમાં કહ્યું કે કેવળીને હસવું, રમવું, ઉં. ધવું, નાચવું, વિગેરે મોહનીકર્મનો ઉદય ન હોય અને પ્રકરણમાં કપીલકેવળીએ ભીલ (ચોર) આગળ નાટક કર્યું એમ કહ્યું તેનો ઉત્તર-કપીલકેવળીએ છંદ વિગેરે કહીને ચોરને પ્રતિમોધ્યા છે અને તાળસંયુક્ત છંદ કહ્યા તેનું નામ નાટક છે; પરંતુ કપીલ કેવળી કાંઈ નાચ્યા નથી. ૩૭. શ્રી દશવૈકાલિકસૂત્રમાં સાધુને વેશ્યાને પાડે જવું નિમેધ્યું અને પ્રકરણમાં થુળિભદ્રે વેશ્યાને ઘર ચોમાસુ કર્યું એમ કહ્યું તેનો ઉત્તર-થુળિભદ્રના ગુરૂ ચઉદયવિ હતા તેથી થુળિભદ્ર ચ્યાગમવ્યવહારી ગુરૂની આજ્ઞા લઈને વેશ્યાને ધરે ચોમાસું રહ્યા હતા; અને દશવૈકાળિકસૂત્ર તો સૂત્રવ્યવહારીને વાસ્તે છે, માટે પૂર્વાત વાતમાં કાંઈ પણ વિરોધ નથી, C. + ૩૮. શ્રી આચારાંગત્રમાં શ્રી મહાવીરસ્વામી પોતાને ગ ભેથી સંહરતા ળણે એમ કહ્યું અને શ્રી કલ્પસૂત્રમાં ન જાણે એમ કહ્યું તેનો ઉત્તર – જેઠો મુઢમતિ કલ્પસૂત્રનો વિરોધ બતાવેછે પરંતુ શ્રી કલ્પસૂત્રતો શ્રી દશાશ્રુતસ્કંધનું આઠનું અધ્યયન છે, માટે ૬શાશ્રુતસ્કંધ જો હુંઢકો માન્ય કરેછે તો તેને કલ્પસૂત્ર પણ માન્ય કરવું જોઇએ, તોપણ કલ્પસૂત્રમાં કહેલા વચનના સત્યપણાને વાતે જાણવું જોઈએ કે કલ્પસૂત્રમાં પ્રભુ ન જાણે એમ કહ્યું છે તે હરિગુગમેષી દેવતાની કુશળતા જણાવવાને અને પ્રભુને કોઈ પણ પ્રકારની ખાધા થઈ નથી માટે કહેલું છે; જેમ કોઈ પુરૂષના પગમાં કાંટો ભાગ્યો હોય તેને કોઈ નિપુણ પુરૂષ ચતુરાઈથી કાઢી Jain Educationa International For Personal and Private Use Only Page #180 -------------------------------------------------------------------------- ________________ १११ સમકિત સલ્મોદ્ધાર. નાખે ત્યારે જેને કાંટો ભાગ્યો હતો તે બોલે કે ભાઈ તમે મારા પગમાંથી કાંટો એવી રીતે કાઢયો કે મને ખબરજ પડી નથી, આ પ્રમાણે ટીકાકારોએ ખુલાસો કર્યા છતાં અક્કલહીને કો સમજતા નથી તે તેઓની ભૂલ છે. ૩૯સૂત્રમાં માંસનો આહાર ત્યાગવો કહ્યો છે અને ભગવતિની ટીકામાં માંસઅર્થ કરો છો એવું લખ્યું તેને ઉત્તર–શ્રી ભગવતિસૂત્રની ટીકામાં જે અર્થ કર્યો છે તે માંસનો નથી, પરંતુ કદાચ જેઠો અભક્ષ વસ્તુ ખાતો હોય અને તેથી એવું લખ્યું હોય એમ બને ખરું, કારણ કે જેનામતના કોઈ પણ શાસ્ત્રમાં માંસ ખાવાની આશા નથી. ૪૦ શ્રી આચારાંગસત્રમાં પંસરવવા અને વર્ણવા એ શબ્દો માંસ અર્થ કરો છો એમ જેહાએ લખ્યું તેને ઉત્તરજેનામતના સાધુ કોઈ પણ સ્થળે માંસ ભક્ષણ કરવાને અર્થ કરતા નથી તે છતાં જેઠાએ એ પ્રમાણે લખ્યું છે તેથી તે તિની મનકલ્પનાથી લખ્યું છે એમ જણ્ય છે. ૪ સૂત્રમાં જેમ માંસનો નિષેધ છે તેમ મદિરાને પણ નિષેધ છે અને શ્રી શાતાસૂત્રમાં એલગરાજર્ષિએ મદ્યપાન કર્યું એમ અર્થ કરે છે એવું જેએ લખ્યું તેને ઉત્તર–જૈનમતના મુનિઓ પક્ત રીતે અર્થ કરે છે તે સત્ય છે, કારણ કે શેલગ રાજર્ષિએ ત્રણ વખત મદ્યપાન કર્યાને અધિકાર સૂત્રપાઠે છે તે તિ અર્થમાં કાંઈ પણ બાધક નથી. સરકારે પણ તે વખતે શેલગરાજષિને પાસથ્થા, ઉસજા અને સંસક્તા કહીને બોલાવ્યા છે, માટે ખરા અર્થને ખોટો અર્થ કહે તે મહાભિધ્યાત્વીનું લક્ષણ છે. ૪૨. શ્રી ભગવતિસત્રમાં કહ્યું છે કે મનુષ્યને જન્મ એક સાથે એક યોનિથી ઉત્કૃષ્ટા પથક જીવને થાય અને પ્રકરણમાં સગરચક્રવર્તિના સાઠહજાર પુત્ર એક સાથે જન્મ્યા કહ્યા છે તેને ઉ. તર–શ્રી ભગવતિસત્રમાં જે કથન છે તે સ્વાભાવિક છે અને સગર ચક્રવતિના પુત્રો જે એકસાથે જન્મેલા છે તે દેવકત કાર્ય છે. ૧ થી નવની શાસ્ત્રકારે પથક સંશા કહી છે. Jain Educationa International For Personal and Private Use Only Page #181 -------------------------------------------------------------------------- ________________ શ્રી નંદત્રમાં સર્વ સૂત્રોનો નાધ છે તે વિષે. ૧૬૭ ૪૩. સૂત્રમાં કહ્યુંછે કે શાશ્વતી પૃથ્વીનું દળ ઉતરે નહિ અને પ્રકરણમાં કહ્યું કે સગરક્રવર્તિના પુત્રોએ શાશ્વતુ દળ તોડયું તેનો ઉત્તર- સગરચક્રવતિના પુત્રો શ્રી અષ્ટાપદપર્વતે યાત્રા નિમિત્તે ગયેલા, તેઓએ તિર્થરક્ષણ નિમિત્તે ફરતી ખાઈ ખોદાવવાનું ધાર્યુ, તેથી તેમના પિતા સગરચક્રવર્તિએ આપેલા ડરનથી ખાઈ ખોદી અને શાશ્વતુ દળ તોડયું, પરંતુ દંડરવના અધિષ્ટાયક એકહાર દેવતા છે. વળી દેવશક્તિ અગાધ છે માટે પ્રકરણમાં કહેલી વાત સત્ય છે. ૪૪. સૂત્રમાં તિર્થંકરની તેત્રીશ આશાતના ટાળવી કહી અને પ્રકર્ણામાં પ્રતિમાની ચોરાશી આશાતના કહીછે તેનો ઉત્તર તિર્થંકરની તેત્રીશ આશાતના જૈનમતના કોઇપણ શાસ્ત્રમાં કહી નથી. જેનશાસ્ત્રોમાં તો તિર્થંકરની ચોરાશી આશાતના કહીછે તેજ પ્રમાણે જીનપ્રતિમાની પણ ચોરાશી આશાતનાછે. ૪૫. ઉપવાસમાં પાણીવિના ખીજું દ્રષ્ય ખાવું નિષેધ્યુંછે, અને પ્રકરણમાં અણાહારી વસ્તુ ખાવી કહી તેનો ઉત્તર જેમાં મુઢમતિ આહારઅણુાહારનું સ્વરૂપજ જાણતો હોય એમ જડ્ડાતું નથી કારણ કે ઉપવાસમાં તો આહારનો ત્યાગછે, અાહારનો ત્યાગ નથી. વળી અાહારી વસ્તુ કઇ કઇછે, કેવી રીતે વાપરવાનીછે, શા કારણે વાપરવાનીછે તેની પણ જેઠાને ખબર નહોતી એ મ જણાયછે. હુંઢકો ઉપવાસમાં પાણી શિવાય બીજું દ્રશ્ય ખાવાની મના સમજેછે તો તેના રિખો ઘણા ઉપવાસ કર્યાનું ખોટું ડોળ બતાવીને દહીંના ગોરસ તથા છાશ વગેરે અસનાહારનું ભક્ષણ કરેછે તે કયા શાસ્ત્રથી? ૪૬, સિદ્ધાંતમાં ભગવંતને યંત્ત યુદ્ધાળું કહ્યા અને કલ્પ સત્રમાં નિશાળે ભણવા મૂક્યા એમ કહ્યું. એવો વિરોધ જેઠો કુ મતિ બતાવેછે તેનો ઉત્તરભગવંત તો સયંસવુદ્ધાળું એટલે સ્વ મૈં યુદ્ધ છે, તેઓ કોઇની પાસે ભણ્યા નથી પરંતુ પ્રભુના માતા પિતાએ મોહે કરીને નિશાળે મક્યા ત્યારે પણ ઉલટા નિશાળના મહેતાજીના સંશય ભાંગીને તેને ભણાવી આવ્યાછે. એમ શાસ્ત્રોમાં Jain Educationa International For Personal and Private Use Only Page #182 -------------------------------------------------------------------------- ________________ ૧૫ સમકિત સહયોહાર. પ્રત્યક્ષ કહેલુ તે છતાં જેઠા કુમતિચ્ચે આવા ખોટા વિરોધ લ ખીને પોતાની સખતા રાવીછે. ૪૭. સૂત્રમાં હાડની અસઝાઈ કહીછે. અને પ્રકરણમાં હાડના સ્થાપનાચાર્ય સ્થાપવા કહ્યા તેનો ઉત્તર-—અસઝાઈ ૫ચંદ્નીના હાડનીછે, ખીજાની નથી. જેમ શંખ હાડકું છતાં વાઙવોમાં મુખ્ય ગણાયછે અને સૂત્રમાં ઘણે સ્થળે તેવાતછે. વળી જે ટુંકો મામ હાડની અસઝાઈ ગણુછે તો તેમના ટુંઢકોની સ્ત્રીઓ હાથમાં ખલોયા પહેરીને તેમના રિખોની પાસે કથાવાતા સાંભળવા આવે છે તે બલોયા પણુ હાથીના હાડકાનાજ હોયછે માટે હુંઢકોના રિખોએ તો તેમના ઢુંઢકોની સ્ત્રીઓના હાથમાંથી સઝાઈ ઢાળવાની ખાતર મલોયા દુર કરાવ્યા પછીજ પોતાની પાસે આવવા દેવી જોઈએ. `૪૮. શ્રી પાવાજીમાં આઠ યોજનની પોલાણમાં વાગુજંતર રહેછે એમ કહ્યું અને પ્રકરણમાં ઐશો યોજનની પોલાણ બીજી કહી તેનો ઉત્તર – શ્રી પાવા સૂત્રમાં સમુચ્ચયે વ્યંતરનું સ્થાન ખતાવેલુંછે અને ગ્રંથોમાં વિશેષ રીતે ખુલાસો કરેલોછે. ૪૯. જૈનભાગી જીવ નર્કે જવાના નામથી પણ બીહુંછે એમ સૂત્રમાં કહ્યુંછે અને પ્રકરણમાં કોણીકરાળ સમ્યકષ્ટીએ સાતમી નકે જવા વાસ્તે મહા પાપના કાર્યા કર્યા એમ કહ્યું તેનો ઉત્તરજૈનમાગી જીવ નકે જવાના નામથી પણ બીહુંછે એ વાત સામા ન્યછે, એકાંત નથી. વળી કોણીકે ભગવંતને પ્રશ્ન કરવાથી ભગવંતે તેને છઠ્ઠી નર્ક જઈશ એમ કહ્યું ત્યારે છઠ્ઠી નરકે તો ચક્રવતિનું સ્ર રત્ન જાયછે એમ સમજી છઠ્ઠીએ જવું તે કરતાં સાતમીએ જવું પોતાના મનમાં સારૂં જાણીને તેણે ધણા આરંભના કાર્યા કાછે. વળી ઢુંઢકો પણ જન માગી નામ ધરાવીને અરિહંતનાં કહેલાં વચનો ઉચ્ચાપેછે, જૈનપ્રતિમા નિર્દેછે, સૂત્ર વિરાધેછે અને ભગવંતે તો એક વચન ઉત્થાપનારને પણ અનંત સંસારી કહ્યાછે તે વાતઢું ઢકો જાણતા છતાં પૂર્વાંત સ્વરૂપે વર્તેછે અને તેઓ નકે જવાથી પણ ખીતા નથી, નિગોદમાં જવાથી પણ ખીતા નથી કારણ કે Jain Educationa International For Personal and Private Use Only Page #183 -------------------------------------------------------------------------- ________________ શ્રી નંદિસુત્રમાં સર્વ સૂત્રોને નોધ છે તે વિષે. ૧૬૯ શાસ્ત્રાનુસારે જોતાં તેની પાસે નર્ક શિવાય બીજી ગતિ જણ | તી નથી. - ૫૦ કુપુત્ર કેવળજ્ઞાન પામ્યા પછી છ માસ ઘરમાં રહ્યા કહ્યા છે તેનો ઉત્તર– જે ગૃહસ્થાવાસમાં કોઈ જીવને કેવળજ્ઞાન ઉપજે તો તેને દેવતા સાધુનો વર આપે છે અને ત્યાર પછી તે વિચરે છે તથા દેશના દે છે. પરંતુ કુર્મપુત્રને છ માસ સુધી દેવતાઓ સાધુનો વેવ આપ્યો નથી; વળી કેવળજ્ઞાની જેમ ભાવી બનવાનું દેખે તેમ કરે છે. પણ આ વાતમાં જેઠા કુમતિના હૃદયમાં શું શુળ ઉત્પન્ન થયું હશે તે કાંઈ સમજાતું નથી. ૫૧ સુત્રમાં સર્વદાનમાં સાધુને દાન દેવું તે ઉત્તમ કહ્યું છે. અને પ્રકરણમાં વિજયશેઠ તથા વિજ્યારાણીને જમાડે ૮૪૦૦૦ સાધુને દાન દેવા જેટલું ફળ કહ્યું તેનો ઉત્તર વિજયશેઠ અને વિ. જ્યારાણી ગૃહસ્થાવાસમાં હતાં, તેમની વનાવસ્થા હતી, તરતનાં લગ્ન થયેલાં હતાં, અને કામ ભગત તેમણે દષ્ટીએ પણ દીધે નહોત; એવાં દંપતિએ મન વચન કાયા વિકરણશુદ્ધ એક સંધ્યામાં સયન કર્યા છતાં અખંડ ધારાએ શિયળવત પાળવું છે તિથી શિયળના મહિમા નિમિત્તે પૂવોક્ત પ્રકારે કથન કરેલું છે. અને તઓની પેઠે શિયળ પાળવું તે અતિ દુષ્કર કૃત્ય છે. પર ભરતેશ્વરે રિષભદેવને અને ૯૯ ભાઈના માળી સો યુ. ભ કરાવ્યા એમ પ્રકરણમાં કહ્યું છે અને સવમાં તિવાત નથી એમ જેઠમલજી જણાવે છે તેને ઉત્તર–ભરતેશ્વરે શુભ કરાવ્યાનો અધિકાર આવથવકમાં છે. માતા थुभसयभाउगाणं, चउव्विसंचेवनिणघरेकासी; सम्वजिणाणंपडिमा, वनपमाणेहिंनियएहिं ॥४९॥ આ પ્રમાણે શ્રી શત્રુજ્ય મહાત્મમાં પણ કહેલું છે. ૫૩ પાંડવોએ શ્રી શા ઉપર સંથારા કર્યા છે એમ સૂત્ર માં કહ્યું છે પણ પાંડવોએ ઉદ્ધાર કર્યાની વાત સૂત્રમાં નથી એવો વિરોધ જે કુમતિ બતાવે છે તેને ઉત્તર–સત્રમાં પાંડવોએ Jain Educationa International For Personal and Private Use Only Page #184 -------------------------------------------------------------------------- ________________ સમકિત સભ્યોહાર. સંથારો કયાનો અધિકારછે અને ઉદ્દાર કર્યાનો નથી તેથી ક્ષેત્ર સમજવું કે તેટલી વાત સૂત્રકારે ઓછી વર્ણવેલછે. પરંતુ તેણે ઉદ્ધાર કયા નથી એવું સૂત્રકારે કહેલું નથી માટે તેમણે ઉદ્ધાર કર્યાનું શ્રી શત્રુંજય મહાત્મ્યાદિ ગ્રંથોમાં કહેલુંછે તે સત્યજછે. ૫૪ પાંચમ મૂકીને ચોથની સંવત્સરી કરોછો એમ જાએ લખ્યુંછે તેના ઉત્તર—અમે ચોથની સંવત્સરી કરીએ છીએ તે પૂ વાચાયાની તેમજ યુગ પ્રધાનની પરંપરાએ કરીએ છીએ, નિશિથ ચૂણીમાં ચોથની સંવત્સરી કરવી કહીછે. વળી પાંચમની મંવત્સરી કરવી એવું સૂત્રમાં કોઇ પણ સ્થાનકે કહેલું નથી; સુત્રમાં તો અ શાડ ચોમાસાના પ્રારંભથી એક મહીનો ને વિા દિવસે સંવત્સરી કરવી અને એક મહીનોને વિશ દિવસની અંદર સંવત્સરી પડિકમવી કલ્પેછે, પણ ઉપરાંત કલ્પતી નથી, અંદર પડિકમનાર આરાધક છે, ઉપરાંત પડિકમનાર વિરાધકછે. એમ કહ્યુંછે તો વિચારો કે જેની ટીપણાં વિચ્છેદ ગયેલાંછે જેથી પાંચમની સાંજે સંત્સરી પ્રતિક્રમણ કરતી વખતે પાંચમછે કે છ થઇ ગયેલીછે તેની યથાસ્થિત ખબર પડતી નથી; અને જો છઠમાં પ્રતિક્રમણ કરીએ તો પૂર્વઅંત નાણાનો લોપ થાયછે, માટે તે કાર્યમાં બાધકનો સંભછે. પરંતુ ચોથની સાંજે પ્રતિક્રમણ કરતાં પાંચમ થઈ જાય તો કોઈ પણ પ્રકારનો ખાધક નથી તેથી પૂર્વાચાર્યાએ વૃક્ત ચોથની સં વત્સરી કરવાની શુદ્ધ રિતીનું પ્રવર્તન કરેલુંછે તે સત્યજછે. પરંતુ કુંઢકો ચોથની સાંજે પાંચમ થતી હોય તો તે દીવો એટલે ચોથે સંધુરી કરેછે તે નથી તો કોઇ સૂત્રપાઠથી કરતા અને નથી યુગ પ્રધાનની આજ્ઞાથી કરતા પણ ફક્ત સ્વતિ કલ્પનાથી કરેછે. ૫૫ સત્રમાં ચોવીશે તિર્થંકર વંનીક કહ્યાછે અને વિવેક વિલાસમાં કહ્યુંછે કે ઘર દેરાસરમાં એકવીશ તિર્થંકરની પ્રતિમા સ્થાપવી તેનો ઉત્તર – જૈનધમીઓને તો ચોવીશે તિર્થંકર એક સરખાછે. તેમજ ચોવીશ તિર્થંકરને વંદન પૂજન કરવાથી યાવત્ મોક્ષફળની પ્રાપ્તિછે. પરંતુ ધર દેરાસરમાં એકવીશ તિર્થંકરની પ્રતિમા સ્થાપવી એમ વિવેકવિલાસ ગ્રંથમાં કહ્યુંછે તે અપેક્ષા વચન Jain Educationa International For Personal and Private Use Only Page #185 -------------------------------------------------------------------------- ________________ શ્રી નંદિસવમાં સર્વ સૂ ને છે તે વિષે. ૧૭૧ છે જેમાં સર્વશાસ્ત્ર એક સરખા છે પરંતુ કેટલાક પહેલા પહોરમાં * ભણુ છે, બીજા પહોરમાં ભણતાં નથી. તેમ એ પણ સમજવું વળી ઘર દેરાસરને મોટું દેરાસર કેવું કરવું, કેટલા પ્રમાણુના ઉંચા જનબિંબ સ્થાપવા, કેવા વર્ગના સ્થાપવા, કેવી રીતે પ્રતિષ્ઠા કરવી, કયા કયા તિર્થંકરની પ્રતિમા બેસારવી વિગેરે જે અધિકાર છે તિ જનાજ્ઞામાં વર્તે છે તેને અને જનપ્રતિમાના ગુણુ ગ્રાહકો છે તેને સમજવાનું છે, હૃહકો સરખા મિથ્યાદિષ્ટી,છનારાથી પરાભુખ અને ! જનપ્રતિમાના નિંદકોને સમજવા નથી. ૫. શ્રી આચારંગ સત્રના મૂળપાઠમાં પાંચ મહાવતની પચવિશભાવના કહી અને તેની ટીકામાં પાંચભાવના સમકિતની વધારે કહી તેનો ઉત્તર–આચારંગ મૂળસુત્રમાં ચારિત્રની પચવિશ ભાવના કહી છે અને નિયુક્તિમાં પાંચભાવના સમકિતની વધારે કહી છે તે ખરી છે. અને નિર્યુકિત માનવાનું નંદીસુત્રના મૂળપાઠમાં કહેલુ છે વળી સમ્યક્ત સર્વ વતનું મૂળ છે. જેમ મૂળ વિના વૃક્ષ રહી શકતું નથી તેમ સમકિત વિના વત રહી શકતા નથી. ટકો વ્રતની પચવી ભાવના માન્ય કરે છે અને સમકિતની પાંચ ભાવના માન્ય કરતા નથી તે ઉપરથી એમ નિર્ણય થાય છે કે તેઓને સમકિતની પ્રાપ્તિ જ નથી. ૫૩. કર્મ ગ્રંથમાં નવમા ગુણઠાણુ સુધી મેહની કમની પ્રકતિને જે ઉદય લખ્યો છે તે સુત્ર સાથે મળતો આવતો નથી એવું જેહાએ લખ્યું તેનો ઉત્તર–કર્મ ગ્રંથમાં જણાવેલી વાત બરોબર છે જેઠમલજીએ તે વાત સુત્રની સાથે મળતી આવતી નથી એમ લ ખ્યું છે પરંતુ બત્રીસ સુત્રોમાં કોઈ પણ ઠેકાણે દે ગુણઠાણું ઉપર કોઈ પણ કાર્યની પ્રકૃતિને બંધ, ઉદય, ઉદીરણું, કે સત્તા વિગેરે ગુણાણુને નામ લહીને કહેલજ નથી. માટે જે નિભવે આ બાબતમાં ફોગટનું ડોળાણું કરેલું છે તે મિથ્યા છે. ૫૮. શ્રી આચારંગની ચૂર્ણમાં કણાનીકાંબ ફેરવી” એમ લખેલું છે એવું જેઠો નિજવ બતાવે છે પણ તે ખોટું છે કારણ કે તેવું લખાણ આચારંગની ચૂર્ણમાં નથી. Jain Educationa International For Personal and Private Use Only Page #186 -------------------------------------------------------------------------- ________________ ૭૨ સમકિત સભ્યોહાર. i ૫૯ થી ૭૪ પર્યંત એકવિશ ખોલ જેઠા નિાવે નિશીથ ચૂ· ણીના ઠરાવીને લખ્યાછે તે સર્વે ખોલ નિશીથ ચૂણીમાં તેના લખવા પ્રમાણેઅે નહી તેથી તેનું લખવું તમામ સિધ્ધાછે. - ૮૦. શ્રી આવશ્યક સુત્રની ભાષમાં શ્રી મહાવીર સ્વામીના સત્તાવીશ ભવ કહ્યા તેમાં મનુષ્યમાંથી કાળ કરીને ચક્રવત થયા અમ કહ્યુંછે તેનો ઉત્તર – મનુષ્ય કાળ કરીને ચક્રવતિ ન થાય આવી શાસ્ત્રોક્ત વાત છતાં પ્રભુ થયાછે તેથી એમ સમજવું કે જી. નવાણી અનેકાંતછે માટે જીનમાર્ગમાં એકાંત ખેંચવી તે મિથ્યાદૃષ્ટીનું કાર્યછે. વળી ઢુંઢકોના માનેલા ખત્રીશ સૂત્રોમાં તો વીર ભગવંતના સત્તાવિશ ભવ કોઇ જગ્યાએ વર્ણવેલા નથી તો જેમને આ વાત લખવાનું શું પ્રયોજન હરો તે કાંઈ સમજાતું નથી. ૮૧. સિદ્ધાંતમાં અરિષ્ટ નમીને અઢાર ગણધર કહ્યા અને ભાષમાં અગીય્યાર કહ્યાછે તે મતાંતર છે. ૮૨. સુત્રમાં પાર્શ્વનાથને ૨૮ ગણધરકા અને નિર્યુક્તિમાં ૧૦ કહ્યાછે એવું જેઠો લખેછે પરંતુ કોઈ પણ સૂત્ર કે નિર્યુકિત વિ ગરેમાં પાશ્વનાથને ૨૮ ગણધર કહેલા નથી; માટે જેઠા નિાવે ગ૫ હાંક્યો હોય તેમ જણાયછે. ૮૩. સાધુ ગૃહસ્થપણામાં રહેલા તિર્થંકરને વાંદે તે સુત્રવિ રહ્યુંછે એમ જેટો નિાવ લખછે તેનો ઉત્તર—તિર્થંકર ગૃહસ્થષણા માં હોય ત્યાં સુધી સાધુ તેમની ભેળા થતાજ નથી એવી સ્થિ તીછે. પરંતુ સાધુ દ્રશ્ય તિર્થંકરને વંદના કરે તે તો સત્યછે. જેમ શ્રી પાર્શ્વનાથના સાધુ ચોવિસો કહેતી વખત શ્રી મહાવીર જીનને દ્રવ્ય નિક્ષેપ વંદના કરતા હતા. વળી હાલ પણ લોગસ્સ કહતી વખતે તેજ પ્રમાણે દ્રવ્ય જીત વંદાયછે. ૮૪-૮૫ મા પ્રશ્નમાં જેો લખેછે કે શ્રી સંચારયજ્ઞામાં તયાચંદા વિજય પયજ્ઞામાં અવંતિ સુકમાળનું નામછે અને એવંતિ સુકમાળ તો પાંચમાચ્યારામાં થયાછે માટે તે પયજા ચોથાઆરાના ગુંથેલા નહીં” તેનો ઉત્તર-શ્રી ઠાણાંગ તથા નંદી સૂત્ર માં પણ પાંચમાચ્યારાના વોનું કથનછે તો તે સૂત્રો પણ ચોથાઆરાના બનેલા ન માનવા જોઈએ. Jain Educationa International For Personal and Private Use Only Page #187 -------------------------------------------------------------------------- ________________ શ્રી નંદિસુત્રમાં સર્વ સુત્રોનો નાધ છે તે વિષે. ૧૭૩ ઉપર પ્રમાણે જેઠાનિજવના લખેલા (૮૫) પ્રશ્નોના ઉત્તર અમોએ સાસ્ત્રાનુસારે યથાસ્થિત લખેલા છે. અને તેથી સર્વે સૂત્રો, પંચાંગ, ગ્રંથો પ્રકરણું વિગેરે ચાન્ય કરવા યોગ્ય છે એમ સિદ્ધ થાય છે. કારણ કે સમદીએ જોતાંતિમાં પરસ્પર કોઈ પણ વિરોધ નથી પરંતુ જે જેઠા નિભાવ વિગરે ઢકો શાસ્ત્રોમાં અંદર અંદર અપેક્ષાયુક્ત વિરોધ હોવાથી માનવા લાયક ગણુતા નથી તે તિ - મના માનેલા બત્રીશ સત્ર જે કે ગણધર મહારાજાએ સ્વયમેવ ગુંથેલા છે એવું તેઓ કહે છે તેમાં પણ પરસ્પર કેટલાક વિરોધ છે. જમાંના કેટલાક પ્રશ્ન તરિકે આ ઠેકાણે લખેલા છે. ૧ શ્રી સમવાય મલ્લિનાથજીને (પ૯૦) અવધિજ્ઞાની કહ્યા અને શ્રી શાતા સૂત્રમાં (૨૦૦૦) કહ્યા તે કેમ? - ૨ શ્રી જ્ઞાતાજમાં અધ્યયન પાંચમે કચ્છને ૩ર૦૦૦ સી ઓ કહી અને અંતગડ દશાંગમાં પ્રથમ અધ્યયને ૧૬૦૦૦ કહી તે કેમ? ૩ શ્રીરાયપશેણીમાં કેશીકુમારને ચાર જ્ઞાન કહ્યા અને ઉ-ત્તરાધ્યયનમાં અવધિજ્ઞાની કાતિ કેમ? ૪ શ્રી ભગવતિસત્રમાં શ્રાવક હોય તે ત્રિવિધ ત્રિવિધ કદાનના પચ્ચખાણ કરે એમ કહ્યું અને ઉપાશગદશાંગમાં આબંદશ્રાવકે હળ કળા રાખ્યાતિ કેમ? ૫ તથા કુંભાર ભાવકે નિભાડા મોકળા રાખ્યાતિ કેમ? ૬ શ્રીપજવણું સૂત્રમાં વેદની કર્મની જન્ય સ્થિતિ બાર ગુહુર્તની કહી અને ઉત્તરાધ્યયનમાં અંતર મુહુર્તની કહીતિ કેમ? ૭ શ્રી ઉત્તરાધ્યયનમાં લસણ અનંતકાય કહ્યું અને શ્રી પજવણુછમાં પ્રત્યેકે કહ્યું તે કેમ? ૮ શ્રી પજવણું સૂત્રમાં ચાર ભાષા બોલના આરાધક કલ અને દશવૈકાળીકજીમાં એ ભાષા બોલાવી કહી તે કેમ? ૯ શ્રી ઉત્તરધ્યયનમાં રોગ ઉત્પન્ન થયે સાધુ ઔષધ ન કરે એમ કહ્યું અને ભગવતિમાં પ્રભુએ બિજેરાપાક ઔષધ નિમિતે લીધશે કહ્યું તે કેમ? ૧૦ શ્રી પજવણઝમાં અઢારમા કાયસ્થિતીપદે શ્રી વિદ Jain Educationa International For Personal and Private Use Only Page #188 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ સમકિત સદાર. ની કાયસ્થિતિ પાંચ પ્રકારે કહી તે સામતમાં પાંચ વાત શી? ૧૧ શ્રીઠાણુગ પત્રમાં સાધુએ રાજ્યહિંડ ન લેવો એમ કહ્યું અને અંતગડ સૂત્રમા સૈાતમસ્વામીએ શ્રી દેવીને ઘરે આહાર લીધો એમ કહ્યું તે કેમ? - ૧૨ શ્રીઠાકુંગ સૂત્રમાં પાંચ મહાનદી ઉતરવાની ના કહી અને બીજા લગતા સત્રમાં હા કહી તિ કેમ? ૧૩ શ્રી દશવૈકાલિક તથા આચારંગ સત્રમાં સાધુ ત્રીવિષે ત્રીવિષે પ્રાણાતિપાતનું પચ્ચખાણ કરે એમ કહ્યું અને સમવાયાંગ તથા દસાગ્રુતસ્કંધમાં નદી ઉતરવી કહી તેનું કેમ? ૧૪ શ્રી દશવૈકાળીકમાં સાધુન લુણું પ્રમુખ અનાગિણું કહ્યું અને આચારંગમાં દિતિયશ્રુતસ્કંધના અધ્યયન પહેલે ઉદસે દશમે સાધુઓ લુણ વહોર્યું હોય તો તે વાવરે, અથવા સાંભોગીકને વહેંચી આપે એમ કહ્યું તે કેમ? - ૧૫ શ્રી ભગવતિ સૂત્રમાં નિબતીખો કર્યો અને ઉત્તરાધ્યયને કડવો કહ્યો તે કેમ? - - ૧૬ શ્રી શાતાછમાં મલ્લિનાથજીએ (૦૮) ની સાથે દિક્ષા લીધી એમ કહ્યું અને શ્રીઠાણુંગછમાં પુરૂષ સાથે દિક્ષા લીધી એમ કહ્યું તે કેમ? ૧૭ શ્રીઠાણુંગજીમાં મલિનાથજીની સાથે મિત્રોએ દિ. ક્ષા લીધી એમ કહ્યું અને જ્ઞાતાછમાં કેવળજ્ઞાન ઉપજ્યા પછી છે મિત્રોએ દીક્ષા લીધી એમ કહ્યું તેનું કેમ? ૧૮ શ્રી સુયગડાંગસૂત્રમાં કહ્યું કે સાધુ આધાકમી આહાર સિતાં કર્મ પાય પણ ખરો અને ન લપાય પણ ખરો. આ પ્રમાણે એક ગાથામાં બે વાત એક બીજાની પ્રતિપક્ષી છે તે કેમ? ઉપર પ્રમાણે ની અંદર પણ ઘણું વિરોધ છે તિ થી વધી જવાના ભયથી અહીં લખ્યા નથી પણ જેઓને વિશેષ જોવાની ઈચ્છા હોય તેમણે શ્રીમદ્યશોવિજયજી કૃત વિરસ્તુતી રૂપ હુંડીના સ્તવન ટબ સંવેગી પડીત શ્રી પદ્મવિજયજીએ પુરેલો ઇતિ જોવો. જે ટકો બત્રીસ સુત્ર પરસ્પર અવિરધી જાણીને Jain Educationa International For Personal and Private Use Only Page #189 -------------------------------------------------------------------------- ________________ સુત્રોમાં થા જિનપૂજા કરી કહે છે તે વિષે. ૧૭૫ માન્ય કરે છે અને બીજું સત્ર તથા ગ્રંથો વિરોધી જાણુને નિષેધ છે તે ઉપર જણાવેલા વિરોધ છે કે બત્રીસ સૂત્રના મૂળપાઠની અંદરજ છે તે નિકિત તથા ટિકાની મેળવણુ શિવાય મેળવી આપવા જોઈએ. જો કે અમોને તે નિશ્ચય જ છે કે કો જેઓ જિનાજ્ઞાથી પરાભુખ છે તેઓ મેળવી શકવાના નથી કેમકે તેમાં કોઈ પાઠાંતર, કોઈ અપેક્ષા, કોઈ ઉત્સ, કોઈ અપવાદ, કોઈ નય, કોઈ વિધિવાદ અને કોઈ ચરિતાનુવાદ વિગેરે સુત્રોના ગંભીર આશય છે તેને સમુદ્ર સરખી બુદ્ધિના ધણું ટીકાકાર પ્રમુખ જાણે અને તિઓ તમામ વિરોધનું નિરાકરણ કરી શકે. પરંતુ હકોએ તે ફકત જિનપ્રતિમાના ષથી સર્વ શાસ્ત્રો ઉત્થાપ્યાં છે તેઓ તેનું નિરાકરણ કરવાની શકિતવાન નથી. અલવિતરણું. ૨૬ સૂત્રમાં શ્રાવકોએ જિનપુજા કરી કહી છે તે વિષે. છવીસમા પ્રશ્નોત્તરમાં જેઠ નિભાવ લખે છે કે શત્રમાં કોઈ શ્રાવકે પૂજા કરી કહી નથી તેનો ઉત્તર – જેઠમલજીએ નવ ઉ. ઘાડીને જોયું હોત તો જણાત કે સૂત્રમાં તે સ્થાનકે સ્થાનકે પૂજાનો અને જિનપ્રતિમાનો અધિકાર છે. જેમાંથી કેટલાક અધિકારની નિધિ દ્રષ્ટાંત તરિકે, તેમજ ભવ્ય જીવના ઉપગાર નિમિત્તે અવે લખેલી છે. અને તે અધિકાશેના સત્રપાઠ અગાઉ લખવામાં આવી ગયેલા હોવાથી અહીં લખ્યા નથી. ૧ શ્રી આચારાંગ સત્રમાં સિદ્ધાર્થરાજાને શ્રી પાર્શ્વનાથના સંતાની આ શ્રાવક કહેલા છે. તેમણે જિનપૂજાને વાતે લાખ રૂપીઆ દીધા તથા અનેક જિનપ્રતિમાની પૂજા કરી છે એમ કહ્યું છે. આ અધિકારમાં સૂત્રની અંદર જાયેગ એવો શબ્દ છે. તે શબ્દનો ગુજરાતિ ભાષામાં વાગશબ્દ થાય છે અને યોગશબ્દ દેવ પુજા વાચી છે. વળી તેઓ શ્રાવક હોવાથી તમને અન્ય યાગનો Jain Educationa International For Personal and Private Use Only Page #190 -------------------------------------------------------------------------- ________________ સમિતિ સભ્યો દ્વાર. સંભવ હોયજ નહી તેથી તેમણે જિનપૂજા કરે છે એ નિસંશય વાત છે. ૨ શ્રીસૂયગડાંગસૂત્રમાં જિનપ્રતિમા દેખી આકુમાર પ્રતિબોધ પામ્યા અને દીક્ષા ન લીધી ત્યાં સુધી તિની પૂજા કરી એમ કહેલું છે. - ૩ શ્રી સમવાયાંગસૂત્રમાં સમવસરણના અધિકારો માટે ક૫સત્રની ભળામણ છે તે પ્રમાણે શ્રી વહકલ્પની ભાષામાં સમાવી સરણ અધિકાર વિસ્તારથી છે તેમાં લખ્યું છે કે સમવસરણમાં પૂર્વ સન્મુખ ભાવ અરિહંત બીરાજે છે અને ત્રણ દિશાએ તેમના પ્રતિબિંબ એટલે સ્થાપના અરિહંત બીરાજે છે. ૪ શ્રી ઠાકુંગસૂત્રમાં સ્થાપના સત્ય કહી છે. ૫ શ્રી ભગવતિસૂત્રમાં તુંગિયાનગરીના શ્રાવકોએ જિન પ્રતિમા પૂજ્યાને અધિકાર છે. ૬ શ્રી જ્ઞાતા સત્રમાં ટ્રિપદીએ જિનપ્રતિમાની સત્તરભેદી પૂજકોનો અધિકાર છે તે પૂર્વે લખાયેલ છે. - ૭ શ્રી ઉપાશગદશાંગસૂત્રમાં આણદાદી દેશે સાવકોએ જિનપ્રતિમા વાંદી પછ છે એવો અધિકાર છે, અને તિ પણ પૂર્વ લખાયેલ છે. ૮ શ્રી પ્રશ્નાવ્યાકરણ સૂત્રમાં સાધુ જીનપ્રતિમાની વૈયાવચ્ચ કરે એમ કહ્યું છે. ( ૯ શ્રી ઉવવાઈ સૂત્રમાં ઘણુ જીનમંદિરનો અધિકાર છે. ( ૧૦ તિજ સત્રમાં અંબડ શ્રાવકે જીનપ્રતિમા વાંદ્યા પૂજ્યાનો અધિકાર છે. ૧૧ શ્રીરયપણી સત્રમાં સોભ દેવતાએ જનપ્રતિમા * ૧૨ તિજ સવમાં ચિત્રસારથી તથા પરદેશી રાજાએ બંને શ્રાવકોએ જનપ્રતિમા પછ એવો અધિકાર છે. - ૧૩ શ્રી જીવાભિગમ સૂત્રમાં વિજયદેવતા આદિ દેવતાઓએ જનપ્રતિમા પૂજ્યારે અધિકાર છે. ૧૪ શ્રી જેબપિ પક્ષત્તિ સૂત્રમાં ચમક દેવતાદિકોએ પૂછી કરી છે. Jain Educationa International For Personal and Private Use Only Page #191 -------------------------------------------------------------------------- ________________ સુમાં શ્રાવ્ય જિનપૂજા કરી કહી છે તે વિષે ૧૭૭ ૧૫ શ્રી દશવૈકાલિક સત્રમાં સિઝંભવસરી જનપ્રતિમાને દેખીને પ્રતિબોધ પામ્યા છે. ૧૬ શ્રી ઉત્તરાધ્યયનના દશમા અધ્યયનની નિર્યુક્તિમાં - તમસ્વામી અષ્ટાપદ યાત્રા કરવાને ગયા એમ કહ્યું છે. - ૧૭ તેજ સૂત્રને ર૯ મા અધ્યયનમાં થર થર કંઇ માં સ્થાપના વાંદવી કહી છે. ૧૮ શ્રી નંદિ સૂત્રમાં વિશાળાનગરીની અંદર શ્રી મુનિ સુરત સ્વામીનું મહાપ્રભાવિક શુભ કહે છે. ૧૯ શ્રી અનુયોગદ્વાર સત્રમાં સ્થાપના માનવી કહી છે. ૨૦ મી આવશ્યક સૂત્રમાં ભારતચક્રવતિએ જનમંદિર કરાવ્યાનો અધિકાર છે. ૨૧ તેજ સૂત્રમાં લખ્યુર શ્રાવકે મલ્લિનાથનું દેરૂં કરાવ્યું છે ૨૨ તેજ સત્રમાં પૂષ્પથી જનપૂજા કર્યો સંસાર ક્ષય થઈ જાય એમ કહ્યું છે. ર૩ તેજ સત્રમાં પ્રભાવતિ શ્રાવિકાએ જીનમંદિર બનાવ્યું છે તથા જનપ્રતિમાની સમીપે નાટક કર્યું છે. ૨૪ તિજ સૂત્રમાં કહ્યું છે કે શ્રેણુકરાજા એકસોને આઠસોનાના જવ દરરોજ નવા બનાવીને તેને છનછ સન્મુખ સ્વસ્તિક કરતા હતા. ૨૫ તેજ સત્રમાં સાધુ કાયોત્સર્ગમાં જનપ્રતિમાની પૂજની અનુમોદના કરે છે એમ કહ્યું છે. ૨૬ તેજ સૂત્રમાં સર્વ લોકમાં જે જીનપ્રતિમા છે તેને આરાધવા નિમિતે સાધુ તથા શ્રાવકો કાઉસગ્ગ કરે એમ કહ્યું છે. ૨૭ શ્રી વ્યવહાર સૂત્રમાં પ્રથમ ઉસે પ્રતિમાની આગળ આળોયણુ કરવી કહે છે. ૨૮ શ્રી મહાનિશીથ સૂત્રમાં જનમંદિર બનાવતાં શ્રાવક ૧ બને સૂત્રપાઠ જુઓ પાછળ પાને પડે ૨ જુઓ પાને ૬૦. Jain Educationa International For Personal and Private Use Only Page #192 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ સમિતિ સભ્યો દ્ધારઉો બારમા દેવલોક પત જાય એમ કહ્યું છે.' ૨૯ શ્રી મહાકલ્પ સૂત્રમાં જનમંદિરની અંદર સાધુ શ્રાવક વંદના કરવા ન જાયતો પ્રાયશ્ચિત લખ્યું છે - ૩ શ્રી છતકલ્પ સત્રમાં પણ તેને લગતો અધિકાર છે. ૩૧ શ્રી પ્રથમાનુયોગમાં અનેક શ્રાવક શ્રાવિકાઓએ જી. નમંદિર બનાવ્યા તથા પજા કરી એવો અધિકાર છે. ઈત્યાદિ સેકડો સ્થાનકે જનપ્રતિમા સંબંધી પૂજા કરવાનો તથા છ મંદિર બનાવવા વિગેરે અધિકાર પ્રત્યક્ષપણે છે. વળી સર્વે સત્રો જોઈને સામાન્ય રીતે વિચારી જોતાં પણ જણાય છે કે ચોથા આરામાં જેટલાં જનમંદિરો હતાં તેટલાં આજે નથી કારણ કે સૂત્રોમાં જ્યાં જ્યાં શ્રાવકોનો અધિકાર છે ત્યાં ત્યાં જાય વઝિરીમાં એટલે નાહીને દેવ પૂજા કરી એવો પ્રત્યક્ષ પાઠ છે. એ ઉપરથી તમામ શ્રાવકોના ઘરમાં છાદિર હતાં અને તેઓ નિરતર પૂજા કરતા હતા એમ સિદ્ધ થાય છે. વળી દશપૂર્વધારીના શ્રાવક સંપ્રતિરાજાએ સવાલાખ જિન મંદિર બનાવ્યાં છે તથા સવાદોડ જિનબિંબ ભરાવ્યાં છે જેમાંથી હજારો જિનમંદિર તથા જિનપ્રતિમા અદ્યાપિ પર્યત વિદ્યમાન છે. રતલામ, નાડોલ તથા શત્રુંજય ગિરનારાદી નગરમાં તથા તિર્થોમાં ઘણે સ્થાનકે સંપ્રતિરાજાનાં કરાવેલાં જિનમંદિર દષ્ટીએ પડે છે તેમજ બીજી અનેક જિનમંદિર હજારો વર્ષોનાં કવિલાં જણાય છે. વળી શ્રી આબુ ઉપર વિમળચંદ્ર તથા વસ્તુપાળ તેજપાળના ફોડો રૂપીઆ ખરચીને કરાવેલાં જિનમંદિરો જેની શોભા અને વર્ણિય છે તેવા વિદ્યમાન છે. જેઠા મંદમતિએ લખ્યું છે કે કોઈ શ્રાવકે જિનપ્રતિમા પૂછ નથી” તે ઉપરથી તે એમજ જણ્ય છે કે તેને હદય ચક્ષ તો નહોતાં પરંતુ દ્રવ્યનો પણ અભાવ હશે કેમકે તેજ કારણથી તેણે પૂત સૂત્રપાઠ પોતાની દષ્ટીએ દીઠા હશે નહી. ૧ જુઓ સૂત્રપાઠ પાને. ૧૮૫ ૨ પાને. ૧૫૩ Jain Educationa International For Personal and Private Use Only Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૯: ર૭ સાવદ્યકરણી વિષે. સત્તાવીસમા પ્રશ્નોત્તરમાં જેઠો નિજવ લખે છે કે સાવદ્યકરણુમાં જિનાજ્ઞા નથી” આ લખાણ એકાંત હોવાથી જેઠા નિવે અજ્ઞાન દશાએ કરેલું હોય એમ જણાય છે કારણુ કે સાવદ્ય નિરવયના ભેદની તેને ખબર નહોતી એવું તેના આ પ્રશ્નોત્તરમાં લખેલા ૨૪ બોલ ઉપરથી કલ્પી શકાય છે. જેઠમલજી જે કાર્યમાં હિંસા થતી હોય તેવા તમામ કાર્યોને સાવધકરણનાં ગણે છે પરંતુ કેટલાએક જિનપૂજાદિ કાર્યોમાં સ્વરૂપે હિંસા છે પરંતુ અનુબંધ દયા છે; અને અભવ્ય, જમાલમતિ તથા ટુંકો વિગેરે જે દયા પાળે છે તે સ્વરૂપે દયા છે પણ અનુબંધે હિસા છે કેટલીએક ધર્મ કરણમાં સ્વરૂપે હિંસા અને અનુબંધે દયા છે ને તેનું ફળ પણ દયાનું જ હોય છે. વળી તેવી કરણ વગેરેમાં જિનેશ્વર ભગવતે આશા પણ દીધેલી છે, જેમાંના કેટલાક બોલ દ્રષ્ટાંત તરીકે આ નીચે લખેલા છે. ૧ શ્રી આચારાંગસૂત્રના બીજા ભૂતકંધના ઈ અધ્યયનમાં લખ્યું છે કે સાધુ ખાડામાં પડી જાય તે ઘાસ વિલડી તથા વૃક્ષને પકડીને બહાર નીકળે. ૨ તિજ સત્રમાં કહ્યું છે કે સાધુ ખાંડ સાકરને બદલ લુણ અર્થાત મીઠું વહોરી લાવ્યા હોય તો તે ખાઈ જવું, ખવાય નહી તે સાંભોગિકને વહેંચી દેવું ૩ તિજ સૂત્રમાં કહ્યું છે કે રસ્તામાં નહી આવે સાધુ ઉતરે. ૪ તેજ સૂરમાં કહ્યું છે કે સાધુ યુગપુછામાં જૂઠું બોલે ૫ શ્રી સુયગડાંગ સૂત્રના નવમા અધ્યયનમાં કહ્યું છે કે “ ગચ્છા શિવાય સાધુ જઠું ન બોલે, અર્થાત્ મગપૂછામાં બોલે. ૬ શ્રી ઠાકુંગસૂત્રના પાંચમા ઠાણામાં પાંચ કારણે સાધુ સાધ્વીને પકડી લે એમ કહ્યું છે તેમાં નદીમાં તણાઈ જતી સા. વીને સાધુઓ બહાર કાઢવી એમ કહ્યું છે. ૭ શ્રી ભગવતિસૂત્રમાં કહ્યું છે કે શ્રાવક સાધુને અસુઝતો Jain Educationa International For Personal and Private Use Only Page #194 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ સમુકિત સોદ્ધાર અને સચિત ચાર પ્રકારનો આહાર દેતાં અલ્પ પાપ અને ઘણી નિર્જરા કરે. ૮ શ્રી ઉગ્લાઈસત્રમાં કહ્યું છે કે સાધુ શિષ્યની પરિક્ષા માકે દોષ લગાડે. ૯ શ્રી ઉત્તરાધ્યયનસત્રમાં કહ્યું છે કે સાધુ પડિલેહણું કરે તો તે કાર્યમાં અવશ્ય વાયુકાયની હિંસા થાય છે. ૧૦ શ્રી વિહતકલ્પમાં ચરબીનું વિલેપન કરવું લખ્યું છે. ૧૧ તિજ સૂત્રમાં સાધ્વીને કારણે પકડી લાવી કહી છે. ઈત્યાદિ કેટલાક કાર્યો જેને જે એકાંતપક્ષી ઢક હોવાથી સાવદ્ય ગણે છે પરંતુ તેમાં પ્રભુની આજ્ઞા છે, અને તેથી કર્મબંધ નથી. શ્રી આચારંગ સૂત્રના ચોથા અધ્યયનના બીજા ઉદેસામાં કહ્યું છે કે દેખીનું આશ્રવનું કારણ છે પરંતુ શુદ્ધ પ્રણુમ હોવાથી નિ જેશ થાય છે અને દેખીતું સંવરનું કારણ છે પરંતુ અશુભ પ્રણામથી કબંધ થાય છે. વળી સમકિતદષ્ટી શ્રાવકોએ પુન્યપ્રાપ્તિ નિમિતે કેટલાએક કાર્યો કરેલા છે, જેમાં સ્વરૂપે હિંસા છે પરંતુ અનુબ દયા છે અને તેઓને દયાનું ફળ પ્રાપ્ત પણ થયેલું છે. આવા અધિકાર સૂત્રોમાં ઘહુ છે જેમાંથી થોડાએક આ નીચે લખ્યા છે. ૧ શ્રી જ્ઞાતાસૂત્રમાં સુબુદ્ધિ પ્રધાને રાજાને સમજાવવા માટે ગંદી ખાઈનું પાણી સમાર્યું ૨ શ્રી મલ્લીનાથજીએ છ રાજાને પ્રતિબોધવા નિમિત્ત મે. હન ઘર કરાવ્યું ૩ તેમણે જ છે રાજાને પોતા ઉપરનો મોહ ટાળવા નિમિતે પોતાના સ્વરૂપ જેવી પૂતળીમાં દરરોજ આહારના કોળી નાંખ્યા જેથી તેમાં હજારો ત્રસ જીવની ઉત્પત્તિ અને વિનાશ થયો. ૪ શ્રી ઉવાઈ સૂત્રમાં કોણક રાજાએ ભગવંતની ભક્તિનિમિતે મહતા ડબરે સામણું કર્યું, ૫ શ્રી કોણુક રાજાએ દરરોજ ભગવંતના ખબર મંગાવવા માટે માણસોની ટપાલ બાંધી. Jain Educationa International For Personal and Private Use Only Page #195 -------------------------------------------------------------------------- ________________ ૨૮ સાવધકરણ વિષે. ૬ પરદેશી રાજાએ દાનશાળા મંડાવી જેમાં કેટલાક પ્રકારનો આરંભ હતો, પરંતુ કેશકુમારે તેને નિધન કરતાં કહ્યું કે હે પરદેશીરાજ! પૂર્વ મનોશ થઇને હવે અમનેશ ન થઈશ. ૭ પરદેશી રાજાએ કરી ગણધરને કહ્યું કે હે સ્વામી! - વતી કાલે મારી તમામ રિદ્ધિ અને આડંબર સાથે આવીને આપને વંદના કરીશ; અને તેમ કર્યું છતાં કેશીગણુધરે નિષેધ ન કર્યો. ૮ ચિત્ર સારથીએ પરદેશી રાજાને પ્રતિબોધ પમાડવા નિ. મિતે કેશી ગણધર પાસે લઈ જવા સારૂ રથ ઘોડા દોડાવ્યા. ૯ સભા દેવતાએ જનભક્તિ નિમિત્ત ભગવંત સમીપે ન ૧૦ દ્વાદિએ જનપ્રતિમાની સત્તરભેદી પૂજા કરી. જેઠા મંદ મતિએ આ પ્રશ્નોત્તરમાં જે જે બોલ લખ્યા છે તેમાં પોતાની ઈચ્છા એવો શબ્દ જનાજ્ઞા શિવાયનું કાર્ય કરાવવા માટે લખેલો છે; પરંતુ તેમાંનાં ઘણું કત્યો પુન્ય પ્રાપ્તિને નિમિત્તેજ કરેલા છે. જેમાંના કેટલાએક નીચે પ્રમાણે કારણુ સાથે છે. ૧ કોણક રાજાએ પ્રભુની વધામણીમાં નિત્ય પ્રત્યે સાડાબારહજાર રૂપેઆ દીધા તે જનભક્તિ નિમિત્તે ૨ ઘણું રાજાઓએ તથા શ્રાવકોએ દિક્ષા મહોત્સવ કર્યો ત જૈનશાસનની પ્રભાવના નિમિત્તે. ૩ કૃષ્ણ દિક્ષાની દલાલી માટે દ્વારકામાં પડહ ફેરવ્યો તે ધર્મ વૃદ્ધિ નિમિત્તે ૪ ઇંદ્ર તથા દેવતાદિકોએ જનજન્મચ્છવ કર્યો તે ધર્મ પ્રાતિ નિમિતે એ પ્રમાણે શ્રી જંબુદ્વિપ પક્ષત્તિ સૂત્રમાં કહ્યું છે. ૫ દેવતાઓ નદિશ્વરદ્ધિ અઢાઈ મહોત્સવ કેરે છે તે ધર્મ પ્રાપ્તિ નિમિતે. ૬ અંધાચારણુ તથા વિદ્યાચારણુ લબ્ધિ ફોરવે છે તે જીનતિમાના વંદન નિમિત્તે. ૭ શખ શ્રાવકે સ્વામીવત્સળ કર્યું તે સમકિતની શુદ્ધિ નિમિતે. એ પ્રમાણે અથાપિત સ્વામીવાત્સલનો રિવાજ પ્રવર્તે છે; Jain Educationa International For Personal and Private Use Only Page #196 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ સમક્તિ સેલ્યોદ્વાર. ઘણું પુન્યવંત શ્રાવકો સ્વધર્મીની ભકિત અનેક પ્રકારે કરે છે. જે ' જેઠો નિજવ આ વાતને એટલે સ્વામીવાત્સલ કરવાનો નિષેધ કરે છે અને લખે છે કે તે કાર્યમાં તેની ઈચ્છા છે, છનાણા નથી તો ઢઢકો પોતાના સ્વધર્મીને જમાડે છે, સંવત્સરીનું પારણું જમે છે, પૂર જ્યની તિથિએ પોસહ કરીને પોતાના સુધમીને જમાડે છે, તેમાં તે જેઠો અને તેના ધર્માચાર્ય રિખો પાપ માને છે; કારણ કે તે કા યમાં હિંસા થાય છે. જ્યારે તેવા કાર્યમાં પાપ માને છે ત્યારે હકો તિ રાપંથી ભીખમને ભાઈ થઈને તે કાર્ય શા માટે કરતા હશે? શુંરકે જવા માટે કરે છે? ૮ તેટલી પ્રધાનન પટીલ દેવતાએ સમજાવ્યો તે ધર્મ નિમિત્તે ૯ તિર્થંકર ભગવતે વીદાન દીધું તે પુન્યદાન ધર્મ પ્રગટ કરવા નિમિત્તે. ૧૦ દેવતાઓ જનપ્રતિમા તથા દાઢા પૂજે છે તે મોક્ષફળ નિમિત્તે. ૧૧ શ્રી ઉદાયન રાજા ભગવંતને વંદના કરવા મોટા આ બરથી ગયા તે પૂન્ય પ્રાપ્તિ નિમિતે. ઉપર પ્રમાણે અનેક કાર્યો સમકિત દ્રષ્ટીઓએ કરેલા છે જેમાં મહાન્ય પ્રાપ્તિને તેમજ તિર્થંકરની આજ્ઞા પણ છે. જો જે મઢમતિ એકાંત દયાથી જ ધર્મ માને છે તે શ્રી ભગવતિ સૂત્રના નવમા શતકમાં કહ્યુ છે કે જમાલીએ શુદ્ધ ચારિત્ર પાડ્યું છે, એક માખીની પાંખ પણ દુહવી નથી, પરંતુ પ્રભુનું એક જ વચન ઉત્થાપવાથી તેને અહિંસાનું ફળ ન મળતાં હિંસાના ફળની પ્રાપ્તિ થઈ, માટે એમ સમજવું કે જનાજ્ઞા શિવાયની દયા તે સ્વરૂપ દયા છે પરંતુ અનુબધે હિસાબે અને તેથી જ જમાલીની દયા સાફલ્યતાને પામી નથી; તેને કુમતિઓ! તિના સરખી દયા તમારાથી પળતી નથી, માત્ર દયા દયા ભૂખે પોકારો છો પરંતુ દયા શું છે તે જાણતા નથી, અને ભગવંતનાં વચન તો અનેક લોકો માટે તમારે નિતાર કેવી રીતે થશે તે વિચારી લેજો. ઈતિ. Jain Educationa International For Personal and Private Use Only Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૮૩ ૨૮ દ્રવ્ય નિક્ષેપો વંદનીક છે તે વિષે. અઠ્ઠાવીસમા પ્રશ્નોત્તરમાં બે વ્યનિક્ષેપ વંદનીક નથી” એમ કરાવવા માટે જે નિજવ લખે છે કે ચઉવીશથ્થામાં જ દ્રવ્યના વંદાતા હોય તો તેઓ જે ચારેગતિમાં અવિરતી અપચ્ચખાણું છે તિને વંદન કેમ થાય? તેને ઉત્તર–શારિખભદેવના સમયમાં સાધુ ચઉવીસથ્થો કરતા હતા તેમાં દ્રવ્ય તિર્થંકર ત્રિવસને તિર્થંકરની ભાવાવસ્થાનું આરોપણું કરીને વંદન કરતા હતા, પરંતુ ચાર ગતિમાં જે અવસ્થાએ હતા તે અવસ્થાને વંદન કરતા નહોતા. આ જે લખે છે કે અગાઉના તિર્થંકરોના વખતમાં ચઉવીસો કહેતી વખત જેટલા તિર્થંકર થઈ ગયા અને જે વિદ્યમાન છે તેટલા તિર્થંકરની સ્તુતિ વંદના કરતા હતા આ લખાણ જેઠ નિવનું અસત્ય છે કારણ કે ચઉવીસથ્થામાં વર્તમાન ચોવીસીના ચોવીશ તિર્થંકરને બદલે ઓછા તિર્થંકરને વંદન કરે એવું કથન કોઈ પણુ જિનશાસ્ત્રમાં નથી. જેહાએ અનુયોગદ્વારમાં આવશ્યકતા છ અધ્યયન કહ્યા છે તિ બાબત લખેલી છે તેમાં બીજું અધ્યયન ઉસ્કિતના નામે છે તે ઉકિર્તને નામ સ્તુતિ વંદના કરવાનું છે અને કોનું ઉકિર્તન કરવું તે ના ઉત્તરમાં ચઉવીસ એટલે ચોવીસ તિર્થંકરનું કરવું એમ સમજવું, પરંતુ જેઠા અતાનના લખવા પ્રમાણે ચોવીશન મેળ નથી એમ સમજવું નહિ, કારણ કે ચોવીશ નહોય તે ચઉવીસ ક. હવાય નહિ. ઉપર લખેલી બાબતના દ્રષ્ટાંત તરીકે જે ટુંક લખે છે કે શ્રી મહાવિદેહમાં એક તિર્થંકરની સ્તુતિ કરતા ચઉવીસો થાય છે” આ લખાણું જેડાનું અલહીન પણ છે, કારણ કે તે પ્રમાણે કોઈપણ સિદ્ધાંતમાં કહેલું નથી. વળી મહાવિદેહમાં ચઉવોસથ્થો પણુ નથી, કારણ કે ત્યાં સાધુને જ્યારે દોષ લાગે ત્યારે પડિક્કમી લેવાનું છે. આ ઉપરથી જેડાની લખેલી વાત સ્વીકલ્પનાની છે, શાસ્ત્રોક્ત નથી એમ ઠરે છે. આ બાબત બારમા પ્રશ્નોત્તરમાં વિશેષ રીતે લખીને દ્રવ્ય નિક્ષેપ વંદનીકળે એમ સિદ્ધ કરેલું છે. ઇતિ. Jain Educationa International For Personal and Private Use Only Page #198 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ સમકિત સદાર, ર૯ સ્થાપના નિક્ષેપો વંદનીક છે તે વિષે. ઓગણત્રીશમા પ્રશ્નોત્તરમાં જેઠા નિજ સ્થાપના નિક્ષેપ વંદનીક નથી એમ કરાવવા માટે કેટલીએક મિથ્યા કુયુતિ લખી છે. આયમાં શ્રી દકાળિક સૂત્રની ગાથા લખી છે તે ગાથાથી તે સ્થાપના નિક્ષેપ સંપૂર્ણ રીતે સિદ્ધ થાય છે. યાત संघट्टइत्ता कारण,अहवा उवहिणामपि ॥ खमेह अवराहं मे, वएज्ज न पुणोत्तिय ॥१८॥ અર્થ. કાયાએ કરીને સંવાદ થાય તથા ઉપધીને સંધો થાય ત્યારે શિષ્ય કહે—મારો અપરાધ ક્ષમો, વળી બીજી વખત સંઘઠ્ઠાદિ અપરાધ નહિ કરું. આ ગાથાના અર્થથી પ્રગટપણે સિદ્ધ થાય છે કે ગુરૂના વસ તથા પાટાદિક સંઘો કરવાથી પાપ છે. આ ઠેકાણે પાટાદિક જે કે અવે છે તે પણ તે આચાર્યના છે તેથી તેની આશાતના ટાળે છે, માટે તેથી સ્થાપના નિક્ષેપ સિદ્ધ થાય છે અને તે બાબતમાં જેઠા કુમતિની કરેલી કલ્પનાઓ અસત્ય અને મિથ્યા છે. વળી જીનપ્રતિમા અનવર એટલે તિર્થંકરની કહેવાય છે અને વસાદિક ઉપધી તે ગુરુ મહારાજની છે, માટે તે બંનેની ભકિત કરવી તે દેવગુરૂનીજ ભક્તિ છે અને તેની જે આશાતના કરવી તે દેવગુરૂની આશાતના છે. આ ઉપરથી સ્થાપના માનવી તથા પજવી સત્ય ઠરે છે. જે મંદ મતિ લખે છે કે “ ઉપગરણ પ્રયોગ પરિણમ્યા દ્રવ્ય છે તે મહામિપ્યા છે. ઉપગરણના પરિણા પુદ્ગળતો કોઈ પણુ જિનશાસ્ત્રમાં કહ્યા નથી, પરંતુ તેને તે મીસા પુગળ કહ્યા છે માટે એમ જણાય છે કે જેઠાને જનશાસ્ત્રની કાંઈ પણ ખબરજ નહોતી, વળી જે લખે છે કે “જે ૫થ્વી શિલાપટ્ટ ઉપર બેસીને ભગવતે ઉપદેશ કર્યો છે તજ શિલાપટ્ટ ઉપર બેસીને તમ, સુધર્મ Jain Educationa International For Personal and Private Use Only Page #199 -------------------------------------------------------------------------- ________________ શાસનના પ્રત્યેનીકને શિસા દેવા વિશે. 1 ૧૫ સ્વામી વિગેરેએ ઉપદેશ કર્યો છે. આવું કથન કોઈ પણ જન સિક્રિાંતમાં નથી તેથી એમજ જાય છે કે જેઠમલ્લ ટુંક મહા સવાવાદી હતો. જેઓ કુમતિ ગુરૂના ચરણની બાબતમાં કુયુક્તિ લખીને પતાનો મત સિદ્ધ કરવાનું ધારે છે પરંતુ તે અસત્ય છે, કારણ કે ગુરૂના ચરણની રજ પણ પૂજવા યોગ્ય છે તે ધરતી ઉપર પડેલા ગુરૂના ચરણનું તો શું કહેવું? કેટલાએક ઢંઢકો ગુરૂના ચરગુની રજ મસ્તકે ચડાવે છે અને જો નિજ તેઓના મતને પણ મળતો આવતો નથી તેથી એમજ સિદ્ધ થાય છે કે તે કોઈ મહાદુર્ભયી હતો. આ પ્રશ્નોત્તરની છે કે કેટલાએક અયોગ્ય વચન લખીને જેઠા કુમતિએ ગુરૂમહારાજની આશાતના કરી છે અને તેથી તેણે - સાર સમુદ્રમાં ભટકવાનું એક સાધન વધાર્યું છે. આ બાબત સંબંધી (૧૨) માં પ્રશ્નોત્તરમાં વિશેશ રીતે લ' આવેલું છે અને સ્થાપના નિક્ષેપો વંદનાક છે એમ સિદ્ધ કરેલુ છે. ૩૦ શાસનના પ્રત્યની કને શિક્ષા દેવા વિષે. ત્રીશમા પ્રશ્નોત્તરમાં જેઠો મિથ્યાદ્રષ્ટી લખે છે કે ધેઅપરાધીને માર્યાથી લાભ છે એવું જૈનધર્મીઓ કહે છે” તિનું આ લખાણું અસત્ય છે, કારણ કે જિનમતના કોઈ પણ શાસ્ત્રમાં એમ લખ્યું નથી કે ધર્મઅપરાધીને માથી લાભ છે, પરંતુ જેનશાસ્ત્રમાં એમ તેણે લખ્યું છે કે જે દુષ્ટ પુરૂષ જનસાસનને ઉછેદ કરવા માટે, જનપ્રતિમા અને જીનમંદીરનું ખંડન કરવા માટે, મૂની મહારાજા ઘાત કરવા માટે તથા સાધ્વીનું શિયળ ભંગ કરવા માટે ઉદ્યમવંત હોય, તેને સાધુ પ્રથમ તો ઉપદેશ દેઈને શાંત કરે, જો તે પુરૂષ લોભી હોય તો શ્રાવકો દ્રવ્ય આપીને તેનું નિવારણ કરે, છેવટે કોઈ રીતે ન માને ત્યારે જેવી રીતે તેનું નીવારણ થાય તેવી રીતે કરવું. યતઃ શ્રી વીરછનહતદિક્ષીત ધર્મદાસગણકત ગ્રંથે-- साहुण चेइआणय, पडिणीयं तह अवनवायंच ॥ Jain Educationa International For Personal and Private Use Only Page #200 -------------------------------------------------------------------------- ________________ ૧૮ સમકિત સોદ્ધાર. जिणपवयणस्स अहियं, सवस्थामेण वारे ॥२४॥ વળી ગુરવાદિકના અપરાધીનું નિવારણ કરવું તેને વૈયાવચ્ચ કહી છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં શ્રી હરીકેસીનિએ કહ્યુ છે કે – 'पुलंच इणंच अणागयंच, मणप्पदोसो न मे अधि कोइ ॥ जखाहु वेयावडियं करेति, तम्हाहु एए निहया कुमारा ॥३१॥ આ કાવ્યના ત્રીજા તથા ચોથા પદમાં હરિકેશીનિએ કહ્યું છે કે યક્ષ મારી વિયાવચ્ચ કરેછે તેણે મારી વૈયાવચ્ચને માટે કુમારને હયા છે. આ બાબતમાં જે મૂઢમતિ લખે છે કે હરિકેશમૂનિ છેસ્થ ચાર ભાષાના બોલનારા તેનું વચન પ્રમાણુ નહિ” આ પ્ર. માણેનાં વચનો હીણપુન્યી, મિથ્યાદ્રષ્ટી સિવાય બીજું કોણુ બોલે? માહોટું આશ્ચર્ય છે કે સૂત્રકાર જેનો મહિમા અને ગુણ વર્ણવે છે, જેમને પાંચ સુમતિ અને ત્રણ ગુપ્તિવાન લખે છે એવા મહાનિનું વચન પ્રમાણુ નહિ એમ જે નિલવ લખે છે. પરંતુ આવા લખાણથી તે કુમતિનું વચન કોઈ પણ માર્ગનુસારીને માન્ય કરવા યોગ્ય નથી એમ ઠરે છે. વળી જે લખે છે કે ગુરને બાધાકારી , લીખ, માંકણું વિગેરે ઘણું સુલમ જીવો પણ હોય છે તો તેનું પણ નિરાકરણ કરવું જોઈએ. તિ અક્કલહનનું આ લખાણ અસત્ય છે, કારણ કે તેઓ કાંઈ દેવબુદ્ધિથી સાધુને અશાતા ઉપજવતા નથી, પરંતુ તે પ્રમાણે તેમને જાતિ સ્વભાવ છે અને તે કારણથી ગુરૂમહારાજાને કાંઈ વિશેષ રીતે અશાતા ઉપજવાનો સંભવ નથી માટે તેના નિવારણની કાંઈ જરૂર નથી, પરંતુ પૂર્વ કહ્યા એવા દુષ્ટ પુરૂષોના નિવારણની તો અવશ્ય જારે છે. જેઠમલ જેવા અક્કલહીન રિના આવા લખાણુથી તથા ઉપદેશથી એમ તો નિશ્ચય થાય છે કે તેમની આરજનું કોઈ શિયળ Jain Educationa International For Personal and Private Use Only Page #201 -------------------------------------------------------------------------- ________________ શાસનના પ્રત્યેનીકને શિક્ષા દેવા વિ. ૧૮૭ બિડન કરે અથવા રિખોને કોઈ પ્રહાર કરે યાવતું મરણતક ઉપ વે તે પણ તેના અક્કલહીન દુકો તિ કાર્ય કરનાર માણસને અને પરાધી ન ગણે, શિક્ષા ન કરે, અને તેનું કોઈ પણ પ્રકારે નિવારણું પણું ન કરે. આ ઉપરથી ટકો તેરાપંથી ભીખમના ભાઈ છે એવું જેઠમલજી સિદ્ધ કરી આપે છે, કારણ કે તેની શ્રદ્ધા તિઓના જેવી જ છે. અવસ્થળે સત્યની ખાતર જણાવવું જોઈએ છીએ કે કોના કેટલાક ભાગની શ્રદ્ધા પૂર્વક પ્રકારે જેઠા સદશ નથી, તઓ ધર્મના પ્રત્યેનીકનું નિવારણ કરવું જોઈએ એમ સમજે છે, પરંતુ જેડોરિખ તે કોઈ મહા બહુળ સંસારી જણાય છે કે જેની શ્રદ્ધા તમામ જિનશાસ્ત્રોથી વિપરીત છે એટલું જ નહિ પરંતુ તેના કોથી પણ વિપરીત છે. આ બાબતમાં જેહાએ લખ્યું છે કે જે એવી ભક્તિ કરવાનું જનશાસનમાં કહ્યું હોય તો બે સાધુને બાળનાર ગોશાળો જીવતો કેમ જાય? એ પ્રમાણે લખ્યું છે પરંતુ એ મૂઢ એટલું પણ સમજ્યો નથી કે તે સમયે વીરભગવંત પ્રત્યક્ષ બીરાજતા હતા અને તિઓને ભાવભાવ તેમજ દીઠો હતો. આવા આવા ખોટા કુતક કરવા તે મહામિથ્યાદિષ્ટીનું કામ છે અને તેથી અનંત સંસાર રઝળવાનું પાપ બંધાય છે. આ પ્રશ્નોત્તરને અંતે જેઠાએ શ્રી આચારાંગ સૂત્રને પાઠ નાંખ્યો છે તેમાં એમ જણાવેલું છે કે સાધુને કોઈ ઉપસર્ગ કરે તો સાધુ તિની ઘાત ન ચિંતવે. આ વાત તે અમે પણ કબુલ કરીએ છીએ કારણ કે પૂર્વ પાઠમાં બતાવ્યા પ્રમાણે હરીકેશી મુનિએ પણ પોતાના હૃદયમાં બ્રાહ્મણના પુત્રની કિંચિત પણ ઘાત ચિંતવી નથી. વળી સાધુને પોતાને અર્થે તે પરિસહ સહેવાનેજ ધર્મ છે, પરંતુ જો કોઈ શાસનને ઉપદ્રવ કરે તો સાધુ તેમજ શ્રાવક જનાજ્ઞા પૂવક યથાશકિતએ તેનું નિવારણ કરવાને ઉઘુક્ત થાય. Jain Educationa International For Personal and Private Use Only Page #202 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ સમિતિ સભ્યોદ્વાર. ૩૧ વીશ વહેરમાનના નામ વિષે. કોએ માનેલા બાવીશ સૂત્રમાં વીશ વહેરમાનનાં નામ કોઈ પણ સ્થળે નથી પરંતુ ટુંકો માને છે તે કયાંથી? આ પ્રશ્નના ઉ. તારમાં જેઠો હુંક લખે છે કે તેમ કહો તેજ વીશ નામ છે એમ નિશ્ચય જણાતો નથી, કારણ કે શ્રી વિપાક સૂત્રમાં કહ્યું છે કે ભ. નંદી કુમારે પૂર્વભવે મહાવિદેહ ક્ષેત્રમાં પુંડરગિનગરીમાં જુગબાહુ છનન પ્રતિલાળ્યા અને તમે તે પુંડરગણું નગરીમાં શ્રી મંદિર સ્વામી કહો છો તે કેમ મળશે?” તિને ઉત્તર – શ્રી મંદિરથા મી પુષ્કળાવતી વિજય માહેની પુંડરગણું નગરીમાં જન્મ્યા છે તે સત્ય છે પરંતુ જે વિજયમાં જુગબાહુજીન વિચારે છે તે વિજયમાં શું પુંડરગિણું નામે નયરી નહીં હોય? એક નામની ઘણું નગરીઓ એક દેશમાં હોય છે. જેમ કાઠીઆવાડ સરખા નાના પ્રાંતમાં પણ એક નામનાં ઘણું શહેશે વિદ્યમાન છે તે તેવા દેશમાં જાદી જાદી વિજયમાં એક નામની નગરીઓ હોય તેમાં કાંઈ અર્થ નથી, માટે જેઠમલજીની કરેલી કુયુકિત ખોટી છે અને જેન શાસ્ત્રાનુસારે વીશ વહરમાનનાં જે નામ કહેવાય તિ ખરાં છે. વળી જેઠો હાલમાં કહેવાતાં વીશ નામ ખરાં જાણતો નથી તો કયાં વીરા નામ પર છે તિ કેમ બતાવ્યું નથી પરંતુ કયાંથી બતાવે, ફક્ત જીનપ્રતિમાના દ્વિવથી જ સર્વ શાસ્ત્રો ઉથાપ્યાં તિમાં વહેરમાનની વાત પણ ગઈ તે હવે ક્યાંથી લાવીને નાંખે? જ્યારે બોલવાનો કાંઈ પણ લાગી રહ્યો નહિ ત્યારે પછી ખરાં નામને ખોટાં કરાવવા માટે ધુમાડાના બાચકા ભર્યા છે, પણ તેથી તેના ખોટા પંથની કોઈ પણ સિદ્ધિ થઈ નથી અને થવાની પણ નથી. વળી ઢંઢકો બત્રીશ સૂત્રમાં જે વાત નથી તેને માન્ય કરતા નથી તે આ વાત પણ તેઓએ માન્ય કરવી ન જોઈએ એટલ વીશ વહરમાન પણ ન માનવા જોઈએ, પરંતુ ટુંકો તેમ ન કરતાં ઉલટ તેમાંના કેટલાએક રિખો વીશ વહેરમાનની સ્તુતિ કરે છે, જેડકળાઓ કરે છે પરંતુ શા આધારથી કરે છે તે બતાવવાના તિની પાસે કોઈ પણ સાધન નથી. Jain Educationa International For Personal and Private Use Only Page #203 -------------------------------------------------------------------------- ________________ ચૈત્ય શબ્દનો અર્થ સાધુ તથા જ્ઞાન નથી તે વિષે. ૧૮૯ જેઠો હીણપુની આ પ્રશ્નોત્તરની છેવટે લખેછે કે આ વાત. માં અમારે કાંઈ પણ પક્ષપાત નથી”. આ તેણે કેવું લખ્યુંછે કે જ્યારે કોઈ હથીયાર હાથમાં રહ્યું નહીં, બન્નેહાથ હેઠા પડયા ત્યારે શરણે આવવા માટે આજીજી કરેછે પણ તે સાળો તેણે માયા જાળનો કંદ છે. ૩૨ ચૈત્ય શબ્દનો અર્થ સાધુ તથા જ્ઞાન નથી તે વિષે. બત્રીશમા પ્રશ્નોત્તરની આદ્યમાં ચૈત્ય શબ્દનો અર્થ સાધુ ઠરાવ-વા માટે જેઠા કુમતિગ્યે ચોવીશ ખોલલખ્યાછે, પરંતુ તે તમામ ભૂટાછે કારણ કે ચૈત્ય શબ્દનો અર્થ સૂત્રમાં કોઇ જગ્યામ્બે સાધુ કહ્યો નથી.. જેાએ ચોવીશે ખોલમાં ચૈત્ય શબ્દનો અર્થ દ્વેગ વફળ એ શબ્દના અર્થમાં ચૈત્ય શબ્દનો અર્થસાધુ અને અરિહંત ગ્મેવો કા છે પરંતુ તે ખન્ન થે ખોટાછે. કોઈ પણ સૂત્રની ટીકામાં અથવા ટખામાં તેવો અર્થ કરેલો નથી, તેનો અર્થ તો ઈષ્ટદેવ જે અરિહંત તેની પ્રતિમાની જેમ પન્નુવાસન એટલે શેવા કરૂં એમ કરેલો છે પરંતુ કેટલાએક ટુંકોએ પુસ્તકોમાંના અક્ષર હરતાળથી ભૂસી. નાંખીને નવા મનમાનતા અર્થ લખો દીધાછે પણ તે માનવા યો ગ્ય નથી. વળી કોઈ કોષમાં પણ તે શબ્દનો ર્ય સાધુ કર્યા નથી તેમ તિર્થંકર પણ કર્યા નથી; કોષમાં તો કહ્યુંછે કે ચૈત્યબિનૌત્રિ નાવવ, ચૈત્યો નનમમાતર એટલે ચૈત્ય શબ્દે જીનમંદિર, જીન પ્રતિમા તથા ચોતરાબંધ વૃક્ષ સમજવું; તે ઉપરાંત કોઇ પણ વસ્તુનું નામ ચૈત્ય નથી. વળી ત્રેવીશમા તથા ચોવીશમા ખોલમાં આનંદ તથા અંબડનો અધિકાર ફેરવીને લખ્યોછે તે ભાખત સોળમા તથા સત્તરમા પ્રશ્નમાં અગાઉ અમે લખી ગયા છીએ. ટુંકો ચૈત્ય શબ્દનો અર્થ સાધુ કહેછે પરંતુ સત્રમાં તો કોઇ જગ્યાએ Jain Educationa International For Personal and Private Use Only Page #204 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦, સમકિત સત્યોહાર, સાધુને શૈત્ય કહીને બોલાવ્યા નથી. નિથાપવા, નિરાશાવા એમ કહ્યું છે, સાદુવા, સાદુળવા એમ કહ્યું છે, તેમજ મહુવા મિળવા એમ પણ કહ્યું છે પણ વૈયા, ચૈત્યાનેવા એવું એક પણ ઠેકાણે લખ્યું નથી. વળી ચિત્ય શબ્દનો અર્થ સાધુ હોય તો તે ચૈત્ય શબ્દ સ્ત્રીલીંગે તો બોલી શકાતું નથી ત્યારે સાવીને શું કહેવું તિ બતાવે વળી મહાવીર સ્વામીના ચઉદહજાર સાધુ છે એમ સૂત્રમાં કહ્યું પણ ચઉદ હજાર ચૈત્ય ન કહ્યા, રિષભદેવના ચોરાશી હજાર સાધુ કહ્યા પણ ચોરાશી હજાર ચિત્ય ન કહ્યા, કેશીગણધરને પાંચશે સાધુને પરિવાર કલ્યો પણ ચિત્યનો પરિવાર ન કહ્યો–એવી રીતે સત્રોમાં અનેક જગ્યાએ આચાર્યની શાથે આટલા સાધુ વિચરે છે એમ તે કહ્યું છે પણ કોઈ જગ્યાએ આટલા પૈત્ય વિચરે છે એમ નથી કહ્યું. ફક્ત હુંઢકો નિજવ સદશ સ્વમતિ કલ્પનાથી ત્ય શબ્દનો સાધુ એવો અર્થ કરે છે પણ તે અસત્ય છે. વળી જેઠાએ જેજે બોલની અંદર ચિત્ય શબ્દનો અર્થ સાધુ કર્યો છે તે અર્થ ફક્ત શબ્દના યથાર્થ અર્થ જાણવાવાળા પુરૂષ જેણે તો જણાશે કે તેને કરેલો અર્થ વિભકિત સાથે વાક્ય મેળવણીમાં કોઈ પણ રીતે મળતો આવતો નથી. વળી જ્યારે સઘળી જગ્યાએ તેર વે ને અર્થ સાધુ અથવા તિર્થંકર એ કરાવે છે તે શ્રી ભગવતિ સત્રમાં દાઢાને અધિકારે ભગવતે તમસ્વામી પ્રત્યે કહ્યું છે કે “નદાઢાઓ દેવતાઓએ પૂજવા યોગ્ય છે યાવર પકવાન એ પાછે તો તે જગ્યાએ કે જે શબ્દનો અર્થ શું કરશે? જે સાધુ એવો અર્થ કરશે તો તે ઉપમા દાઢાની સાથે અઘટિત છે અને જે તીર્થકર એ અર્થ કરશે તે દાઢા તીર્થકરની સદશ શેવા કરવા યોગ્ય થશે. જો કે દાઢાતિર્થંકરની હોવાથી તિ તેમની સદશ શેવા કરવા યોગ્ય છે પરંતુ તે જગોએ તે દાઢાને જનપ્રતિમા સદશ સેવા કરવા યોગ્ય કહેલી છે અને તેથી જે શબ્દનો અર્થ અમારા પૂર્વત કથન પ્રમાણે જ ખરે છે. તે Jain Educationa International For Personal and Private Use Only Page #205 -------------------------------------------------------------------------- ________________ ચેત્ય શબ્દનો અર્થ સાધુ તથા જ્ઞાન નથી તે વિષે ૧૯૧ બબ કે પૂર્વાચાર્યોએ તિજ અર્થ કહેલો છે. ઢકો સ્વમતિ કલ્પનાથી અર્થ ફેરવવા ધારે છે પરંતુ ફરી શકતો નથી. - ૨૫ થી ર૯ સુધીના પાંચ બોલમાં ચિત્ય શબ્દનો અર્થ જ્ઞાન ઠરાવવા માટે જેઠા મંદ મતિએ કુયુક્તિ કરી છે પરંતુ તે મિથ્યા છે કારણ કે સૂત્રમાં જ્ઞાનને ચૈત્ય કહેલું નથી. નંદિસૂત્ર વિગેરે જે જે સૂત્રોમાં જ્ઞાનનો અધિકાર છે ત્યાં ત્યાં સાનને અને વિષે ના શબ્દ વાપરે છે જેમ ના પન્નત્તે એમ કહ્યું છે પરંતુ વૈષ્ય પંવદંપત્ત એમ કહ્યું નથી. વળી સૂત્રોમાં જ્યાં જ્યાં જ્ઞાની મૂની મહારાજાઓના અધિકાર છે ત્યાં ત્યાં મરૂનાની, सुअनाणी, उहीनाणी,.मणपज्जवनाणी, केवलनाणी येમે કહ્યું છે પરંતુ એક પણ સ્થળે જરૂરી, કુવૈયા, ૩ ચૈત્ય, મvપવી , વી એમ કહ્યું નથી. વળી જ્યાં જ્યાં ભગવંતને તથા સાધુઓને અવધિજ્ઞાન, મન પર્યવસાન તથા કેવળજ્ઞાન ઉપજ્યાને અધિકાર છે ત્યાં ત્યાં જ્ઞાન ઉપજયું એમ તે કહ્યું છે પરંતુ અવધિચેત્ય ઉપજ, મનપર્યવચૈત્ય ઉપર્યું તથા કેવળત્ય ઉપન્યું એમ કોઈ ઠેકાણે કહ્યું નથી. વળી સમ્યકષ્ટી શ્રાવક વિગેરેને જાતિ સ્મરણું તથા અવધિજ્ઞાન ઉપજયાને અધિકાર સૂત્રોમાં જ્યાં જ્યાં છે ત્યાં ત્યાં તિ જ્ઞાન ઉપર્યું એમ તે કહ્યું છે પરંતુ જાતિસ્મરણું ચિત્ય ઉપવું, અવધિચેત્ય ઉપજવું એમ કહ્યું નથી. પૂર્વક પ્રકારે જોતાં સૂત્રોમાં કોઈ પણ જોએ શાનને ચિત્ય કહેલું નથી એમ સિદ્ધ થાય છે માટે આ બાબતમાં જેઠાની કુયુકિત નિષ્ફળ થાય છે. ચૈત્ય શબ્દને જ્ઞાન અર્થ ઠરાવવા માટે જે બોલ લખ્યા છે. તેને ફરીથી વિસ્તાર સાથે ખુલાસા લખતાં જણાવીએ છીએ કે છવીશમા બોલમાં જંધારણ મનીને અધિકારે ફાફ દત્ત એવો શબ્દ છે. તેનો અર્થ જેઠા નિવે વિતરાગને વાંધા ઠરાવ્યો છે. તે ખોટો છે પરંતુ વિતરાગની પ્રતિમાને વાચારણે વાંદી એ અર્થ Jain Educationa International For Personal and Private Use Only Page #206 -------------------------------------------------------------------------- ________________ ૧૩ સમકિત સભ્યોહાર. ખરો છે. આ ખામત દસમા પ્રશ્નોત્તરમાં વિશેષ રીતે લખ્યું છે. ૨૭ મા ખોલમાં જેઠાએ ચમકને માળાવે રöતેત્રા,ઞરિહંતજેંગાળીવા અને ગળારેવા એવો પાઠ છે સ્પ્રેમ લખ્યું છે તે પાઠથી તો પ્રત્યક્ષ રીતે નૈરૂૐ શબ્દનો અર્થ પ્રતિમા સિદ્ થાયછે કારણ કે તે પાઠમાં સાધુ પણ જુદા કહ્યાંછે. અને અરિહંત પણ જુદા કહ્યા છે તેમજ નૈરૂઞ કહેતાં જિનપ્રતિમા પણ જુદી કહીછે માટે આ બાબતમાં બીજો કાંઈ પણ અર્થ થઈ શકે એમ નથી તે છતાં જેઠા કુમતિએ તે ત્રણે ખોલનો અર્થ એકલા અરિહંતન જાણવા એવો કર્યા છે તે પ્રત્યક્ષ રીતે તેની મૂખતા બતાવે છે. કોઈ સાધારણ માણસ ફક્ત શબ્દાર્થનો જાણનાર પણ કહી શકે કે આ ત્રણે ખોલનો અર્થ એકલા અરિહંત એવો કરનાર કોઈ મૂર્ખ શિરોમણિ હશે. જેડો લખેછે કે પૂર્વોક્ત પાઢમાં ચૈત્ય શબ્દે નપ્રતિમા હોત અને તેનું શરણુ લઈ ચમરેંદ્ર સુધમા દેવલોક સુધી જઇ શકતો હોત તો ત્રીછેલોકે, દ્વિપસમુદ્રે, શાશ્વતી પ્રતિમા હતી; ઉધેલોકે મરૂપર્વતે તથા સુધી વિમાને સિદ્ધાયતનમાં નજીકજ શાશ્વતી પ્રતિમા હતી તે છતાં જ્યારે સુધમા ઈંદ્રે તેની ઉપર વજ્ર મુક્યું ત્યારે તે જીનપ્રતિમાની શરણે ન ગયો અને મહાવિર સ્વામીને શરણે કેમ આવ્યો !” તેનો ઉત્તર...આ પ્રશ્ન જેવા કુમતિએ ભદ્રીક વોને ફસાવવા માટે જાળરૂપ ગુંથેલછે પરંતુ તેનો ખુલાસો તો પ્રત્યક્ષ કે જેવું શરણુ લઈને ગયો હોય તેને શરણે પાછો આવે. ચરેંદ્ર મહા વીરસ્વામીનું શરણુ લઈને ગયો હતો તેથી તેમને શરણે આવ્યોછે. જેઠા દુમતિના કહેવાનો આશય એવોછે કે તેને આવતાં રસ્તામાં ઘણી શાશ્વતી પ્રતિમાને સિદ્દાયતન હતા તો પણ તેને શરણે ગયો નહીં માટે ચૈત્ય શબ્દનો અર્થ જીનપ્રતિમા નહીં અને તેનું શરણુ પણ નહીં.” તેનો ઉત્તર-રસ્તામાં જીનપ્રતિમા હતી તેને શરણે ચઅરેક ન ગયો પરંતુ માર્ગમાં શ્રી મંદીરસ્વામો તથા ખીજા વીશે વિહરમાન વિચરતા હતા તેની શરણે પણ ચરેંદ્ર ગયો નથી ત્યારે Jain Educationa International For Personal and Private Use Only Page #207 -------------------------------------------------------------------------- ________________ ત્ય શબ્દનો અર્થ સાધુ અને જ્ઞાન નથી તે વિષે. ૧૯૩ તિ જેઠાના અને બીજા હકોના કહેવા પ્રમાણે તે વિહરમાન તિથેંકર પણ તેને શરણું કરવા યોગ્ય નહીં હોય. પણ સમજવાનું તે એમ છે કે અહિતનું શરણું લઈને ગયો હોય તે અરિહંતની સમીપે પાછો આવે, અરિહતની પ્રતિમાનું શરણું લઈને ગયો હોય તો અરિહંતની પ્રતિમા સમીપે આવે, અને ભાવી આત્મા અણુગારનું શરણું લઈને ગયો હોય તો તિની સમીપે આવે. આ બાબતમાં જહાએ જે ખોટો અર્થ કર્યો છે તે તેની પ્રત્યક્ષ મૂર્ખાઈ છે અને તેણે જનપ્રતિમાને નિષેધ કરવાને માટે અસત્ય અર્થ કરવાનો વ્યાપાર માંડે છે એમ જણાય છે. વળી જુઓ તેની અકલની ખુબી! કે આ બાબતમાં તો ઘણી જગાએ સિદ્ધાયતન છે અને તેમાં સાશ્વતી જનપ્રતિમા છે એમ કબુલ કરે છે અને પૂર્વ નવમા પ્રશ્નોત્તરમાં તે સિદ્ધાયતનજ નથી એમ કહે છે. આવી રીતે તેનાં અસત્ય વચન વારંવાર ખૂળના પ્રતિ પામેછે. ૨૮ મા બોલમાં “વનને પણ ચિત્ય કહ્યું છે એમ જેઠો કુમતિ લખે છે પરંતુ જે વનમાં જક્ષ વિગેરેનું મંદીર હોય છે તે જ વનને સૂત્રોમાં ચિત્ય કહેલું છેબીજા વનને સૂત્રોમાં કોઈ પણ જગાએ ચૈત્ય કહેલું નથી તો એ ઉપરથી પણ ચિત્ય શબ્દનો અર્થ જ્ઞાન થતો નથી. ૨૯ મા બોલમાં જેઠમલજી લખે છે કે “જક્ષને પણ ચૈત્ય કલા છે. આ લખાણું અસત્ય છે કેમકે સત્રમાં જક્ષને કોઈ પણ સ્થાનકે એય કહેલ નથી. જે કહેલા હોય તો પોતાનો મત સ્થાપન કરવાને ઇચ્છનારે સૂત્રપાઠ લખીને તે વાતનું સ્થાપન કરવું છે ઈએ. જેઠમલજીએ સૂત્રપાઠ લખ્યા સિવાય મનમાં આવ્યું તેમ હાખી દીધેલું છે. ૩૦ તથા ૩૧ મા બોલમાં મહામતિ જે લખે છે કે આ રભને ઠામે તો ચિત્ય શબ્દનો અર્થ પ્રતિમા પણ છે” જુઓ તેની હર બુદ્ધિ! કે જે જે જગાએ જનપ્રતિમાની ભક્તિ, વંદના તથા સ્તુતિ વગેરેના અધિકાર સૂત્રોમાં પ્રત્યક્ષ તિતિ જગાએ ચેત્ય શબ્દનો અર્થ પ્રતિમા નથી એમ કહે છે, અને આરંભના સ્થાનકમાં Jain Educationa International For Personal and Private Use Only Page #208 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ સમકિત સત્યોહાર. તો ચિત્ય એટલે પ્રતિમા કરાવે છે, આતો નિકેવળ જનપ્રતિમા ઉપર ને દેવ દર્શાવવા માટે જ તેની જીન્હા ઉપર ખરજ થઇ હશે એમ જણું છે કારણ કે જે ત્રણ બાબતમાં ચૈત્ય શબ્દનો અર્થ પ્રતિમા કરાવે છે. તે ત્રણે બાબતને પ્રત્યુત્તર અગાઉના પ્રશ્નોત્તરમાં વિગત સાથે લખી ગયા છીએ તેથી અને લખતા નથી. જો કે જે મુઢમતિએ તે એકની એક વાત વારંવાર લખીને તથા મનકલ્પનાનાં વાક્ય જગ જગાએ વાપરીને ફક્ત ચોપડી વધારવા અને જીન પ્રતિમાનું ઉત્થાપન કરવાનો જ ઉદેરા રાખેલો છે પરંતુ તેમ કરવું તે મહામુએ અને ભારેમીનું લક્ષણ છે. ૩૨ મા બોલમાં ચિત્યશબ્દનો અર્થ પ્રતિમા છે એમ જેઠમલે પ્રમાણે કરેલું છે. જો કે આ બાબતમાં પણ તેણે તે કપટજ વાપરેલું છે તે પણ તિવી બાબતમાં લખાણ કરીને ફોગટનો ગ્રંથ વધારવો તે અયુક્ત જાણુંને કાંઈ લખતા નથી. પક્ત સર્વે હકીકત ધ્યાનમાં લઈને નિષ્પક્ષપાતપણે વિચાર કરશે તેને ખાત્રીબંધ સમજ કે કો મૈત્યરાબ્દનો અર્થ સાધુ અને જ્ઞાન કરાવે છે તે અસત્ય છે. - ૩૩ જિનપ્રતિમા પજ્યાના ફળ સુત્રોમાં કહયાં છે તે વિષે. તેત્રીશમા પ્રશ્નોત્તરમાં જેઠો નિજવ લખે છે કે સત્રોમાં દસ સમાચારી, તપ, સંયમ, વૈયાવચ વિગેરે ધર્મકરણના ફલત કહ્યાં છે પરંતુ જનપ્રતિમાને વંદન પૂજન કરવાના ફલ સૂત્રમાં કહ્યાં નથી, ઉત્તર––જેઠાકુમતિનું આ લખાણ તદ્દન અસત્ય છે; સુત્રોમાં જનપ્રતિમાને વંદન પૂજન કરવાનાં ફલ ઘણી જગ્યાએ ક હેલ છે. તીર્થકર ભગવંતને વંદન પૂજન કરવાથી જે ફલની પ્રાપ્તિ છે તેવા જ ફળની પ્રાપ્તિ જનપ્રતિમાના વંદન પૂજનથી છે, કારણ કે જનપ્રતિમા અને છાવર સમતુલ્ય છે અને પ્રતિમા દ્વારા તીર્થ Jain Educationa International For Personal and Private Use Only Page #209 -------------------------------------------------------------------------- ________________ જનપ્રતિમા પૂજ્યાના ફળ સૂત્રોમાં કહ્યા છે તે વિષે. ૧૫ કર ભગવંતની જ પૂજા છે. એ પ્રમાણે જનપ્રતિમાની ભક્તિ કર' વાથી ફલ પ્રાપ્તિના દ્રષ્ટાંત સૂત્રમાં ઘણું છે તેમાંથી કેટલાંએક આ ઠેકાણે લખ્યાં છે. ૧ શ્રી જીનપ્રતિમાની ભક્તિથી શ્રી શાંતિનાથજીના જીવે તીર્થંકર ગોત્ર બાંધ્યું છે. આ કથન પ્રથમાનુયોગમાં છે. ૨ શ્રી જીનપ્રતિમાની પૂજા કરવાથી સમ્યક્ત શુદ્ધ થાય છે. આ કથન શ્રી આચારાંગની નિક્તિમાં છે. ૩ થરૂ થયાઝ અર્થાત–સ્થાપનાની સ્તુતિ કરવાથી જીવ સુલભબોધી થાય છે. આ કથન શ્રી ઉત્તરાધ્યયનમાં છે. ૪ જનભક્તિ કરવાથી જીવ તીર્થંકર બાંધે છે. આ કથન શ્રી જ્ઞાતાસૂત્રમાં છે. જનપ્રતિમાની જે પૂજા છે તે તીર્થકરની જ છે અને તેથી વીશસ્થાનક માંહેનું પહેલું સ્થાનક આરાધાય છે. ૫ તીર્થંકરનું નામ ગોત્ર સણવાનું મહાફલછે એમ શ્રી ભગવતિસત્રમાં કહ્યું છે અને પ્રતિમામાંતો નામ અને સ્થાપના અને છે તે તેના દર્શનથી અને પૂજાથી અત્યંત ફલ છે. ૬ છનપ્રતિમાની પૂજાથી સંસારને ક્ષય થઈ જાય છે એમ શ્રી આવશ્યક સૂત્રમાં કહ્યું છે. ૭ સર્વલોકમાં જેટલી અરિહંતની પ્રતિમા છે તેને કાઉસગ બોધબીજના લાભાર્થે સાધુ તથા શ્રાવક કરે એમ શ્રી આવશ્યક સૂત્રમાં કહ્યું છે. ૮ જનપ્રતિમાને પૂજવાથી મોક્ષફલની પ્રાપ્તિ થાય છે એમ શ્રી રાયપશેણી સત્રમાં કહ્યું છે. ૯ જનમંદિર બનાવવાવાળા બારમાદેવલોક સુધી જાય એમ શ્રી મહાનિસીથમૂત્રમાં કહ્યું છે. - ૧૦ શ્રેણીકરાજાએ જનપ્રતિમાના ધ્યાનથી તીર્થકરગોત્ર બાંધ્યું છે; આ કથન શ્રી યોગશાસ્ત્રમાં છે. ૧૧ શ્રી ગુણવર મહારાજાના સત્તર પ્ર સત્તરભેદમાંથી એક એક પ્રકારે જનપૂજા કરી છે અને તેથી તેજભવમાં મોક્ષે ગયા છે. આ અધિકાર શ્રી સત્તરભેદી પાના ચરિત્રમાં છે અને સત્તરભદી Jain Educationa International For Personal and Private Use Only Page #210 -------------------------------------------------------------------------- ________________ પ પૂજા શ્રી રાયપોણી સૂત્રમાં કહેલી છે. ઈત્યાદિ અનેક સ્થાનકે જીનપ્રતિમા પૂજવાનું મહાળ કહેલું છે માટે જેવા કુમતિની લખેલી તમામ વાતો સ્વમતિ કલ્પનાનીછે. જેઠા હીન પૂન્સીએ ટ્રીપદીએ કરેલી જીનપ્રતિમાની પૂજાનો ખાબતમાં આ ઠેકાણે કેટલીએક કુયુક્તિઓ લખીછે પણ તે સર્વેનો પ્રત્યુત્તર અગાઉ (૧૯) મા પ્રશ્નોત્તરમાં લખી ગયા છીચ્યું. સમકિત સભ્યોહાર, જેઠો કુમતિ લખેછે કે પાણી, ફળ, ફુલ, ધુપ, દીપ વિગેરેના ભગવંત ભોગી નથી તો જેઠાની સદેશ શ્રધ્ધાવાળા ઢુંઢકોને અમે પૂ કીએ છીગ્મ કે તમે ભગવંતને વંદના નમસ્કાર કરોછો તો શું પ્રસુ વંદના નમસ્કારના ભોગી ! શું પ્રભુ એમ કહે કે અને વંદના નમસ્કાર કરો જેમ ભગવંત વંદના નમસ્કારના ભોગી નથી અને પોતે કહેતા પણ નથી કે તમે મને વંદના નમસ્કાર કરો, તેમજ પાણી, ફળ, ફૂલ, ધુપ, દીપ વિગેરેના પ્રભુ ભોગી નથી તેથી પોતે કહેતા નથી કે મારી પુજા કરો, પરંતુ તે કાર્યમાં તો કરવાવાળાની ભક્તિ, મહાલાભનું કારણછે, સમકિતની પ્રાપ્તિ કરાવેછે અને તેથી ધણા વો ભવ સમુદ્રનો પાર પામ્યાછે, એમ શાસ્ત્રોમાં કહેલુંછે તેથી તેમાં જીનેશ્વરની આજ્ઞાપણછે. ઇતિ. -9 ૨૪. મહિઆ શબ્દનો અર્થ. શ્રી લોગસ્સમાં વિત્તિય દ્રિય માદે એવો પાઠ શ્રી આવશ્યક સૂત્રનોછે તેમાંના પહેલા બે શબ્દનો અર્થ “કિર્ત્યા અને વાંદ્યા” એવોછે એટલે તે બે શબ્દો ભાવ પુજા વાચીછે અને ત્રીજા શબ્દનો અર્થ પૂષ્પાદિકથી પૂજા કરવાનોછે એટલે તે દ્રવ્ય પૂજા વાચીછે. ટીકાકારોએ તથા પ્રથમ ટમાના કત્તાઓએ પણ એવોજ અર્થ લખેલોછે; પરંતુ કેટલીએક પ્રતોમાં હુંકોએ સત્યાય ફેરવી નાખીને મનકલ્પિત અર્થ લખ્યોછે; તે પ્રમાણ જેડો નિવ પણ આ પ્રશ્નમાં મહિઆ' શબ્દનો અર્થ “ ભાવપૂજા ” ઠરાવે છે પણ તે અસત્યછે. Jain Educationa International For Personal and Private Use Only Page #211 -------------------------------------------------------------------------- ________________ મહિઆ શબ્દનો અર્થ. ૧૯૭ વળી જો નિભાવ ફ કરીને શ્રાવકો પૂજા કરે છેતિમાં હિ સા કરાવે છે તે અસત્ય છે, કારણ કે તે પુષ્ય પૂજાથી તે શ્રાવકોએ પુષ્પની દયા પાળી છે. વિચારો કે માળી કુલની છાબડી લઈને - ચવા બેઠેલે છે તેવામાં શ્રાવક નીકળે તે વિચારે કે પુષ્યોને વેશ્યા લઈ જશે તે પોતાની સબામાં નાંખીને તેની ઉપર શયન કરશે અને તેમાં કેટલીએક કદર્થના પણ થશે, કોઈ વ્યસની લઈ જશે તો કુલના ગોટા કરીને સુધશે, માળા કરીને ડોકમાં નાંખશે અને ક્યાં તે તેનું મર્દન કરશે, કોઈ શ્રીમંત ગૃહસ્થ લઈ જશે તો તે પણ તિને યથેચ્છ ભોગ કરશે અને સ્ત્રીઓના માથામાં ગુંથાશે, જો અત્તરના વેપારી લઈ જશે તે ચૂલા ઉપર ચડાવી તેનું અત્તર કાહશે, તેલના વેપારી લઈ જશે તે કુલલ તેલ વિગેરે બનાવવામાં તિને ઘણી વિટંબના કરશે, ઈત્યાદિ અનેક વિટંબનાનો સંભવ છેવાથી પ્રાપ્ત થવાની વિટંબના દુર કરવા માટે તેિમજ અરિહંતની ભક્તિરૂપ શુદ્ધભાવના નિમિત્તે તે કુસુમ (શ્રાવક) ખરીદ કરીને જીન પ્રતિમાની સમીપે ચડાવે છે, જેથી અરિહંત દેવની ભક્તિ થાય છે અને કુલોની પણુ દયા પળે છે. જે કુમતિ લખે છે કે “ગણુધરેદેવ સાવથ કરણુમાં આશા ન આપે, પરંતુ સાવદ્ય કરણ કોને કહેવી? અને નિવય કરણું કોને કહેવી તે જેઠાને અને તિના હૃહકને ભાન હોય તેમ જણાતું નથી, છાપૂજા વિગેરે કરણુને તેઓ સાવદ્ય ગણે છે પણ તે તેઓ ની મૂર્ખતા છે, કારણ કે મુનિઓને આહાર વિહાર અને નિહારાદિક ક્રિયામાં અને શ્રાવકને જનપૂજા, સ્વામીવસળ વિગેરે કેટલીક ધિમાં કરણીમાં તિર્થંકર દેવે પણ આશા દીધેલી છે અને જેમાં આશાછે તે કરણી સાવધ ગણુતી નથી. આ બાબત સંબંધી પર્વ સત્તાવીશમા પ્રશ્નોત્તરમાં લખાઈ ગયેલું છે. વળી ગણધર મહારાજાએ ઉપદેશમાં સર્વ સાધુ શ્રાવકોને પોતપોતાનો ધર્મ કરવાની આ શા દીધી છે. દંઢકોના કહેવા પ્રમાણે ગણધર દેવ તિવી કરણીમાં આશા દેતા નહોત તે સાધુને નદી ઉતરવાની આજ્ઞા કેમ દત, વરસતા વરસાદમાં લઘુનિતી વડીનિતી પરઠવવાની આશા કેમ Jain Educationa International For Personal and Private Use Only Page #212 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ સમષિ સહ્યોદ્વાર. દત, અને સાળી નદીમાં તણાઈ જતી હોય તો તેને કાઢી લાવવાની સાધુને આજ્ઞા કેમ દેતી આ પ્રમાણે કેટલીએક આશા દીપેલી છે માટે એમ સમજવું કે જે જે કાર્યમાં તેમણે આજ્ઞા આપ છે તે ભવ્ય પ્રાણીઓનું હિત જાણુને આપેલી છે, હિંસા જાણુંને આપેલી નથી તેથી આ સંબંધનું જેઠા મૂઢમતિનું કરેલું લખાણુ તદન અસત્ય ઠરે છે. સામાયકમાં સાધુ તથા શ્રાવક પૂર્વોક્ત ગા શાદથી બ્રાદિક દ્રવ્યપૂજાની અનુમોદના કરે છે. સાધુને દ્રવ્યપૂજન કરવાનો નિષેધ છે પરંતુ ઉપદેશદ્વારાએ દ્રવ્યપૂજા કરાવવી અને તેની અનુમોદના કરવી તેનો ત્યાગ નથી એવું ભાષકારે કહેલું છે. જે પાંચ અભીગમન બાબત લખે છે પરંતુ પાંચ અભી ગમનમાં જે સચિત વસ્તુનો ત્યાગ કરવાનો છે તે પોતાના શરીરના ભોગની વસ્તુનો કરવાનો છે, પણ પ્રભુપૂજા નિમિત્તે પાદિક દ્રવ્ય લઈ જવાનો ત્યાગ કરવાનું નથી. જે સર્વ વસ્તુને ત્યાગ કરીને સમવસરણુમાં જવાનું કહેશત સમવસરણમાં ઢીંચણું પ્રમાણ સચિત કુલ ભરેલા હોય છે તેનું કેમ? બુદ્ધિમાન પુરૂષોએ જેટલું બોલવું અથવા લખવું તેમાં વિચાર કરવો જોઈએ છતાં જેઠાએ વિચાર ન કરતાં જેમ આવે તેમ લખ્યું છે તેથી કરીને પોતાની મઈ બતાવી છે. આ બાબત સૂર્યોભને અધિકારે વિસ્તારથી લખાયેલું છે. ઈતિ. " ૩૫ છકાયના આરંભ વિષે. પાંત્રીશમા પ્રશ્નોત્તરમાં છકાયના આરંભને નિષેધવા માટે જેઠા કુમતિએ શ્રી આચારાંગ સત્રમાંથી નીચે લખેલો પાઠ લખ્યો છે યતા तथ्यखलुभगवयापरिन्नापवेड्या, इमस्सचेव Jain Educationa International For Personal and Private Use Only Page #213 -------------------------------------------------------------------------- ________________ છકાયના આરંભ વિશે. ૧૮ जिवीयस्स १ परिवंदण २ माणण ३ पूयणाए ४ जाइमरणमोयणाए ५ दुःखपडिग्घायहेउ ६ तंसेअहियाए तंसेअबोहिए. एसखलुगंथे १ ए सखलुमोहे २ एसखलुमारे ३ एसखलुनिरए ४ અર્થ–કર્મબંધનના કારણુમાં નિશ્ચય ભગવંતે જ્ઞાનબુદ્ધિએ કરીને હિંસા એ કબંધ છે અને દયા એ નિર્જરા છે, એમ પ્રજ્ઞા કહી. વળી છાતવ્યને અર્થે ૧ પ્રસંશાને અર્થે ૨ માનને અર્થ ૩ પૂજા શ્લાઘાને અર્થે ૪ જન્મ મરણથી છુટવાને અર્થે ૫ દુખ દુર કરવાને અર્થે દક્તિ છ કારણે હિંસા કહી છે તેનું ફળ તિ પુરૂષને અહિત તથા મિથ્યાત્વને વાતે છે વળી વાત છે કારહુથી જે હિંસા કરે તેને તે નિશ્ચયે કર્મબંધનું કારણ છે ૧ તે નિશ્ચિયે અજ્ઞાનપણુનું કારણ છે ? તે નિશ્ચયે અનંત મરણનું વધારનાર છે ૩તિ નિશ્ચયે નકનું કારણ છે. ૪. પર્વત પાઠ પ્રમાણે તો જેટલા ટુઢકના રીખ, આરીઓ, શ્રાવકો અને શ્રાવકાઓ છે તે સર્વે અહિત, મિથ્યાત્વ, કર્મગાંઠ, મોહ, અને અનંતભરણ પ્રત્યે પ્રાપ્ત થશે, વળી નકે પણ જશે? કારણ કે હક અને શું વિહારમાં નદી ઉતરે છે તેમાં છકાયનો હિંસા ધર્મને વાતે કરે છે, પડિલેહણમાં અસંખ્યાતા વાયુકાયને હણે છે તથા પ્રતિક્રમણદિ અનુષ્ઠાનોમાં વાયુકાયાદિ જીવોની હિંસા ધર્મને વાર્તા એટલે પૂર્વે પાંચમા કારણુમાં કહ્યા પ્રમાણે જન્મ મરણથી છુટવાને અર્થે કરે છે માટે તે કાર્યથી તિઓ નકાદિ વિબના પ્રત્યે પામશે. વળી ઢંઢક શ્રાવક અને શ્રાવકાઓ આજીવીકાને વાતે છે કાયની હિંસા કરે છે, પોતાની પ્રસંશાને અર્થે કેટલાક કાર્યમાં હિંસા કરે છે, પોતાના માનને માટે પુત્ર પુત્રીઓના વિવાહાદિ કાયેમાં છકાયની હિંસા કરે છે, ગુરૂના દર્શનને માટે ગાડીઓ જોડીને જાય છે, વરસતા વરસાદમાં સામાયક કરવા જાય છે; પડિલેહણ, Jain Educationa International For Personal and Private Use Only Page #214 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ સમકિત સત્યોદ્વાર. પ્રતિક્રમણ કરે છે તેમાં વાયુકાય હણે છે, થાનક કરાવે છે તેમાં છકા યની હિંસા કરે છે, દિક્ષા દેવરાવે છે તેમાં પણ હિંસા થાય છે; વળી કોઈ રીખ મૃત્યુ પ્રત્યે પામે છે તિવારે માંડવી કરાવે છે, દવાઓ સળગાવે છે જાર ઉડાડે છે, ઢોલ નગારાં વજડાવે છે. અને છેવટે કેટલાએક કાની ચીતા રચીને તેમાં રિખજીને અગ્નિદાહ કરે છે, આ કાર્યમાં પણ છકાયની હિંસા થાય છે; ઈત્યાદિ ધર્મના કામો કરીને જન્મ મરણુથી છુટવાને ઈચ્છે છે પરંતુ તેમાં હિંસા થાય છે, વળી શારિરિક અને માનસિક દુઃખ દુર કરવાને અર્થે પણ છકાયની હિંસા કરે છે, માટે ટકોના શ્રાવક અને શ્રાવકા જેઠાના લખવા પ્રમાણે ઉપર બતાવ્યા મુજબના કામો કરવાથી નર્કેજ જશે એમ સિદ્ધ થાય છે. જેઠાનું આ સિદ્ધાંતતિના હકોને માટે તે ખરું જણાય છે કારણ કે તિઓની સરખા દેવ ગુરૂ અને શાસ્ત્રના નિ દક, મ્લેચ્છ સરખા પંથને માન્ય કરનારાની તો એવી નર્કગતિ થવાનો સંભવ છે. આ પ્રશ્નોત્તર લખીને તેને જેઠમલે કોનું જ મુળ ઉખેડી નાખ્યું છે, અને સર્વે રીખ, આરજાઓ, ટૂંકો અને હુંટણીને નર્કમાં પહોંચાડી દીધા છે. તત્વાનુબોધી અને સત્યાર્થના ઈચ્છક ભવ્યજીવોને અર્થે જભુવીએ છીએ કે પૂર્વોક્ત આચારાંગ સત્રને પાઠ મિથ્યાત્વીની અપેક્ષાએ છે એ પ્રમાણે ટીકાના કરે અને મહાન પંડિત પૂર્વચા કહી ગયા છે તેથી તે પાઠમાં લખેલા ફળના ભાગી સકુ દ્રષ્ટી જ નથી, તેઓ તત્રીશમા પ્રશ્નોત્તરમાં લખ્યા પ્રમાણે જનપ્રતિમાની પૂજા વિગેરે શુભ કાર્યના ફળના ભાગી છે અને જીનપ્રતિમાની પૂજા વિગેરેનું ફળ તિર્થંકર ભગવતે યાવત મોક્ષ કહેલું છે. આ પ્રશ્નને અંતે જેઠો નિજવ લખે છે કે દહેરમાં વક્ષ ઉગ્યું હોય તે સાધુ હાથે કરીને છેદે એવું જૈનધર્મીઓ કહે છે. આ લ. ખાણ જેઠા મૂઢમતિનું અજ્ઞાનતા ભરેલું છે, કારણ કે તે વાત કયા ગ્રંથમાં કહેલી છે? કોણે કહેલી છે? કેવી રીતે કહેલી છે? કારણુ શું બતાવ્યું છે તે કહેવામાં અપેક્ષા શું રહેલી છે? વિગેરે કાંઈ પણ બાબત તેણે લખી નથી. આવી રીતે સરસાખ અથવા Jain Educationa International For Personal and Private Use Only Page #215 -------------------------------------------------------------------------- ________________ જીવદયા નિમિતિ સાધુના વચન વિષે. ૨૦ ગ્રંથસાખ વિના લખવું તે ઉચિત નથી, કારણું કે ગ્રંથનું નામ લખવાથી તે બાબતને મન માનતો ખુલાસો મળી શકે છે, અન્યથા. મળતો નથી. ઈતિ. ૩૬ જીવદયા નિમિત્તે સાધુને વચન વિષે. છત્રીશમા પ્રશ્નોત્તરમાં જેઠા કુમતિએ શ્રી આચારાંગ સૂત્રો પાઠ અને અર્થ ફેરવીને ખોટો લખ્યો છે. પ્રત્યક્ષ ઉત્સવ પરૂપણ કરી છે, તેથી તે સૂત્રપાઠ ખરા અર્થ સાથે તથા પૂર્ણ હકીકત સાથે આ સ્થળે લખ્યો છે. શ્રી આચારાંગ સૂત્રના બીજા તસ્કંધમાં એમ કહ્યું છે કે સાધુ રામાનુગ્રામ વિહાર કરતા જાય છે; રસ્તામાં સાધુની પાસે થઈને હરિનું ટોળું નિકળ્યું હોય અને ત્યાર પછી તે હરિની. પાછળ પારધી આવે, અને તે સાધુને પૂછે કે હે સાધુ! તમે અહીંથી હરિને જતાં જોયાં છે? ત્યારે સાધુ જે કહે તિ સૂત્રપાઠ. આ પ્રમાણે છે. પતઃ ગાવા નાખે વળા અર્થ સાધુ જાણતા હોય તે પણ કહે કે હું જાણતો નથી અર્થાત મેં જોયા નથી. શ્રી યગડાંગ સૂત્રના નવમા અધ્યયનમાં કહ્યું છે કે નહિ પૂર્ણવ્યા, ઉન ધ યુસિસ અર્થ–મુગચ્છા વિના મુવા ન બોલે આ ધર્મ સંયમવંત છે. શ્રી ભગવતિ શતક આઠમે ઉદેસે પહેલે લખ્યું છે કે – मणसच्चजोगपरिणया वयमोसजोगपरिणया અર્થ–મગચ્છાદિકમાં મનમાં સત્ય છે અને વચનમાં અસત્ય છે. આ ત્રણ પાઠને અથે ઢઢકોએ હરતાળથી ભુસાડી નાંખીને મનકલિપન જેવો ગમે તો લખી દીધો છે, માટે એ કંટકો મહા મિથ્યાણી અનંત સંસારી છે. વળી જેઠા કુમતિએ જે જે સૂત્રપાઠ ભણાવાદ બોલવાના નિષેધ માટે લખ્યા છે તે સર્વેમાં ઉ. લેંગમાર્ગને વિષે નિષેધ કરે છે, પરંતુ અપવાદમાં નિષેધ નહિ; Jain Educationa International For Personal and Private Use Only Page #216 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ સમકિત સલ્યદ્ધ ૨. અપવાદ માર્ગમાં તે મૂષા બોલવાની આશા પણ છે તે પાઠ ઉ. પર લખી ગયા છીએ. જે મૂઢમતિ લખે છે કે “પાંચે આશ્રવના ફળ સરખે છે” ત્યારે જેઠા પ્રમુખ સર્વે હકો જેવા કારણુથી નદી ઉતરે છે, વરસતા વરસાદમાં લઘુનિતી પર છે અને સ્થડિલ જાય છે, પ્રતિલેખના પ્રતિક્રમણ કરતા વાયુકાયની હિંસા કરે છે; તિવા જ કારણથી મેથુન પણ સેવતા હશે, પરિગ્રહ પણ રાખતા હશે, અને મૂળાં ગાજર વિગેરે ખાતાં હશે. વળી જેવી હકોના રિોની શ્રદ્ધા છે તેવી જ તિના શ્રાવકની હશે, ત્યારે તેના શ્રાવકો પણ જેવું પાપ પોતાની સ્ત્રી સેવવામાં માનતા હશે તેવું જ પાપ પોતાની માતા, પુત્રિ, બેહેન પ્રમુખને સેવવાથી માનતા હશે. ઉત્તર ગવરોષત્િ એટલે સ્ત્રી પણ કાંઈ ફેર નથી, પરંતુ મૂર્ખ જેઠાનું ક્યાં આવનાં ફળ સરખાં છે” એવું લખાણુ અજ્ઞાનતાનું અને એકાંત પક્ષનું છે, કારણ કે તે છમાર્ગની સ્યાદ્વાદશૈલી સમજ નથી. વળી જે લખે છે કે “તિર્થકર પણ જુઠું બોલે છે એવું જનધમી કહે છે તેનું આ લખાણ તદન અસત્ય છે, કારણ કે તિર્થંકર અસત્ય બોલે એવું કોઈ પણ જનધર્મી કહેતા નથી. તિર્થંકર કદિ અસત્ય બોલે નહિ એવો નિર્ણય છતાં જે આવી રીતે તિર્થંકર ભગવંતને માટે પણ કલંકિત વાક્ય લખે છે તે તેથી એમ નિશ્ચય થાય છે કે તે મહામિથ્યાદરી હતી. વળી શ્રી પજવણુસૂત્રમાં અગિઆરમપદે સત્ય, અસત્ય, સત્યામુવા, અને અસત્યામવા એ ચાર ભાષા ઉપયોગ યુક્ત બોલતાં આરાધક કહ્યા છે. આ બાબતમાં જેઠો લખે છે કે શાસનની ઉ. હ થતી હોય, ચોથું આશ્રય સેવ્યું હોય તે જા બોલે એમ જ નધમી કહે છે આ લખાણ તેનું અસત્ય છે કારણ કે શાસનની ઉ. હ થતી હોય ત્યારે તો મૂનિ મહારાજા પણ અસત્ય બોલે એવું પજવણુજીના પૂર્વક્ત પાઠની ટીકામાં પ્રત્યક્ષ રીતે કહેલું છે, પરંતુ ચોથું આશ્રવ સેવ્યું હોય તે જૂઠું બોલે એમ કહેવાનું ખોટું કલંક જેવો તિજવ જનધર્મીઓને માથે મૂકે છે તે અસત્ય છે કારણ કે તેવી Jain Educationa International For Personal and Private Use Only Page #217 -------------------------------------------------------------------------- ________________ આશા એ ધમ છે તે વિષે. २०३ રીતે અને કહેતા નથી. પણ કદી જેઠાને એવો પ્રસંગ પડ હોય અને તેથી એવું લખાઈ ગયું હોય તો તે જાણે અને તેના કામે જાણે! આ પ્રશ્નોત્તરને અતિ જે લખે છે કે સમ્પષ્ટીને ચાર ભા. વા બોલવાની ભગવંતની આજ્ઞા નથી અને તે પોતે જ સમકિત સાર (સેલ્ય) ને પુષ્ટ ૧૬૫ ની પંકિત ત્રીજીમાં સમકિતદી ચાર ભાષા બોલતા આરાધક છે એમ પજવણુંજીમાં પદ અગ્યારમે કહ્યું છે. એમ લખે છે. આ પ્રમાણે એક બીજાથી વિરૂદ્ધ વાકયો જેઠા મંદમતિઓ વારંવાર લખેલા છે માટે ટૂંકો! જેઠાની અક્કલ ઉ. પર દરીઆફ કરજો જેથી સત્યાસત્યનો નિર્ણય સ્વયમેવ થઈ જશે. * શ્રી પજવણુજીનો પૂર્વેક્ત સૂત્રપાઠ સાધુ આશ્રયી છે એને ટીકાકારે બતાવવું છે, તો જ્યારે સાધુને ઉપયોગયુક્ત ચાર ભાષા બોલતા આરાધક કહ્યા ત્યારે સમ્યક્દષ્ટી શ્રાવક તેવી રીતે ચાર ભાષા બોલતા આરાધક હોય તિમાં શું નવાઈ ? આ ઉપરથી પ્રત્યક્ષ જણાય છે કે જેઠાએ આ પ્રશ્નોત્તરમાં ફક્ત નિરર્થક ડોળાણુ કરી છેતાની ચોપડી મોટી કરવાનો મનોરથ પૂરો કર્યો છે, પણ તેમ કરવાથી તેના અંતઃકરણનો મનોરથ સાફલ્યતાને પામ્યો નથી. ઈતિ ૩૭ આજ્ઞા એ ધર્મ છે તે વિષે. સાડત્રીશમાં પ્રશ્નોત્તરને મથાળે અક્કલહીન જે લખે છે કે આશા એ ધર્મ, દયા એનહિ એમ કહે છે આ તદન અસત્ય છે, કારણ કે દયા એ ધર્મ નથી એમ કોઈ પણ જૈનધર્મી કહેતા નથી પરંતુ જીનારાયુકત જે દયા છે તેમાં જ ધર્મ છે એવું શાસ્ત્રકાર લખે છે જે લખે છે કે દયામાં જ ધર્મ છે, અને ભગવંતની આશા પણુ દયામાં છે, હિંસામાં નથી તેનો ઉત્તર-જે એકાંત દયામાં જ ધર્મ છે તો કેટલાક અભવ્ય જીવો અનંતીવાર ત્રણકરણ અને ત્રણ યોગથી દયાપાળીને નવમા શિવેક પર્યત ઉત્પન્ન થયા પરંતુ મિથ્યાદ્રષ્ટી કેમ રહ્યા? વળી જમાળીએ પણ શુદ્ધ રીતે દયા પાળી તે પણ નિવ Jain Educationa International For Personal and Private Use Only Page #218 -------------------------------------------------------------------------- ________________ ૨૪ સમકિત સોદ્ધાર. કેમ કહેવાય અને સંસારમાં પર્યક્રન કેમ કર્યો? માટે કોઇ સ.. મો કે અભવ્ય તથા નિભાવોએ દયા તે પરી પાળી પણ ભગવે તની આજ્ઞા આરાધી નહીં તેથી તેઓની અનંત સંસાર રઝળવાની ગતિ થઈફ માટે આશામાં જ ધર્મ છે એમ સમજવું. ૧ જે ભગવંતની આજ્ઞા દયામાં જ હોત તે શ્રી આચારાંગ દ્વિતીય શ્રત સ્કંધના ઈ અધ્યયનમાં લખ્યું છે કે સાધુ ચામાયામ વિહાર કરતાં રસ્તામાં નદી આવે ત્યારે એક પગ જળમાં અને એક પગ સ્થળમાં મૂકીને ઉતરે. યતઃ भिरखु गामाणुगाम दुइज्जमाणे अंतरासे नइ आ गच्छेडन एगे पायं बलकिच्चा एगेपायं थलेकिच्चा एवन्हें संतरइ. આ પાઠમાં ભગવતે હિંસા કરવાની આજ્ઞા કેમ દીધી? ૨ શ્રી ઠાણુગ સૂત્રના પાંચમા ઠાણુમાં કહ્યું છે. ત્યતા निग्गंथे निग्गथि सेयंसिवा पंकांसवा पणगंसिवा उदगंसिवा उकस्समाणिवा उवुड्जमाणिवा गिन्हमाणे अवलंबमाणे णातिकमति. અર્થ–ગાઢ કીડ, પાતળો કીચડ પંચવર નીળકુલ, અને પાણી તિમાં સાધ્વી બુચી ગઈ હોય, અથવા તણુઈ જતી હોય તને સાધુ બહાર કાઢે તે ભગવંતની આજ્ઞાનિ ન અતિક્રમે. આ પાઠમાં ભગવતે હિંસામાં આજ્ઞા કેમ દીધી ? ૩ ટકો પણ ધર્માનુષ્ઠાનની ક્રિયાઓ કરે છે, વરસતા વરસાદમાં Úડીલ જાય છેશિષ્યોના કેશ લુંચન કરે છે, આહાર વિ હાર અને નિહાદિક કાર્યો કરે છે તે સર્વ કાર્યમાં જીવવિરાધના થાય છે. જો કે એ સર્વે કાર્યોમાં ભગવતે આજ્ઞા દીઘેલી છે. પરંતુ જેઠા મુઢમતિને તેમજ બીજા ટકોને આજ્ઞા, અનાજ્ઞા, દયા, હિંસા ધર્મ, અધર્મની કાંઈ પણ ખબરજ નથી; ફક્ત મોટેથી દયાદયા Jain Educationa International For Personal and Private Use Only Page #219 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાએ ધર્મછે તે વિષે. ૨૦૧ પોકારવામાં સમજ્યાછે તેથી અમારે લખવું પડે કે ઉપર લખેલા કાયા જેની અંદર હિંસા થવાનો સંભવછે તો તે ટુંકો શામાટે કરે છે? ૪ ધર્મરૂચી અણુગારે જીનારામાં ધર્મ જાણીને તથા નિરવદ્ય સ્મૃડીલનો અભાવ દેખીને કડવા તુંમાનો આહાર કર્યો છે, આ ખાખતમાં જેડા નિાવે જે લખાણ કયુંછે તે ખોટુંછે; ધર્મરૂચી અણગારે તો તે કાર્ય કરવાથી તિર્થંકર ભગવંતની તથા ગુરૂ મહા રાજાની બંનેની આજ્ઞા આરાધીછે, અને તેથીજ તો સાથે સિદ્ધ વિમાન ગયાછે. ૫ શ્રી ચ્યાચારાંગ સૂત્રના પાંચમા અધ્યયનમાં કહ્યુંછે. યતઃ अणाणाए एगे सोडाणे आणाए एगे निरूवड्डाणे एवं ते माहोउ. અર્થ—છનારાની બહાર ઉદ્યમ અને નાનામાં આળસ એ બંને કર્મબંધનું કારણછે માટે હે શિષ્ય ! તે તને ન થાઓ. આ ષાઢથી જે મુઢમતિ જીનાજ્ઞાની હાર ધર્મ માનેછે તેને મહામિયાદ્રષ્ટી જાણવા એમ સિદ્દ થાયછે. ૬નો લખેછે કે સાધુ નદી ઉતરેછે એતો અશક્ય પરિહારછે”ચ્યા લખાણ તેનું સ્વમતિ કલ્પનાનુંછે, કારણ કે સૂત્રકારે તો કોઇ જગ્યાએ અશક્ય પરિહાર કહ્યો નથી; વળી નદી ઉતરવી તે તો વિધી ભાગછે માટે જેઠાનું લખાણ સ્વયમેવ અસત્ય ઠરેછે. ૭ જેો લખેછે કે સાધુ નદીઅણુ ઉતયા પશ્ચાતાપ કરતા નથી; અને જૈનધમી શ્રાવકો તો નપૂજા ન થાય તો પશ્ચાતાપ કરે છે.” તેનો ઉત્તર---જેમ કોઇ સાધુને રોગાદિક કારણથી એક ક્ષેત્રમાં વધારે દિવસ રહેવું પડેછે ત્યારે તેના હૃદયમાં, મારાથી વિહાર થઈ શકયો નહિ, જુદા જુદા ક્ષેત્રોમાં વિચરીને ભષાને ઉપદેશ દેવાણો નહિ, એવો પશ્ચાતાપ થાયછે પરંતુ વિહાર કરતાં હિંસા થાયછે તે ન થઇ તેનો કાંઇ પશ્ચાતાપ થતો નથી; તેમ શ્રાવકોને પણ જીનભક્તિ ન થાય તો પશ્ચાતાપ થાયછે, પરંતુ વા Jain Educationa International For Personal and Private Use Only Page #220 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ સમકિત સયોદ્ધાર. હ્યુ નહિ તેનો પશ્ચાત્તાપ થતો નથી; માટે જેઠાની કરેલી કુમુક્તિ નિરર્થક એમ સિદ્ધ થાયછે. તિ. * ૩૮ પૂર્જા તે દયાછે તે વિષે. આડત્રીશમા પ્રશ્નોત્તરમાં પૂજા શબ્દ દયા વાચીછે, અને જીન યજળ તે અનુબંધ દયારૂપજછે, તેનો નિષેધ કરવા માટે કેટલીએક કુયુક્તિઓ લખીછે તે મિથ્યાછે. કારણ કે જીનરાજની પૂજા શ્રાવકો પૂષ્પાદિકે કરીને કરેછે તેમાં સ્વાછે, આવશ્યક સૂત્રમાં કહ્યું છે કે. त्र्यकसिणपवत्तगाणं, विरयाविरयाणएसखलुजुत्तो ॥ संसारपयणुकरणे, दवथ्यए कुवदितो [o | અર્થ.-સમસ્તપણું ન પ્રવર્ત્યા ક્ષેવા વિરતા વિરતી શ્રાવકને આ દ્રશ્યસ્તવ નિશ્ચય યુક્ત (ઘટમાન્ ) છે. સંસાર પાતળો કરવાને એટલે ઘટાડવાને કુવાનું દૃષ્ટાંત જાણવું. ઉપર પ્રમાણેના પાઠમાં શ્રાવકને દ્રવ્ય પૂજા કરવાનો ભગવંતનો ઉપદેશછે, કુવાના પાણી પ્રમાણે ભાવ તે શુચિજળછે, અને શુભ અધ્યવસાયરૂપ પાણી હોવાથી અશુભ બંધરૂપ મળે કરીને આત્મા મલીન થતોજ નથી. પૂર્વે કહ્યું તે સૂત્ર ચૌદ પૂર્વધરનું રચેલું છે. જ્યારે ઢુંઢકો તે સૂત્રને માનતા નથી ત્યારે નીચ લોકોના શાસ્ત્રને માનતા હશે એમ જણાયછે. વળી જ્યારે ફુલ પ્રમુખથી છનરાજની પૂજા કરતાં કર્મનો ક્ષય થઈ જાય ત્યારે તે ઉપરાંત ખીજી દયા કચ્છ ો લખેછે કે ળે જીનમંદિર ચણાવવા, પ્રતિમાજી સ્થાપવા, છેવટ નાટક જા કરવી તે સર્વમાં હિંસારૂપ ળ નીકળેછે તો પાણી નીકળવાૐ કુવાનું દ્રષ્ટાંત કેમ મળરો” તેનો ઉત્તર—અમે ઉપર લખી ગયા છીએ તે પ્રમાણે શુભ અધ્યવસાયરૂપી જળે કરીને સંયુક્ત હોવા પૂ Jain Educationa International For Personal and Private Use Only Page #221 -------------------------------------------------------------------------- ________________ પૂજાતિ દયા છે તે વિષે. २१७ થી અશુભબંધ રૂપ મેલે કરીને આત્મા મલીન થતું નથી, એટલે એમ સમજવું કે જિન મંદિર ચણાવવાથી માંડીને યાવત્ સત્તર ભેદે પૂજા કરવી તે સર્વે, શ્રાવકોને ભાવે કરી સંયુક્ત છે; તેથી હિં સાને ક્ષય કરવાનું પાછળ રહેતું નથી પરંતુ હિંસા દ્રવ્ય પૂજા ભાવ સંયુક્ત કરે છે તેમાં ક્ષય થઈ જઈને પુન્યની રાશીનો બંધ થતો જાય છે, દ્રષ્ટાંત હોય છે તે દેશીક હોય છે માટે અહિઆ બંધ ૫ મેલ અને શુભ અધ્યવસાયરૂપી જળ એટલુંજ કુવાના દષ્ટાંત સાથે મેળવવાનું છે, કારણ કે જેવો આત્માને અધ્યવસાય થાય તેવો તેને બંધ પડે છે; જિન પણ કરતાં કુલ પાણી પ્રમુખની હિ સા કહેવાય છે તે ઉપચારે કહેવાય છે, કારણ કે જિન જ કરનાર શ્રાવકના અધ્યવસાય હિંસાના નથી તેથી કુલ પ્રમુખને આ રંભન, અયવસાય વિશેષે કરીને નાશ થાય છે, જેમ નદી ઉતરતાં મૂનિ મહારાજાને પાણીની ઉપર દયાનો ભાવ છે, અંશ માત્ર હિંસાને પ્રણામ નથી તેમ શ્રાવકને પણ જળ, પુષ્પ, ધૂપ, દીપ પ્રમુખે પૂજા કરતાં પૂષ્પાદિકની ઉપર દયા ભાવ હિંસાને પ્રણામ અંશ માત્ર નથી.. વળી કોઈ કુમતિ કહેશે કે મિથ્યાત્વ ગુણઠાણે પૂજા કરે તેને શું ફળ થાય છે તેને ઉત્તર–શ્રી વિપાકસૂત્રમાં સુબાહુ કુમા રને અધિકાછે ત્યાં કહ્યું છે કે પૂર્વભવે સુબાહુ કુમાર પહેલે ગુગુઠાણે હતા, ભદ્રીકસરલ સ્વભાવી હતા. તિમણે સુપાત્ર દાન દીધાથી ઘણું પૂન્ય પાંખ્યું, સંસાર પરિત કર્યો. અને શુભવિપાક પામ્યા, તેવી જ રીતે મિથ્યાત્વી હોય પરંતુ ઉદાર વ્યક્તિએ કરી જિન પ્રજા કરે તો શુભવિપાક પામે. આ સંબંધમાં શ્રી મહાનિશિથ સૂત્રમાં પ્રગટ પણે પૂજાના ફળ કહ્યા છે તે આત્માથી પુરૂષે જોઈ લેવા. શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્રના પહેલા સંવરધારમાં દયાના (૨) નામ કહ્યા છે તેમાં પૂયા એટલે પૂજા તે પણ દયાનું નામ છે માટે પૂજા તે દયાજ જાણવી. આ બાબતને ખોટી ઠરાવવા માટે જે નિજવ લખે છે કે પૂર્વોક્ત (૬૦) નામ દયાના છે તેમાં વ્યસ્ત એવું પણુ દયાનું નામ છે તે પશુવધ સહીત જે યજ્ઞ તિ દયામાં કેમ Jain Educationa International For Personal and Private Use Only Page #222 -------------------------------------------------------------------------- ________________ ૨૮ સમકિત સલ્યદ્ધાર. હશે? તેને ઉત્તર–પશુના વધે કરીને યુક્ત જે યા છે તેને દયામાં કરાવવાનું અને કહેતા નથી; અને તે શ્રી હરિકેશી મૂનિએ જે પણ બતાવે છે, અને જેહાએ પુષ્ટ ૧૬૮ માં લખેલો છે તે યાને દયામાં કહીએ છીએ, માટે તે બાબતની યુતિ વથા છે. વળી હરિકેશી મુનિએ બતાવેલી ય પળ તે મુનિઓને માટે છે, અને આ ઠેકાણે તે શ્રાવકોને દ્રવ્ય પૂજા કરવાનું સિદ્ધ કરવું છે તે શ્રાવકના અધિકારમાં સાધુની પૂજા ભદ્રિક જીવોને ભુલાવવા માટે લખવી તે મહાધુર્ત અને મિથ્યાદષ્ટિનું કાર્ય છે. વળી જેઠો મુઢમતિ પૂર્વ ત્રીશમા પ્રશ્નોત્તરમાં લખી ગયો છે કે બહરિશી મનિ ચાર ભાષાના બોલવાવાળા તેના વચનની પ્રતિતી નહિ અને ફરીથી આ ઠેકાણે તેજ જેઠો હરિકેશી મેનિના વચન માનવા યોગ્ય કેમ લખે છે પરંતુ તેમાં એકલા જેઠા મુઢમતિનો દોષ નથી પણ જેના હૃદયની ચ સિંચાયેલી છે એવા સર્વે કોના એવા જ હાલ દેખવામાં આવે છે. વળી , કામણું, માહણ, મંગળ, ઓચ્છવ, વિગેરે દયાના નામ છે, તે બાબતમાં જે કુમતિ કુયુક્તિઓ કરે છે પણ તે વૃથા છે કારણ કે તે નામ લોકોત્તર પક્ષના જ ગ્રહણ કરવાના છે; લકીક પક્ષના ગૃહણ કરવાના નથી, કેમકે લોકીકમાંતો અન્ય દર્શની પણુ સાધુ, આચાર્ય, બ્રહ્મચારી, ધર્મ વિગેરે શબ્દો પોતાના ગુર તથા ધર્મના સંબંધમાં વાપરે છે તે જેમ તે સાધુ વિગેરે નામ છે નમત પ્રમાણુ કબુલ થતા નથી તેમ આ દયાના નામમાં પણ પૂ જાતિ જિન પૂળ સમજવી, શ્રમણ માહણ તે જૈન મુનિઓને ગણવા, મંગળ તે ધર્મને ગણવે, અને ઓચ્છવ તે ધર્મના અઢાઈ મહોત્સવાદિ મહોત્સવ સમજવા, પણ તે બાબત ફોગટના કુતકે કરવા નહિ. વળી જો પૂજામાં હિંસા હોત અને પૂજા એવું હિંસાનું નામ હોત તેજ સંવમાં હિંસાના નામ છે તેમાં પૂજા એવો શબ્દ બીલકુલ કેમ નથી? તે લક્ષમાં રાખવું. શ્રી મહાનિશિથ સૂત્રો જે પાઠ શ્રી નવાનગરના અક્કલહિન ટુંકો તરફથી આવેલ છે જેમનો તેમ સમકિતસાર (સલ્ય) Jain Educationa International For Personal and Private Use Only Page #223 -------------------------------------------------------------------------- ________________ પ્રવચનના પ્રત્યેનીકને શિક્ષા કરવા વિશે. ૨૦૯ ના છપાવનાર બુદ્ધિવિનાના મિસદ કોઠારીએ આ પ્રશ્નોત્તરને અંતે પુષ્ટ ૧૬૪ માં નાંખ્યો છે, પરંતુ તેમાં અક્કલ વાપરીને વિચાર પણ કર્યો નથી કે આ પાઠ શુદ્ધ છે કે અશુદ્ધ છે, અર્થ ખરે છે કે આવે છે, અને તેને ભાવાર્થ શું છે, કારણુ કે તિ સૂત્રપાઠ ઘણે અને શુ છે, તેમજ અર્થ લખ્યો છે તે પણ ખોટો છે, અને તેનો ભાવાર્થ તે સાધુએ દ્રવ્ય પૂજા ન કરવી તિવે છે પણ તે તો તેના સમજવામાં બીલકુલ આવેલ નથી અને તેથી જ તેણેતિ સુત્રપાઠ શ્રાવકના સંબંધમાં વાપર્યા છે. વળી ઢંઢકો શ્રી મહાનિશિથ સૂત્રને મા નત નથી તે તણે પૂર્વોક્ત સૂત્રપાઠ શા માટે નાખ્યો છે? અને એ માને છે તો તેજ સત્રના ત્રીજા અધ્યયનમાં કહ્યું છે કે જનમંદિર બનાવવાવાળા શ્રાવક યાવતું બારમે દેવલોકે જાય તિ પાઠ કેમ લખ્યો નથી? આ ઉપરથી નિર્ણય થાય છે કે તે હકોએ ફકત ભહિક જીવને ફસાવવા માટે સમકિતસાર (સલ્ય) ની ચોપડીરૂપ જળ ગુયેલી છે પરંતુ તિ જાળમાં ન પડવા માટે અને પડેલા ઉ. હાર થવા માટે અમોએ આ ઉદ્યમ કરે છે, તિ વાંચી હક પક્ષી નિરક્ષના વિચાર કરશે તો તેને પણ સત્ય માની ઓળખાણું પડશે. ઈતિ. – – પ્રવચનના પ્રત્યેનીકને શિક્ષા કરવા વિષે. - જિનધર્મી કહે છે કે પ્રવચનના પ્રત્યેનીકને હણુતા દોષ નહીં એવું ઓગણચાળીશમાં પ્રશ્નોત્તરમાં જેઠા મુઢમતિએ લખેલું છે પરંતુ અમે તેવી રીતે એકાંત કહેતા નથી તેથી જેઠાનું લખવું મિથ્યા છે. જૈન શાસ્ત્રોમાં ઉત્સર્ગ મા તે કોઈ જીવને હણવો નહિ એમ છે; અને અપવાદ ભાગમાં તે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને વિષ્ણુ કુમાર મહાલબ્ધિવ શિક્ષા કરી તમ શિક્ષા પણ કરવી પડે છે, કારણ કે જૈનશાસ્ત્રોમાં જનશાસનના ઉચ્છેદ કરવાવાળાને શિક્ષા - વી લખી છે. શ્રી દશાશ્રુત સ્કંધના ચોથા ઉદેસામાં કહ્યું છે કે, - अवण वाइणं पडिहाणेत्ता भवइ Jain Educationa International For Personal and Private Use Only Page #224 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ સમકિત સહાર. - જ્યારે કંઢકો પ્રવચનના પ્રત્યેનીકને પણ શિક્ષા ન કરવી એમ કહીને દયાવંતનું ડોળ ઘાલે છે ત્યારે તેમના રીખ રેચ લઇને હજાર કરમીને પોતાના શરિરની સુખાકારીને અર્થે હણી નાખે છે તે વખત દયા ક્યાં જતી રહે છે? જેહા નિજ શ્રી નિશિથચૂરણીમાં જે ત્રણ સિંહને માન અધિકાર છે તે લખ્યો છે પરંતુ તે મૂનિએ સિંહ પ્રત્યે મારવાના ભાવથી લાકડી મારી નહોતી; તેમણે તે સિંહને હઠાવવા માટે પેટી પ્રહાર કર્યો હતો, તે પ્રમાણે કરતા સિંહ મરી ગયા તેમાં મુનિ શું કરે? વળી ગુરૂ મહારાજાએ પણ સિંહને મારવાનું કહ્યું નહોતું. તેમણે એમ કહ્યું હતું કે જો સહેજે ન હઠે તે લાકડીથી હઠાવવા; એ પ્રમાણે ચૂર્ણમાં કહેવું છે છતાં જેઠા જેવા ટૂંકો કુયુકિત કરી તથા જૂઠાં લખાણુ કરી સત્યધર્મની નિંદા કરે છે તે તિઓની ભૂલી ના મથી, કારણ કલાક વળી જેડાએ આ બાબતમાં મોસાળાએ બે સાધુ બાવ્યા તે કરાંત લખ્યું છે પણ તે મળતું નથી, કારણ કે તે મુનિએ તે કાળ કર્યો હતો અને પર્વોક્ત દ્રષ્ટાંતમાં તેમ નહોતું. વળી પૂર્વ કહેલા - પ્રાંતમાં સાધુઓએ ગુરૂ મહારાજની આજ્ઞાથી યેષ્ટિ પ્રહાર કર્યો છે અને સાળાની બાબતમાં પ્રભુએ આજ્ઞા આપી નથી માટે છે સાળાને શિક્ષા કરવાનું દષ્ટાંત પૂર્વોક્ત દાંતને મળતું નથી. વળી જેઠાએ ગજસુકમાળનું દાંત બતાવ્યું છે પરંતુ તે બાબતમાં ગજસુકમાળ કાળ કરી ગયેલા છે તે પછી તેને ઉપસર્ગ કરના ૨નું નિવારણ શું કરવું? જે અગાઉથી સોમીલ એ પ્રમાણે ઉપ સર્ચ કરશે એવું કૃષ્ણ જાણ્યું હોત તે જરૂર તેનું નિવારણ કરત વળી કાળ કર્યા પછી પણ કૃષ્ણના હદયમાં તેને શિક્ષા કરવાનું હતું, પરંતુ તે ઉપસર્ગ કરનારને તે સ્વયમેવ શિક્ષા થઈ ચૂકી, કારણ કે તે સોમીલે કૃષ્ણને દેખતાંજ કાળ કર્યો છે. તે પણું જુઓ કે કચ્છતિના મૃતકને જમીન ઉપર ઘસડાવ્યું છે અને તેની ધણુંજ નિંદા કરી છે. વળી તેના મૃતકને જેટલી જમીન ઉપર ફેરવ્યું તેટલી જમીન તે મહાદુષ્ટના સ્પર્શ અશુદ્ધ થયેલી ગણને તે ઉપર Jain Educationa International For Personal and Private Use Only Page #225 -------------------------------------------------------------------------- ________________ દેવગુરૂની યથાયોગ્ય ભક્તિ કરવી તે વિષે ૨૧૧ પાણી છટકાવ્યું છે એવું શ્રી અંતગડદશાંગ સત્રમાં કહ્યું છે માટે વિ ચાશે કે મત્યુ પામ્યા પછી આ પ્રમાણિની વિટંબના કરી છે તે જીવતો હોત તે કાણું તને કેટલી વિટંબન કરત. આ ઉપરથી સમજવાનું એટલું જ કે જેડાએ પોતાને કુમત સ્થાપન કરવા જે જે બાબતમાં કુયુક્તિ કરી છે તે તિ બાબતમાં તે અસત્યવાદી હોવાથી બીલકુલ ફાવી શકશે નથી, માટે સર્વે સુરા પુરૂષોએ એવા કુપથીની જાળમાં ન ફસાતાં સત્ય મર્મ ગ્રહણ કરવો. આ સર્વે બાબતથી પ્રવચનના પ્રત્યેનીકને શિક્ષા કરવાનું શા ના રીતિ પ્રમાણે ખરું છે એમ સિદ્ધ થાય છે. આ બાબત ત્રીશમા પ્રશ્નોત્તમાં પણ લખાયેલું છે. ઈતિ. ૪૦ દેવગુરૂની યથા યોગ્ય ભકિત કરવો તે વિષે ચાળીશમા પ્રશ્નોત્તરમાં જે કુમતિ લખે છે કે જેની ગુર મહાવતી અને દેવ અવતી માને છે. આ પ્રમાણેનું લખાણું કરીને તિ મુઢ જૈનધર્મીઓને માથે ખોટું કલંક ચડાવ્યું છે, કારણ કે એવી શ્રાદ્ધ કોઈ પણ જેનીની નથી. વળી જો એ બાબતમાં ભકિતની ભિજતા કારણરૂપ બતાવે છે પરંતુ જનીઓ જેવી રીતે જેની ભકિત કરવી ઉચિત છે તેવી રીતે તેની ભક્તિ કરે છે. દેવની ભક્તિ જળ, કુસુમ પ્રમુખથી કરવી ઉચિત છે, અને ગુરૂની ભક્તિ વંદના નમસ્કારથી કરવી ઉચિત છે તેવી રીતે શ્રાવકો કરે છે. વળી અક્ષની સ્થાપનાનો નિષેધ કરવા માટે જેડા મૂઢમતિએ અને હાડકું લખીને સ્થાપનાચાર્યની અવજ્ઞા, નિંદા તથા આશા તના કરી છે પણ તે તેની મૂર્ખતા છે, કારણ કે આવશ્યક કરતી વખત અક્ષના સ્થાપનાચાર્યની સ્થાપના કરવા બાબત શ્રી અનુયોગદાર સૂત્રના મૂળપાઠમાં કહ્યું છે કે પહેલા ઇત્યાદિ સવા જ Jain Educationa International For Personal and Private Use Only Page #226 -------------------------------------------------------------------------- ________________ ૨૦૧૨ સમતિ સોદ્ધાર, Mફ એટલે અક્ષાદિકની સ્થાપના સ્થાપવી, અને તે ઉપરથી એ પ્રમાણે સ્થાપના કરીએ છીએ. વળી શ્રી વિશેષાવશ્યક સૂત્રમાં લ છે કે " રિમિક દવા અર્થાત ગુરૂ પ્રત્યક્ષ ન હોય તે ગુરૂની સ્થાપના કરવી અને તેને કાદશાવત વંદન કરવું. વળી જેઠા એ સ્થાપનાચાર્યની હાડકું કહીને આશાતના કરી છે, પરંતુતિ કાંઈ પણ વિચાર કર્યો નથી, કારણ કે હુંઢકો પોતાના ગુરૂને વંદના નમસ્કાર કરે છે તેનું શરિર તે હાંડ, માંસ, રૂધીર તથા વિષ્ટાથી ભરેલું હોય છે તો તને વંદના નમસ્કાર શા માટે કરે છે? માટે ટૂંકો વિચાર કરશે! અને એવા કુમતિઓની જાળમાં ન ફસાતાં સત્ય. માર્ગ ગ્રહણ કરશે! - દંઢકો શાસ્ત્રોકત વિધિ મુજબ સ્થાપનાચાર્ય સ્થાપ્યા સિવાય પ્રતિક્રમણદિ ક્રિયા કરે છે તેને અમે પુછીએ છીએ કે જ્યારે તે ઓને પ્રત્યક્ષ ગુરૂને વિરહ હોય છે ત્યારે પ્રતિક્રમમાં તેઓ કોને વંદન કરે છે? તથા ગોવા વાય સંari એ પાઠથી ગુરૂની અધોકાય ચરણુરૂષને ફરસવાનું છે તે જ્યારે ગુરૂજ ન હોય ત્યારે આ ધોકાય કયાંથી આવી? વળી જ્યારે ગુરૂ નહોય ત્યારે હુંઢકો વંદના કરે છે ત્યારે કોની સાથે મસ્તકપાત કરે છે? અને ગુરૂના આગ્રહથી બહાર નીકળતી વખત ગાવસહી કહે છે તે જ્યારે ગુરૂજ નથી ત્યારે અવગહ પણ ક્યાંથી હોય? આ તમામ બાબત ઉપરથી એમ સિદ્ધ થાય છે કે સ્થાપનાચાર્ય શિવાય જેટલી ક્રિયા દ્રઢ તથા તેમના રિખ કરે છે તે સર્વે શાસ્ત્ર વિરૂદ્ધ તેમજ નિરર્થક છે. શ્રાવકો દ્રવ્ય અને ભાવ અને પા કરે છે તેમાં જીનેશ્વર ભગવંતની જળ, ચંદન, કુસુમ, ધૂપ, દીપ, અક્ષત, ફળ અને નિવેદ પ્રમુખે કરીને દ્રવ્ય પા જેવી રીતે કરે છે તેવી રીતે સ્થાપનાચાર્ય ની પણ જળ, ચંદન, બરાસ, વાસક્ષેપ પ્રમુખે કરીને પૂજા કરે છે માટે જેઠો હક લખે છે કે જસ્થાપનાચાર્યને જળ, ચંદન, ધૂપ, દીપ કાંઈ પણ નથી કરતા તે જુઠું છે. અને સાધુ મુનિરાજ તે જેમ અરિહંત ભગવંતની ભાવ પૂજા કરે છે તેમ સ્થાપનાચાર્યની પણું Jain Educationa International For Personal and Private Use Only Page #227 -------------------------------------------------------------------------- ________________ જનપ્રતિમા છાસરખી છે તે વિષે. ભાવ પૂજા કરે છે. માટે આ બાબતમાં જેઠાની કુયુક્તિ નિષ્ફળ છે. આ પ્રશ્નોત્તરની છેવટે જે નિરવ લખે છે કે સચિતનો સં ઘટ દેવ જે તિર્થંકર તિને કેમ ઘટશે? તેને ઉત્તર–જે ભાવ તિર્થકરેછે તેને સચિત સંઘટ નથી પરંતુ સ્થાપના તિર્થંકરને સચિતના સંધને કાંઈ પણ બાધક નથી. જે કુમતિએ આવા પ્રશ્નો લખ્યા છે તે ઉપરથી એમજ સિદ્ધ થાય છે કે તિને ચારે નિપાની સમજ મુદલ નહોતી. ઇતિ. ૪૧ જીનપ્રતિમા જીનસરખી છે તે વિષે. એકતાળીશમા પ્રશ્નોત્તરમાં જેઠા હીણુ પુવીએ જીનપ્રતિમા. જન સરખી નથી એમ ઠરાવવા માટે કેટલીએક યુકિતઓ લખી છે પણ તે ભિખ્યા છે કારણ કે સૂત્રમાં ઘણી જગ્યાએ જીનપ્રતિ માને જન સરખી કહી છે, જ્યાં જ્યાં ભાવ તિર્થંકરને વંદના તથા નમસ્કાર કરવા આવવાને અધિકાર છે ત્યાં ત્યાં રે રે કસુવાસ એ શબ્દોએ કરીને દેવ સંબંધી ચૈત્ય જે જનપ્રતિ મા તેની પરેપ પાસના કરીશ એમ કહ્યું છે. વળી શ્રી રાયપશેણી સત્રમાં કહ્યું છે કે પુ vi બિનવા આ પાઠ સુભ દેવતાએ જનપ્રતિમા પૂછ ત્યારે ધુપ કર્યો તે વખતન છે. અને તેમાં કહ્યું છે કે જીનેશ્વરને ધુપ કર્યો. વિચાર કરો કે આ સૂત્રપાઠમાં છ પ્રતિમાને છાવર કહ્યા છે તેથી તથા ઉપર બતાવેલા દષ્ટાંતથી જનપ્રતિમા બન સરખી છે એમ સિદ્ધ થાય છે. આ બાબતમાં જેઠાં મુઢમતિએ જે આગળ લખી છે તે સ4 જુઠી અને સ્વળ કલ્પિત છે. જેઠો લખે છે કે પ્રભુ જળ, પૂષ્પ, ધૂપ, દીપ, વસ્ત્ર, ભુપણું વિગેરેના ભોગી નહોતા અને તમે ભોગી ઠરાવો છો” આ લખાણું અજ્ઞાનતાનું છે કારણ કે પ્રભુ ગૃહસ્થાવાસમાં તે સર્વે વસ્વના ભોગી હતા, એ પ્રમાણે શ્રાવકો જન્માવસ્થાનું આરોપણું કરીને સ્નાન કરાવે છે. અને કુલ ચડાવે છે; વનાવસ્થાનું આરોપણ Jain Educationa International For Personal and Private Use Only Page #228 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ સમકિત સદ્ધાર. કરીને અલંકાર પહેરાવ છે, અને દિક્ષાવસ્થાનું આરોપણ કરીને નમસ્કાર કરે છે. માટે અરિહંતદેવ ભોગી અવસ્થામાં ભોગી છે અને ત્યાગી અવસ્થામાં ત્યાગી છે, ભગી નથી, પરંતુ ભોગ તથા ત્યાગી બને અવસ્થામાં તિર્થંકરપણું તે છે અને તેથી તિર્થંકર દેવ ગર્ભથી માંડીને નિર્વાણુ પર્યત પજનીકજ છે માટે જેઠા દુર્મતિના લખેલા દુષણુ જિન પ્રતિમાને લાગુ પડતા નથી. વળી અમે હુંટને પુછીએ છીએ કે સમવસરણમાં જ્યારે તિર્થંકર ભગવત આવતા હતા ત્યારે રત્ન જડીત સિંહાસન ઉપર બીરાજતા હતા, ચામ્મરવિંજાતા હતા, શિર ઉપર ત્રણ છત્ર હતા, વિગેરે કેટલીએક સંપદાઓ હતી તો તે અવસ્થા ત્યાગીની છેકે ભોગીની છે? જે ત્યાગી છે તો ચાન્મરાદિ કેમ હોય અને જે ભોગી છે તે ત્યાગી કેમ કહો છો? આ ઉપરથી સમજવાનું તો એમ છે કે ભગવત તે ત્યાગી જ છે પરંતુ ભકતજન પોતાના ભક્તિભાવથી ચામ્મરાદિ વિજે છે તેમજ જિનપ્રતિમાની પણું ભકતજને પૂજા કરે છે તો તે દેખીને ઢકોના હૃદયમાં ત્યાગી ભેગીનું શુળ કેમ ઉઠે છે? જેઓ લખે છે કે ભગવતે ત્યાગેલી વસ્તુને તમે ભગવા છો તો તેમાં પાપ લાગે છે. વળી એ બાબત ઉપર અનાથી - નિનું દ્રષ્ટાંત લખે છે પણ તે દ્રષ્ટાંતને જિનપ્રતિમા સાથે કાંઈ પણે સંબંધ નથી કારણ કે જિનપ્રતિમા છે તે સ્થાપના તિર્થંકર છે, તેને ભોગવવું ન ભોગવવું એમ કાંઈ નથી, તો કરનારાની ભક્તિ છે. અને ત્યાગેલી વસ્તુ ન ભોગવવી તેતો ભાવ તિર્થંકર આશ્રી લાગુ પડતી વાત છે. માટે તે વાત આ ઠેકાણે લખવાની કાંઈ પણ જરૂર નહીં છતાં જેઠાએ લખી છે તેથી તે વથા છે. વસ્ત્ર પહેરાવવાની બાબત જે કુમતિ આ પ્રશ્નોત્તરમાં - રીથી લખે છે પરંતુ તે બાબતનો પ્રત્યુત્તર ટ્રિપદીના અધિકારમાં લખાઈ ગએલો છે તેથી અહીં લખતા નથી. જે કુમતિ લખે છે કે “જિનપ્રતિમા જિન સરખી છે તે ભરત, એરવતમાં પાંચમે રે તિર્થંકરનો વિરહ કેમ કહ્યું છે આ લખાણ પણું જેઠા નિભવનું સમજણ વિનાનું છે કારણ કે Jain Educationa International For Personal and Private Use Only Page #229 -------------------------------------------------------------------------- ________________ દેવગુરૂની યથાયોગ્ય ભકિત કરવી તે વિષે. વિરહ કહેવાયછે તે ભાવ તિર્થંકર શ્રી છે. વળી જો હું ઢક લખેછે કે “તિર્થંકર એક ક્ષેત્રમાં બે ભેગા થાય નહિં થાય તો અચ્છેરૂં કહેવાય, અને તમે તો ઘણા તિર્થેકરોની પ્રતિમાને એકઠી કરોછો” તેનો ઉત્તર મૂર્ખ જેઠાને એટલી પણ સમજણ નહોતી કે ખે તિર્થંકર એકઠા ન થવાની બાબત તો ભાવ તિર્થંકર ચ્યાશ્રી છે. વળી અમે જે જીનપ્રતિમા એકઠી સ્થાપીએ છીએ તે સ્થાપના તીર્થંકર છે. જેમ સર્વે તિર્થંકર નિવાત્રુ પદ પામીને સિદ્ધ થાયછે ત્યારે તેઓ દ્રવ્ય તીર્થંકર છતાં અનંતા એકઠા થાયછે, તેમ સ્થાપના તીર્થંકર પણ એકઠા સ્થપાયછે. વળી સિહાયતનનો વિસ્તારથી અધિકાર શ્રી જીવાભીગમ સત્રમાં કહ્યા છે ત્યાં પણ એક સિદ્દાયતનમાં એકસો આઠ જીનપ્રતિમા પ્રત્યક્ષ રીતે કહેલી છે; માટે જાનું લખેલું આ પ્રશ્ન તદન અસત્ય છે. વળી સ્થાપનાએ જે એકઠા થવાપણું ન હોય તો . જંબુદ્રીપમાં (૧૯) પર્વત ન્યારા ન્યારા જાદી જોડી જગ્યાએ છે તે સર્વેન માંડલામાં એકઠા ચિત્રી એકત્ર કરીને હુંઢકો! પોથીમાં ખાંધી કેન્ કરોછો ? વળી તે ચિત્રો લોકોને દેખાડોછો, સમજાવોછો, અને લોકો સમજે પણ છે; તો તે પર્વતો જૂદા જૂદા છતાં અને શાશ્વેત વસ્તુને એકઠી થવાનો અભાવ છતાં તમે એકઠા કેમ કરોો ત બતાવો? જેો લખેછે કે તીર્થંકર વિચરે ત્યાં મરકી અને સ્વચક્ર ૫રચક્રનો ભય ન થાય તે જીનપ્રતિમા છતાં કેમ થાયછે”—આ પ્રમાણેના કુવચનો વાપરીને જેડો અને તેના ટુંકો જીનપ્રતિમાનું મહત્વ ઘટાડવાનું ધારેછે, પરંતુ ભૂખો, એટલું પણ સમજતા નથી કે તે અતિશય તો સિદ્ધાંતકારે ભાવ તીર્થંકરના કહેલા છે અને પ્રતિમા તો સ્થાપના તીર્થંકર છે; માટે તે ખાખતમાં તમારી કુયુક્તિ ફાવી શકતી નથી. ઇતિ. Jain Educationa International ૨૧૫ =<~~ - For Personal and Private Use Only Page #230 -------------------------------------------------------------------------- ________________ સમકિત સભ્યોહાર. ૪ર. ઢુંઢકમતિનો ગોશાળામતિ તથા મુસલમાનોની સાથે મુકાબલો. બૈતાળીશઞા પ્રશ્નોત્તરમાં જેઠા નિયે જન સંવેગી મૂનિઓને ગૌશાળા સમાન કરાવવા માટે અગિયાર બોલ લખ્યા છે. પરંતુ તે માંહેનો એક પણ ખોલ જૈન સવેગી મનિચ્છાને લાગુ પડતો નથી. તે સર્વે ખોલતો ટુંકો ઉપર લાગુ પડેછે અને તેથી તેઓ ગોશાળામતિ સદા છે એવો નિશ્વય થાયછે, ૧. પહેલા બૉલમાં જેઠા મૂઢમતિગ્યે ભૂખની જેમ ખોટું ડોળાણ કયુંછે પણ તેનો સાર શું છે તે લખ્યું નથી. માટે તેનો પ્રત્યુત્તર કાંઈ લખી શકતા નથી. ૨. બીજા ખોલમાં જો લખેછે કે ટુંકોને જૈન મુનિઓ તથા શ્રાવકો સંતાપેછે.” તેનો ઉત્તર—જેમ સૂર્યને દેખીને ધુવડની આંખો મીંચાઈ જાયછે અને તેના મનને સંતાપ ઉત્પન્ન થાયછે તેવીજ રીતે શુદ્ધ સાધુને દેખી ગોશાળાતિ સદેશટુંઢકોના નેત્રો મીંચાઇ જાયછે અને તેના હૃદયમાં સ્વયમેવ સંતાપ ઉત્પન્ન થાય છે. મુનિ મહારાળ કોઇને સંતાપ કરવાનું ઇચ્છતા નથી પરંતુ સત્ય આગળ અસત્યનો સ્વયંત્રવ નારા થાયછે. ૩. ત્રીજા ખોલમાં જૈનધમીઓએ નવા ગ્રંથો બનાવ્યાછે” એમ જો લખેછે, પરંતુ જે જે ગ્રંથો મનેલાછે તે તમામ ગ્રંથો ગધર મહારાજા, પૂર્વધારી તથા પૂર્વાચાર્યેાની નિષ્ઠાથી બનેલાછે અને તેમાં કાંઈ પણ વાત શાસ્ત્ર વિરૂદ્ધ નથી; પરંતુ કુંઢકોને ગ્રંથ વાંચતાંજ આવડતાં નથી તો નવા બનાવવાની શક્તિ ક્યાંથી લાવે ગ્રંથકતાની કીર્તિ ન સહન થઈ શકવાથી તેણે આ પ્રમાણે લખી પૂર્વાચાર્યેાની અવજ્ઞા કરીછે. ૪. ચોથા ખોલમાં “સૂત્ર જંત્ર જ્યોતિષ, વૈદક કરીને આજીવીકા કરોછો” એમ જેનો લખેછે પરંતુ સંવગી મુનિઓ તો મંત્ર જંત્ર વિગેરે કરતાજ નથી. ઢુંઢકોના રિખો મંત્ર તંત્ર જ્યોતિષ વૈ દક વિગેરે કરેછે તે નામવાર પ્રથમ પ્રશ્નોત્તરમાં લખાયેલછે. માટે Jain Educationa International For Personal and Private Use Only Page #231 -------------------------------------------------------------------------- ________________ ટુંકમતિનો ગોશાળામતિ તથા મુસલમાનોની સાથે મુકાબલો. ૨૧૭ તિથી તે ઢકોનો મત તે આજીવીકા મત ઠરે છે. } ૫. પાંચમા બોલમાં ચઉદશે ચુંવાળીશ બાપને બાળ્યા” એમ જેઠો લખે છે, પરંતુ કોઈ પણ જન મનિએ એ પ્રમાણેનું કાએ કરેલું નથી અને કોઈ ગ્રંથમાં બાવ્યા છે એવું લખ્યું પણ નથી માટે જેનું આ લખાણુ અસત્ય છે. જે આ પ્રમાણે લખવાથી જનમતિને ગોશાળા સાથે સરખાવવાનું ધારે છે પણ તે સરખામણી થતી નથી, પરંતુ હકો વાસી, બોબ, વિદળ વિગેરે અભણ વસ્તુ ખાય છે તેમાં બેઈદ્ધિ જીવોનું ભક્ષણ કરે છે તેથી તેની તો ગ. શાળામતિની સાથે સરખામણ થઈ શકે છે. ૬. છઠ્ઠા બોલમાં ગોશાળાને દાધવર થયો ત્યારે માટી મિશ્રિત પાણી છંટાવીને શાતા માની એમ જેઠો લખે છે. આ દષ્ટાંત જૈન મુનિઓ સાથે મળતું આવતું નથી, પરંતુ હુંકોની સાથે મળનું આવે છે, કારણ કે તેઓ લધુનિતીવડે ગુદા તથા માશું ધોઈને સારું માને છે. ૭. સાતમા બોલમાં જે લખે છે કે ગોશાળે પોતાનું નામ તીર્થંકર ઠરાવ્યું એટલે વિશ થઈ ગયા અને ચોવીશ હું એમ કહ્યું તેવી રીતે જૈનધર્મી પણ ગૌતમ, સુધર્મ, જંબુ વિગેરે અનુકમ મુજબ પાટ બતાવે છે આ લખાણ જેઠા મંદમતિનું સ્વયમેવ ખલના પામે છે કારણ કે ગાળે તે પોતે વીર પરમાત્માનો નિવેધ કરીને તીર્થકર થઇ બેઠો હતો અને અમે તેને અનુક્રમ મુજબ પાટ બતાવીને શિષ્યપણું ધારણ કરીએ છીએ તેથી અમારી વાત પ્રત્યક્ષ રીતે સત્ય કરે છે, પરંતુ હકમતિ ના રહીત નવીન પંથ કાઢવાથી ગોશાળા સદશ કરે છે. ૮. આઠમા બોલમાં જેઠો નિજાવ લખે છે કે ગોશાળ મ. રતી વખત કહ્યું કે મારે મરણોત્સવ કરજો અને મને શિબિકા ક'રીને કાઢશે તેવી રીતે જૈન મુનિઓ પણ કહે છે તેવું આ લખાણ તદન અસત્ય છે, કારણ કે જિન મુનિઓ એવું કદી પણ કહેતા નથી, પરંતુ રિખ મરી જાય છે ત્યારે તે પ્રમાણે કરવાનું કહી જાય છે કે મારી માંડવી કરીને મને કાઢો, પાંચ ઇંડા મૂકો, તિથી જ Jain Educationa International For Personal and Private Use Only Page #232 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ સમકિત સત્યોદ્વાર. જેઠા વિગેરેને આ પ્રમાણે લખવાનું યાદ આવી ગયું છે. એમ સ મજાય છે. જૈનમતિ ભાવકો તે છે જેવી રીતે પ્રભુનો નિર્વાણુ મને હોત્સવ કર્યો છે તેવી જ રીતે પોતાના ગુરૂ ભક્તિ નિમિતે - અછાએ યથાશક્તિ નિર્વાણ મહોત્સવ કરે છે. - હ. નવમા બોલમાં સ્થાપના અસત્ય ઠરાવવા માટે જેઠા નિજ કુયુક્તિ લખી છે પરંતુ શ્રી ઠાણુગ સત્ર વિગેરેમાં સ્થાપના સત્ય કહેલા છે. એવી રીતે કહેલા સુત્રોના કથનને દ્રઢકો ઉત્થાપે છે તથી તેઓ જ ગોશાળામતિ સદા છે એમ જણુ છે. ૧૦. દશમા બોલમાં જેઠો લખે છે કે “ક્રિયા કરવાથી મુકિત મળતી નથી; ભવસ્થીતિ પાકશે ત્યારે મુકિત મળશે, એમ જનધર્મી કહે છે. આ લખાણું અસત્ય છે કારણ કે જેને મુનિઓ તેવી રીતે કહેતા નથી. એમનું ન મૂનીઓનું કહેવું છે જેના મતના સિદ્ધાંત મુજબ એવું છે કે જ્ઞાન સહીત ક્રિયા કરવાથી મોક્ષ પ્રાપ્ત થાય છે, પરંતુ જેઓ એકાંત ખોટી ક્રિયાથી જ મોક્ષ માને છે તિઓ જન સિદ્ધાંતની સ્યાદ્વાદશૈલીથી વિપરીત પરૂપણ કરનારા છે અને તેથીજ ઢકો ગોશાળામતિ સદશ કરે છે. . ૧૧. અગ્યારમા બોલમાં જે લખે છે કે “જૈનધર્મી આનપ્રતિમાને છનવર સરખી માને છે તેથી એમ કરે છે કે તેઓ અછન ન જન તરીકે માને છે” જેઠા હીણપુનીનું આ લખાણ મહામુર્ખતા યુક્ત છે કારણ કે સૂત્રમાં જનપ્રતિમા છનવર સરખી કહી છે, અને તે બાબત અને પૂર્વ વિસ્તારથી લખી ગયા છીએ. પરંતુ ટૂંકો દેવી દેવતાની મૂર્તિઓને તથા ભુત પ્રેતને વળગી રહેલા છે, ફક્ત છનપ્રતિમાની સાથે જ તે ધરાવે છે તેથી તેઓ તો ગોશાળા મતિના કેડાય છે એમ કરે છે. ઉપર પ્રમાણે જેઠાના લખેલા અગ્યાર બેલના પ્રત્યુત્તર છે. હવે ટુંકો જેઓ જરૂર ગોશાળાની સમાન છે તે દર્શાવી દેવા માટે અને બીજા અગ્યાર બોલ લખેલા છે. ૧. જેમ ગાળો ભગવંત નિદક હતો તેમ ઢકો પણ જિન પ્રતિમાના નિંદક છે. Jain Educationa International For Personal and Private Use Only Page #233 -------------------------------------------------------------------------- ________________ ઢકમતિને ગોશાળામતિ તથા મુસલમાનની સાથે મુકાબલો. ૨૧૮ ૨. જેમ ગોશાળે જિનવાણુને નિંદક હતો તેમ ટુંકો પણ I જિનશાસ્ત્રના નિંદક છે. ૩. જેમ ગોશાળ ચતુર્વિધ સંઘનો નિંદક હતો તેમ તકો પણ જૈન સંઘના નિદક છે. ૪. જેમ ગોશાળ કુલિંગી હતો તેમ ઢકો પણ કુલિંગી છે, કારણ કે તેમને વેલ જનશાસ્ત્રોથી વિપરીત છે. ૫. જેમ ગોશાળ જુઠો તિર્થંકર થઈ બેઠો હતો તેમ ઢકો પણુ ખોટા સાધુ થઈ બેઠા છે. ૬. જેમ ગોશાળા પંથ સમુમિ હતો તેમ કોને પંથ પણ સમુમિ છે, કારણ કે તેની પરંપરા શુદ્ધ મુનિઓ સાથે મળતી નથી. " ૭. જેમ ગોશાળ સ્વકપોળ કલ્પિત વચને બોલતો હતો તેમ કોપણું સ્વળ કલ્પિત શાસ્ત્રાર્થ કરે છે. . જેમ ગોશાળ ધુત હતો તેમ હંટકો પણ ધુર્ત છે, કારણ કે તેઓ ભદ્ધિક છને પોતાના ફદમાં ફસાવે છે. ૯. જેમાં ગોશાળ પોતાના મનમાં પોતાને જુએ જાણુ હતો પણ બહાર પોતાની રૂઢી ખેંચતો હતો તેમ કેટલાએક કો પણ પોતાના મનમાં પોતાના મતને જુઠો જાણે છે પરંતુ પોતાની રૂઢીને છોડતા નથી. ૧૦. જેમાં શાળાને દેવગુરૂ નહોતા તેમ ઢકોને પણ દેવગુર નથી, કારણ કે તને પંથ તે ગૃહસ્થોએ કાઢેલ છે. ૧૧. જેમ ગોશાળ મહા અવિનીત હતો તેમ કો પણ જેનામતમાં મહા અવિનીત છે. - ઈત્યાદિ અનેક બોલેએ કરીને ઢકો ગોશાળા તુલ્ય છે એમ કરે છે. વળી તેઓ કેટલાએક કારણોથી મુસલમાન સા પણ કરી શકે છે તેથી તે સંબંધના (૮) બોલ લખીએ છીએ. - ૧, જેમ મુસલમાન કાળું તહમત પહેરે છે તેમ કોના તપસ્વી રેખ મારવાડ તથા પંજાબ વિગેરે દેશોમાં કાળો ચોળ પદો પહેરે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #234 -------------------------------------------------------------------------- ________________ સમકિત સભ્યોદ્દાર. ૨..જેમ મુસલમાનોને ભક્ષાભક્ષ ખાવાનો વિવેક નથી તેમ કુંઢકોને પણ વાશી,ખોળ વીગેરે અભક્ષ વસ્તુના ભક્ષણનો વિવેક નથી. ૩. જેમ સુસલમાનો મૂર્તિને માનતા નથી તેમ ટુંકો પણુ જિનપ્રતિમાને માન્ય કરતા નથી. ૪. જેમ મુસલમાનોના કીર્ગના કાંડા સુધી પછેડી પહેરેછે તેમ હુંઢકોના રીખો પણ પગના કાંડા સુધી ચોળપટ્ટો પહેરેછે. જેમ મુસલમાનો હાજીને સારો માનછે તેમ ટુંકોના રીખો પણ વંદના કરવાવાળાને હાજી' એમ કહેછે. ૬. જેમ ચુસલમાન લસણુ, ડુંગળી અર્થાત્ પ્યાજ કાંદા વિગેરે ખાયછે તેમ હુંકોના રિખો પણ ખાયછે. ૭ જેમ મુસલમાનોની ચાલ ચલગત હિંદુઓથી વિપરીત છે તેમ ઢુંઢકોના રીખોની ચાલ ચલગત પણ જૈન મૂનિઓથી તેમજ જૈન શાસ્ત્રોથી વિપરીત છે. ૮. જેમ મુસલમાન સર્વે વરણુનું ખાયછે તેમ ટુંકોના રીખો પણ કોળી, ભરવાડ વિગેરે સર્વે વરણનું ખાયછે. ઈત્યાદિ પણા ખોલોએ કરીને ટુંકો મુસલમાન સદ્રેશ ઢરી શકેછે, અને તેના શ્રાવકો તો સ્ત્રીના શ્તુના દિવસો ન પાળવાના કારણથી તે કરતાં પણ નિશી છે. કૃતિ. ~*~ ૪૩ મોઢે મુત્તિ બાંધી રાખવી તે કુલિંગ છે તે વિષે. ચૈતાળીશમા પ્રશ્નોત્તરમાં મોઢે મુહપત્તિ બાંધી રાખવાનું સિદ્ધ કરવા માટે જેઠા કુમતિએ કેટલીએક, યુક્તિઓ લખીછે, પરંતુ તેજ યુક્તિથી તે પાછો પડેછે અને તેથીજ સુહુપત્તી મોઢે બાંધવી નહિ એંમ સિદ્ધ થાયછે. કારણ કે તેણે થ્યા ખાખતમાં મૃગારાણીના પુત્ર મૃગાલોઢીને જોવા માટે ગૌતમસ્વામી ગયા તે દષ્ટાંત આ૧ ટુકોની સ્મારજાએ પણ રૂતુના દિવસો પાળતી નથી. Jain Educationa International For Personal and Private Use Only Page #235 -------------------------------------------------------------------------- ________________ મે મુહપતિ બાંધી રાખવી તે કુલિંગ છે તે વિષે. ૨૨૧ છે તે સંબંધમાં શ્રી વિપક સૂત્રની અંદર પ્રત્યક્ષ પાઠ છે કે મગારાણુએ શ્રી ગતગણધરને કહ્યું કે તમે માતે મુદ્દો રિયા મુદ્દે બંધ અર્થતમે હે ભગવંત! મુખવસ્ત્રિકાએ કરીને મુખ બાંધી લો. આ પાઠથી એમ સિદ્ધ થાય છે કે ગતમસ્વામીએ પોતાનું મુખ, મુખસિકાએ કરીને બાંધેલું નહોતું, મોટે તેથી વિપરીત પણે કો મુખ બાંધે છે તો તેઓ વિરૂદ્ધાચારનું છેવન કરનાર છે. વળી જે લખે છે કે જે તમસ્વામીએ તે વખતજ સુહ પતિ બાંધી તે અગાઉ શું ઉઘાડે મુખે બોલતા હતા તેને ઉત્તર અક્કલહીન ટુંકોમાં એટલી પણ સમજ નથી કે ઉઘાડે મુખે બેલતા હતા એમ અમે કહેતા નથી, પરંતુ અમે તો મુહપત્તિ ગુખ પાસે હતમાં રાખીને જયણુથી બોલતા હતા એમ કહીએ છીએ, શ્રી અંગ ચુગલીઆ સૂત્રમાં દીક્ષા અવસરે મુહપતિ હાથમાં આપવી કહી છે. થતઃ तउ सुरिहिं तदानुणएहि पट्टोवरी कुपरि विट्टिएहिं रयहरणं ठावित्ता वामकरा नामियाए मुहपत्ति लवधरित्त અર્થ–તીવારે આચાર્યની આજ્ઞા થયે થકે કુણી ઉપર રોહરણ રાખે, દક્ષીણ દીશાએ રજોહરણની દશીઓ રાખે, અને ડાખા હાથમાં અનામિકા અંગુળી ઉપર લાવી મુડપત્તિ ધારણ કરે. વિચારો કે ઉપરના સૂત્રપાઠમાં સૂત્રકારે મુહપત્તિ હાથમાં રાખવી કહી છે પરંતુ મોઢે બાંધવી કહી નથી માટે ટૂંકો જેઓ મુહપતિ બાંધે છે તેઓ છનાણાની બહાર છે. શ્રી આવશ્યક સૂત્રમાં તથા ઓઘ નિકિતમાં કહ્યું છે કે પુર ત્તિ ૩નું થે અર્થાત્ મુખવસ્ત્રિકા જમણું હાથમાં રાખવિ. આવી રીતે કહા છતાં જેઓ નિરંતર મોઢે બાંધીને ફરે છે તે શિમણું છે. Jain Educationa International For Personal and Private Use Only Page #236 -------------------------------------------------------------------------- ________________ સમકિત સભ્યોહાર. ટુંકો નિરંતર મોઢે સુહપત્તિ ખાંધી રાખીને કુલિંગી બનવાથી જૈનમતના સાધુની નિંદા અને હાંસી પ્રત્યે કરાવેછે. જો તેઓ વાયુકાયની રક્ષા માટે મોઢે મુહપત્તિ ખાંધતા હોય તો નાકે તથા ગુદાએ પાટો શા માટે ખાંધતા નથી? જેઠો લખેછે કે “જેટલું પળેછે તેટલું પાળીએ છીએ” જ્યારે ઢુંઢકો જેટલું પળે તેટલું પાળેછે ત્યારે સુખ કરતાં તો નાકમાંથી નિકળતા વાયુને લીધે વધારે વાયુ કાયના જીવ હણાયછે કારણ કે મોઢેથી જ્યારે ખોલીએ અને સુખન્નાયુ બહાર નીકળે ત્યારેજ વાયુકાય હાય અને નાકમાંથી તો વ્યવધાન રહીત નિરંતર શ્વાસોશ્વાસ વહ્યા કરેછે. માટે મુખ બાંધવા કરતાં પહેલી નાકે પાટી કેસ ન ખાંધી? વળી સાધુને તો છ કાયની હિંસા કરવાના ત્રીવિધ ત્રીવિષે પચ્ચખાણ હોયછે તે છતાં જેાના લખવા પ્રમાણે જ્યારે એટલું પણ પાળી શકાતું નથી ત્યારે શા વાસ્તે ચારિત્ર લઈને રિખજી થઈ બેઠા છે? ટુંકો ! આ ઉપરથી તો તમે તમારે મતેજ ચારિત્રની વિરાધના કરનારા ઢરોછો. વળી ઢુંઢકોના રખોનો મોઢે મુહુપત્તી બાંધેલો કાદુકી વેષ જોઈને કોઈ કોઈ વખત પશુઓ ભડકેછે. સ્ત્રીઓ ડૅરેછે, બાળકો ખીહેછે, તેમજ નિરંતર સુહપત્તિ ખાંધી રાખવાથી અસંખ્યાતા સસુષ્ઠિમ જીવોની હાણી થાયછે અને નિગોદીચ્યા છ્યોની ઉત્પત્તિ થાયછે તેથી એમજ જાયછે કે ટુંઢકમતિગ્યે જીવદયા માટે મુહપત્તિ ખાંધી નથી પરંતુ જીવહિંસા કરનારૂં એક અધિકરણ ખાંધ્યુંછે. આ ખાખત પાંચમા પ્રશ્નોત્તરમાં વિશેષ રીતે લખાએલું છે. ૨૩ ૪૪ દેવતા જિનપ્રતિમા પુજેછે તે મોક્ષાર્થે છે તે વિષે. ચુમ્માળીશમા પ્રશ્નોત્તરમાં જેો લખેછે કે “દેવતાઓ જિનપ્રતિમા પૂજેછે તે સંસાર ખાંતેછે” આ લખાણુ સત્ય છે કારણ કે શ્રી રાયપશેણી સૂત્રમાં જિનપ્રતિમા પૂજવાના ફળનો પાઠ આ પ્રમાણે છે. યતઃ Jain Educationa International For Personal and Private Use Only Page #237 -------------------------------------------------------------------------- ________________ ર શ્રાવક સુત્ર ન વાંચે તે વિષે ૨૨૩ हियाए सुहाए खमाए निसेयसाए अणुगामि त्ताए भविस्सइ. અર્થ–જનપ્રતિમા જવાનું ફળ પૂજનારાઓને હિતને અર્થ, સુખને અર્થે, વોગ્યતાને અર્થે, મોક્ષને અર્થ, અને જન્માંતરમાં પણ સાથે આવનાર છે. આ બાબતમાં જેઠાએ શ્રી આવશ્યક નિર્યુક્તિ પાઠ લખીને એમ બતાવ્યું છે કે અભવ્ય દેવતા પણ જિનપ્રતિમા પૂજે છે માટે તે સંસાર ખાતછે તિને ઉત્તર–ફળની પ્રાણી ભાવાનુસારે છે, અભવ્ય, મિથ્યાદરી જે પ્રતિમા પૂજે છે તેને તેના ભાવાનુસાર ફળ મળે છે; અને ભવ્ય, સમ્યકથી પૂજે છે તિને સફળ પ્રાપ્ત થાય છે. જેમ જૈનમતની દિક્ષા અભવ્ય, મિથ્યાદીઓને મોક્ષદાયક નથી; અને ભવ્ય, સમ્યકથીઓને મોક્ષદાયક છે, બનેને ફળ જુદાં જુદાં મળે છે પણ તેથી દિક્ષા તે સાચી જ કરે છેતેમ જિનપ્રતિમા પણ ભક્તજનોને મુક્તિનો હેતુ છે, અને તેના નિંદક ઢંઢેક મતિ વિગેરેને નર્કનો હેતુ છે. અર્થાત જે પાપી જીવન નિંદકપણુના ભાવ છે તેને તો જરૂર ર્કિનું ફળ પ્રાપ્ત થાય છે અને જેના ભકિત૫ણુના ભાવે છે તેને જરૂર સફળ પ્રાપ્ત થાય છે. ઈતિ. ૪૫ શ્રાવક સૂત્ર ન વાંચે તે વિષે. પિસ્તાળીસમા પ્રશ્નોત્તરમાં શ્રાવકને સૂત્ર વાંચવા એમ 8રાવવા માટે જેઠા મુઢમતિએ કેટલીએક યુક્તિઓ લખી છે પરંતુ તિમાંની એક પણ કુયુક્તિ ફાવી શકી નથી; ઊલટો તજ યુકિતઓથી તે પાછો પડેલો છે તેપણુ “મિયાં પડે પણ ટંગડી ઉંચી એ કહેવતને અનુસરીને જેમ મનમાં આવ્યું તેમ લખવા સાથે જ વિ. ચાર રાખ્યો છે. અને તેથી જેમ બુડતો માણસ ફણના બાચકા ભરે તેમ કર્યું છે. આ બાબતમાં લખવાનું ઘણું છે પરંતુ ગ્રંથ વધી જવાથી જેડાની કુયુકિત ધ્યાનમાં ન લેતાં કેટલાએક સુત્ર શાખા Jain Educationa International For Personal and Private Use Only Page #238 -------------------------------------------------------------------------- ________________ RRY સકિત સભ્યોહાર. સાથેના દૃષ્ટાંતો લખીને શ્રાવકોને સુત્ર વાંચવાનો નિષેધ છે. એમ સિદ્ધ કરીએ છીએ. શ્રી ભગવતિ સૂત્ર,શતક ખીજે, ઉડ્ડસે પાંચમ, મિથ્યા નગ-दीना श्रावडीने व्यधिद्वारे ४छ. यतः लठ्ठा गहियठ्ठा पुच्छिडा अभिगयट्टा विणि च्छियड्डा. અર્થ-અર્થ લાવ્યા છે જેન, અર્થ ગૃહ્યાછે જેણુ, સંશયથકા અર્થ પુછયા છે જેણુ, પ્રશ્ન કરીને નિર્ણય અર્થ જાણ્યા છે જેણુ, અટલા માટે નિશ્ચિત અર્થ છે. જેને. આ પ્રમાણે કહ્યુંછે પરંતુ लदसुत्ता गहियमुत्ता भनथी. ૨. શ્રી વ્યવહાર સૂત્રના દશમા ઉદેસામાં કહ્યુંછે. યતઃ तिवास परियागस्स निग्गंथस्स कप्पर आयार कप्पे नाम अझयणे उदिसित्तएवा चउवास परि यागस्स निग्गंथस्स कम्पत्ति सुयगडेनामं अंगे उ वित्तिय पंचवास परियागस्स समणस्स कप्पत्ति दसकपव्यवहारा नामायणे उद्विसित्तए अड्डवास परियागस्स समणस्स कप्पत्ति ठाण समवाए नाम अंगे उद्विमित्त दसवास परियागस्स कम्पत्ति विवाहे नामंअंगे उद्दिसित्तए एक्कारस्सवास परिया गस्स कप्पत्ति खुड्डिया विमाण पविभत्ति, महलिया विमाण पत्रिभत्ति, अंगचूलिया, वग्गचूलिया, वि वाहचूलिया नामं उद्दिसित्तए बारसवास परियाग Jain Educationa International For Personal and Private Use Only Page #239 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક સુત્ર ન વાંચે ત વિષે. सकपत्ति अरुणोववाए, वरुणोववाए, गरुलोष वाए, धरणोत्रवाए, वेसमणोववाए, वेलंधरोववाए अझयणेहि सत्तए, तेरस वास परियाए कप्पत्ति उड्डाणुसुए, समुड्डाणसुए, देविंदोववाए, नागपरिया वलिया नाम अझयणे उहिसित्तए, चउदसवाम कम्पन्ति सुरणभावणानामं अझयणं उद्दिसित्तए प नरसवास कप्पत्ति चारणभावणा नामं अझयणे हिसित्तर सोलसवास कप्पत्ति वेयणिसयं नामं अझयणे उद्दिसित्तए सत्तरस्स वांस कप्पत्ति आ सीविसि नाम अझयणे उद्दित्तिए अट्टारस्स वा स कप्पत्ति दिविविसि भावणा नाम अझयणे उद्दि सित्तए एगुणवीस वास परियागस्स कप्पत्ति दि डिवाए नाम अंगे उहिसित्तए वीसवास परियार समणेनिग्रगंधे सबसुआण वाइ भवति. અર્થ--ત્રણ વરસના પર્યાયવાળા સાધુને ચ્યાચાર પ્રકલ્પ એટલે આચારાંગ સૂત્ર” ભણવું કહ્યું; ચાર વરસના દિક્ષાવાળાને શ્રી સૂયગડાંગ સૂત્ર ભણુવું ક૨ે; પાંચ વરસના પર્યાયવાળાને શા કલ્પ તથા વ્યવહાર અધ્યયન ભણવું કલ્પ; આઠ વરસના પર્યાય* વાળાને ઠાણાંગ સમવાયાંગ ભણવું કલ્પ; દશ વરસના પર્યાયવાળા શ્રી ભગતિ સૂત્ર ભણે; અગિયાર વરસના પર્યાયવાળા ખુર્ફિંચ્યા વિજ્ઞાન પ્રવિભક્તિ; મહુદ્ધિમ્મા વિમાન પ્રવિભક્તિ, અંગચલિયા, Jain Educationa International @ For Personal and Private Use Only Page #240 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ સિક્તિ સોદ્ધાર. વગલિયા, અને વિવાહલિઆ ભણે બાર વરસના પર્યાયવાળા અરૂણપપાત, વરૂપ પાત, ગરૂડપપાત, ધરપપાત, વિશ્રમણપાત અને વૈલધપાત ભણે તેર વરસના પર્યાયવાળ ઉપસ્થાન મૃત, સમુકાણકૃત દેવેંદ્રપાત અને નાગપર્યાવળિયા અધ્યયન ભણે; ચૌદ વરસના પાયવાળા સુવર્ણભાવને અધ્યયન ભાગે પંદર વરસના પયોયવાળા ચારણુભાવના અધ્યયન ભણે સોળ વરસના પર્યાયવાના વિદની શતક અધ્યયન ભણે સત્તર વરસના પર્યાયવાળા આ સીવિષ અધ્યયન ભણે અઢાર વરસના પર્યાયવાળા દ્રષ્ટીવિષ ભાવન અધ્યયન ભણે ઓગણીસ વરસના પર્યાયવાળા દ્રષ્ટીવાદ નામે અધ્યયન ભણે અને વીશ વરસના પર્યાયવાળા સર્વત્રના વાદી હોય. ટકો મુહમતિ કહે છે કે શ્રાવકેસર ભણવા તો શ્રાવકોને ચારિત્રને પાય કેટલા કેટલા વરસ છે તે તમે કહેશો? અરે મૂઢમતિઓ એટલું પણ વિચારતા નથી કે સૂત્રમાં સાધુને પણ ત્રણું વરસ દિક્ષાના પર્યાય પછી આચારાંગ ભણવું કરે એવું - ત્યક્ષરીતે કહ્યું છે તે શ્રાવક તે સર્વથા ના ભણે એવું પ્રત્યક્ષ કરેછે. ૩. શ્રી પ્રશ્ન વ્યાકરણુસૂત્રના બીજા સંવરકારમાં કહ્યું છે કે तं सच्चं भगवंत तिथ्यगर सुभासियं दसविहं चउद्वसपुत्वीही पाहुडथ वेइयं महरिसिणय समयप्प दिन्नं, देविंद नरिंदे भासियथ्थं. ભાવાર્થ એ છે કે ભગવંત વીતરાગે સાધુ સત્ય વચન જાણે અને ભાખે તે માટે સિદ્ધાંત તેઓને દીધું અને દેવેદ્ર તથા નરેંદ્રને સિદ્ધાંતનો અર્થ સાંભળીને સત્યવચન ભણે માટે અર્થ દીધો. આ પાઠમાં પણ પ્રત્યક્ષરીતે સાધુને સૂત્ર ભણવું અને શ્રાવકને અર્થ સાંભળવે એમ ભગવતે કહ્યું છે. ૪. જે લખે છે કે શ્રાવક સૂત્ર વાંચતા અનંત સંસારી થાય તેવો પાઠ કયા સૂત્રમાં છે? તે ઉત્તર–શ્રી દકાલિક સત્રના જીવનકા ચોથા અધ્યયન સુધી શ્રાવક ભણે આ Jain Educationa International For Personal and Private Use Only Page #241 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક સુત્ર ન વાંચે તે વિ. ૨૨૭ ગળ ભણે નહિ એવું શ્રી આવશ્યક સૂત્રમાં કહ્યું છે તે ઉપરાંત આચારાંગાદિ ભણવાની ભગવતે આજ્ઞા દીધી નથી છતાં જે શ્રાવકો ભણે છે તે ભગવંતની આજ્ઞાને ભંગ કરે છે અને આશા ભંગ કરનાર યાવતું અનંત સંસારી થાય એમ સત્રમાં ઘણું જયાએ કહ્યું છે, અને ઢંઢકો પણ આ વાત માન્ય કરે છે. ૫. જે લખે છે કે “ો ઉત્તરાધ્યયન સૂત્રમાં શ્રાવકને વક કહ્યો છે તેને સત્ર ભણયા વિના પવિત્ર કેમ કહેવાય તેને ઉત્તર–વિ૬ નો અર્થ ડહાપણવાળો એમ થાય છે તો શ્રાવકો જનપ્રવચનને વિષે ડહાપણુવાળા હોય છે, પરંતુ તેથી કાંઈ સૂત્ર ભણેલા કરતા નથી. જે સ્ત્ર ભણ્યા હોય તો ગધત કેમ ન કહ્યા? ૬ જે મંદ મતિ લખે છે કે શ્રી ભગવતિસૂત્રમાં કેવળી વિમેરે દેશની સમીપે કેવળીપરૂ ધર્મ સાંભળીને કેવળજ્ઞાન પામે તેને સોચા કેવળી કહીએ એમ કહ્યું છે. તે દશ બોલમાં શ્રાવક શ્રાવિકા પણ કહ્યા છે તો તેને મહાએથી કેવળીપરૂ ધર્મ સાંભળે તે તે સિદ્ધાંત કે બીજુ કાંઈ હશે? માટે સિદ્ધાંત ભણવાનું સને જણાય છે તેનો ઉત્તર–સિદ્ધાંત વાંચીને સંભળાવવા તેનું નામ જ ફકત કેવળી પરૂપ્યો ધર્મ નથી, પરંતુ જે ભાવાર્થ કેવળી ભગવંત પરૂ છે તે ભાવાર્થ કહે તેનું નામ પણ કેવળી પરૂ ધર્મજ કહેવાય છે માટે એ બાબતમાં જેઠાએ કરેલી કલ્પના અસત્ય છે. ૭. શ્રી નિશીથ સૂત્રમાં કહ્યું છે કે से भिखुव अणिउथियंवा गारथियंवा वाएइ वायंतं वासाइजइ तस्सणं चाउम्मासियं. અર્થ–જે કોઈ સાધુ અન્યતિથીને વાંચના આપે તથા ગુહસ્થને વાંચને આપે અથવા વાંચના આપતા સહાય દેતો તને ચાર માસનું પ્રાયશ્ચિત આવે. આ બાબતમાં જેઠો મઢમતિ લખે છે કે તે પાઠમાં અન્યતીથી - તથા અન્યતીથીના ગૃહસ્થને નિષેધ્યા છે પણ તે ભૂખે એટલું પણ Jain Educationa International For Personal and Private Use Only Page #242 -------------------------------------------------------------------------- ________________ સમકિત સભ્યોદ્ધાર, સમજ્યો નથી કે અન્યતીથીના ગૃહસ્થ તો અન્યતીથીમાં આાવી અયા ત્યારે ફરી તે કહેવાનું શું કારણ? માટે ગૃહસ્થ તે શ્રાવકો સમજવા. ૮ છેવટે લખવાનું કે જો શ્રાવકો સૂત્ર ભણતા હોત તો શ્રી ઠાણાંગ સૂત્રને ત્રીજે ઠાણે સાધુના તથા શ્રાવકના ત્રણ ત્રણ મનો સ્થ કહ્યાછે; તેમાં સાધુ શ્રુત ભણવાનો મનોરથ કરે એમ લખ્યુંછે અને શ્રાવકના મનોરથમાં શ્રુત ભણવાનો મનોરથ લખ્યો નથી. વિચારો કે શ્રાવક સૂત્ર ભણતા હોત તો મનોરથ કેમ ન કરે? તે સૂત્રપાઠ નીચે પ્રમાણેછે. યતઃ तिर्हि ठाणेहिं समणे निग्गंथे महाणिज्जरे महा पज्जवसाणे भवइ कयाणं अहं अपंवा बहुंवा सु अं अहिज्जिस्सामि ? कयाणं अहं एकलविहारं प डिमं उवसंपज्जित्ताणं विहरिस्सामि ? कयाणं अहं अपच्छिम मारणांतियं संलेहणा झसणा, झसिए, भत्तपाण पडियाइखिए, पाउवगमं, काल मणवकं खेमाणे विहरिस्सामि ? एवं समणसा, सवयसा, सकायसा पडिजागरमाणे निग्गंधे महाणिज्जरे प जवसाणे भवइ. . અર્થ—ત્રણ સ્થાનકે શ્રમણનિગ્રંથ મોટી કર્મક્ષષણા અને અત્યંત પર્યંચસાન કરે (તે ત્રણ સ્થાનક કહેછે) કેવા૨ે હું અલ્પ ક થોડું અને બહુ ક॰ ધણુશ્રુત ક॰ સિદ્ધાંત ભણીરા ૧ કેવારે હું એકલ વિહાર પ્રતિમા અંગીકાર કરીને વિચરીશ ૨ કેવા૨ે હું છેલ્લી મરણ સંખેધી સંશ્લેષણા જે તપ તેની શેવાએ મત Jain Educationa International For Personal and Private Use Only Page #243 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક સુત્ર ન વાંચે તિ વિશે. કરી રૂક્ષ થઈને, ભાત પાણીના પચ્ચખાણ કરીને, પાદપમ અને , સુસણ કરીને, મત્યુ અણુઈછત કેવારે હું વિચરી ૩ એવી રીતે સાધુ મન વચનકાયા ત્રિકોણે કરી પ્રતિ જાગરણ કરતો થકો મહાનિજરને પર્યવસાન કરે. હવે શ્રાવકના ત્રણ મનોરથનો પાઠ કહે છે. तिहिं ठाणेहिं समणोवासए महाणिज्जरे महाप उजवसाणे भवइ. तंजहा.कयाणं अहं अप्पवां बहुंवा परिग्गहं चइस्सामि? कयाणं अहं मुंडे भवित्ता आगाराउ अणगारियं पवइस्सामि? कयाणं अहं अपच्छिम मारणांतियं संलेहणा असिय भत्तपाण प डियाइख्खिए पाउवगमं काल मणवख्खेमणे विहरिस्सामि?एवं समणसा सवयसा सकायसा पडिजा गरभाणे समणोवासए महाणिज्जरे महापड्जवसाणे મેવ. અર્થ–ત્રણ સ્થાનકે આવક મહાજિરા મહાપર્યવસાન કરે કેવા રે હું ધનધાન્યાદિક નવ પ્રકારને પશ્ચિડ થોડો ઘણું છાંડીશ ૧ કેવારે હું મુંડ થઈને આગાર જે ગહવાસ તને છાંડી અણગારવાસ અંગીકાર કરીશ ૨ ત્રીજો લેવણનો મરથ પૂર્વવત્ જાણવો. આ ઉપરથી પણ શ્રાવક સૂત્ર ભણે નહીં વાંચે નહીં એમ સિદ્ધ થાય છે. ઈત્યાદિ ઘણું દ્રષ્ટાંતો છે જેથી પ્રત્યક્ષ રીતે સિદ્ધ થાય છે કે મનિને સિદ્ધાંતો ભણવા અને સાધુને સિદ્ધાંતો ભણવવા, કે ભાવકને તો આવશ્યક, શ્રી દશવૈકાળિકના ચાર અધ્યયન અને બીજ પ્રકરણાદિ અનેક ગ્રંથો ભણવા, પરંતુ શ્રાવકને સિદ્ધાંત ભણવાની ભગવતે આજ્ઞા આપી નથી. ઈતિતત્વ, Jain Educationa International For Personal and Private Use Only Page #244 -------------------------------------------------------------------------- ________________ સમકિત સોદ્ધાર, આ પ્રશ્નોત્તરમાં જેઠા નિજ કેટલાએક વચન જેમ આવ. દયા તેમ લખ્યા છે. નથી જોઈ વાકય મેળવણું, નથી રાખ્યું શબ્દનું ભાન નથી રાખ્યું અર્થનું ભાન, ફક્ત બેવકુફ માણસની પઠે જેમ તેમ લખને પાના ચિતર્યા છે. પરંતુ એવા નકામા ડોળાણમાં વચ્ચે ન પડતા અમેતિ બાબતમાં તેણે કેવી મૂર્ખાઈ કરી છે એ તપાસવાનું સુસ અને ન્યાયી સજજને સેપીએ છીએ. ૪૬ ઢંઢકો હિંસા ધરમી છે તે વિષે. આ થે પૂર્ણ કરતાં છેવટે જણાવવું પડે છે કે જેઠમલ કે સમકત સાર નામનો જે ગ્રંથ બનાવેલો તે ગ્રંથ શ્રી ગંડળવાળા કોઠારી નેમચંદ હીરાચંદે છપાવ્યો તેમાં આદિથી અંત સુધીમાં જૈન શાસ્ત્રાનુસારે અને જનારા પ્રમાણે વર્તનારા એવા પરંપરાગ . ત જૈન મનિઓ તથા શ્રાવકોને (હિંસાધર્મી) એવું ઉપનામ - આપેલું છે અને પોતે દાધી બની ગયા છે, પરંતુ શાસ્ત્રાનુસાર તપાસતાં તથા હકોનો આચાર વ્યવહાર, રીતભાત અને વર્તણુક જોતાં પ્રત્યક્ષ રીતે એ જ હિંસાધરમી છે અને દયાનું ખરું સ્વરૂપ સમજતા જ નથી એમ સમજાય છે. સામાન્ય છીએ વિચારતાં પણ જેમ ગોશાળાએ, જમાળી પ્રમુખ કેટલાક નિજોએ તથા કેટલાએક અભવ્યોએ જેટલી સ્વરૂપ દયા પાળી છે તેટલી તે કોઈપણ ઢંઢકથી મળી શકતી નથી, ફકત ભૂખેથી દયા દયા પોકારવામાં સમજે છે, અને જેટલી તેઓ સ્વરૂપદયા પાળે છે તેટલી પણ તેઓને નિજોની પડે છના સાના વિરાધક હોવાથી હિસાના ફળને દેનારી છે. સૂત્રમાં જે જે નિજોના અધિકાર છે તેઓએ તે ભગવતનું એક એક વચનજ ઉથાપ્યું છે અને તેને શાસ્ત્રકારે મિથ્યાદી કહ્યા છે તો पयमख्खरंपि एकंपि, जो नरो एइ सुस्त निहिडं Jain Educationa International For Personal and Private Use Only Page #245 -------------------------------------------------------------------------- ________________ ટૂંકો હિંસા ધમી છે તે વિષે संसरोयं तोविहु मिच्छदिहिंमालिक ॥२॥ હુંકો મૂઢમતિગ્મે તો ભગવંતના અનેક વચનો ઉથાપ્યા છે, સૂત્રો વિરાધ્યા છે, સૂત્રપાઠ ફેરવ્યા છે, સૂત્રપાઠ ઓળવ્યા છે, વિપરીત અર્થ લખ્યા છે. અને વિપરીત કરેછે તેથી તેઓ તો સર્વ નિજોને વિષે શિરોમણી ભૂત છે. • વળી ઢંઢકો દયાધમીનું ડોળ ધાલેછે પરંતુ તેઓ કેવી દયા પાળે છે અર્થાત દયાનું નામ લઈ કેવી કેવી રીતે હિંસા કરેછે તે ખતાવવા માટે કેટલાએક છૂટાંતો લખીને તેઓ હિંસાધમી છે. એમ સત્યાસત્ય નિર્ણય કરનારા સુજ્ઞ બંધુઓ સમક્ષ જણાવીએ છીએ. ૧. સૂત્રોમાં ઉષ્ણુ પાણીનો શિયાળો, ઉનાળો તથા ચોમાસાને માટે કાળ કહ્યોછે તે કાળ ઉપરાંત ઉષ્ણ પાણીમાં પણ સ ચિતપણાનો સંભવ છે તે છતાં ઢુંઢકો કાળના પ્રમાણુ વિના પાણી પીછે માટે તે કાળ ઉલ્લંધન કરી ગયેલું પાણી કાચુંજ સમજવું. ૨૩૧ ૨. રાત્રે ચલ મૂકેલું પાણી હુંઢકો સવારના પહોરમાં વહોરી લાવીને પીએછે તે પાણી રાત્રે ચૂલામાં રક્ષા ઢાંકયા પછી ચૂલો ઉધાડો ન રાખવા માટે કાચુ ભરીને નકી છાંડવામાં આવેછે જે કે ઉનું તો શું પરંતુ નવાયું એટલે નામ માત્ર પણ ઉભું થવાનો સં ભવ નથી તેથી તે પાણી પણ કાચુજ સમજવું. Jain Educationa International ૩. કુંભારને ઘેરથી માટી મિશ્રિત પાણી વહોરી લાવીને પીએછે જે પાણી પણ કાચુ અને માટી પણ કાચી હોવાથી મ્ ચિત તો ક્યાંથીજ થાય પરંતુ જે વધારે વખત સુધી જેમનું તેમ પડી રહ્યું હોય તો તેમાં બેઇંદ્ર જીવની ઉત્પત્તિ થવાનો સંભવ છે. ૪. છાણા થાપવા માટે વાપરવાનું પાણી વહોરી લાવી પીએછે જે કે અચિતતો નથી થતું પરંતુ તેમાં ભદ્ર જીવની ઉ ત્પત્તિ થયેલી ઘણી વખત દ્રષ્ટીએ પડેછે. ૫. ખઈરાંઓએ પોતાની કાંચળી ધોયેલું પાણી વહોરી લાવીને પીએછે જેમાં પણુકરીને જીવતી જાઓ અથવા સૂએલી જામ્બોના કલેવર હોવાનો સંભવ છે. આવું પાણી પીવાથીજ ધણા For Personal and Private Use Only Page #246 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ સમકિત સોદ્ધાર, રિખોને જળોદર થયાના ખબર સાંભળવામાં આવેલા છે. . પકત પાંચ પ્રકારના પાણુમાં ફક્ત એકેદ્ધિનું ભક્ષણ નથી, પરંતુ બે દિનુ પણ ભક્ષણ છે, કારણ કે તિવા પાણીમાં પૂરા નિકળેલાં ઘણી વખત માલમ પડયા છતાં ટુંકોને તે બાબતનો કાંઈ પણ વિચાર નથી. જુઓ તો દયાધર્મ!!! ૭. આગલે દિવસે અથવા રાત્રે કરી રાખેલી એટલે વાસી સેટલી તથા ખીચડી વિગેરે સવ ના પ્રથમ પહોરમાં વહોરી લાવે છે અને ખાય છે. શાસ્ત્રકારે તિમાં બેઇ િછની ઉત્પત્તિ કહી છે. ૮. બળ અથાણું લાવીને ખાય છે તેમાં પણ બેઈદ્રિ જીવની ઉત્પત્તિ કહેલી છે. ૯. વિદળ એટલે કાચી છાશ, દુધ તથા દહીંમાં કોળ ખાય છે તિને શાસ્ત્રકારે અભક્ષ કહેલું છે અને તેમાં ઈદ્ધિ જીવની ઉત્પત્તિ કહી છે. ટુંકોને તે વિદળ રવાદ વધારે લાગેલો છે, કારણ કે કેટલાએક તો ફક્ત મફતની ખીચડી અને છાશ ખાવાના લોભને માટેજ રિખજી બને છે, પરંતુ તેથી પોતાના માવતનો ભંગ થાય છે તે વિચારતા નથી. ૧૦. ઉપર લખેલા ત્રણ બોલમાં બતાવ્યા પ્રમાણે હશે બિદ્ધિનું ભક્ષણ કરે છે. જેઓ તેના દાધર્મની ખુબ જ ૧૧. સુત્રોમાં બાવીશ અભક્ષ ખાવા વજર્યા છે છતાં ટૂંકો અને તેના રિખ ખાય છે. શ્રી અંગચૂલિઆ સૂત્રના મૂળ પાઠમાં કહ્યું છે. યતઃ एवं खलु जंतु महाणुभावेहिं सुरिवरेहिं मिच्छत्त कुलाउं उस्सग्गोवावरणं पडिबोहिउण निणमए ठाविया, बत्ति अणंत काय भख्खाण उ वारिया,महु मन्ज मंसाइ बावीस अभखावणाउ जिसेहिया. અર્થ–એમ નિશ્ચયે હૈ બુ! મહાનુભાવ પ્રધાનાચાર્ય મિ. આવીને કુળ થકી ઉત્સર્ગ અપવાદે કરી પ્રતિબોધ્યા, જનમતમાં = Jain Educationa International For Personal and Private Use Only Page #247 -------------------------------------------------------------------------- ________________ ઢકો હિંસા ધીમી છે તે વિષે. ૨૩૩ સ્થાપન કર, બત્રીશ અનંતકાય ભક્ષણ કરવાને વાર્યા, અને મધ, મદિરા, માંસ વિગેરે બાવીશ અભક્ષ ખાવા નિષેધ્યા છે. શાસ્ત્રકારે બાવીશ અભક્ષની અંદર અત્રિ, બેઈદિ, તઈબ્રિતિમજ નીગોદીએ જીવની ઉત્પત્તિ કહી છે તે છતાં ઢંઢકો તેનું ભક્ષણ કરે છે. ૧૨. ટૂંકોના રિખો પોતાના શરીર ઉપરથી અથવા વસ્ત્રમાંથી નિકળેલી જાઓ પોતાના પહેરેલા વસ્ત્રમાં જ મૂકે છે જેને શરીરને દબાણમાં આવતાં તરતજ નાશ થાય છે, અને તેથી જ ઢકોના પહેરવાના વસ્ત્ર ઉપર લોહી જેવા ઝીણું ઝીણું ચાઠાને ભાવ થઈ ગયેલો જોવામાં આવે છે. આ પણ દયાનો પ્રત્યક્ષ નમુનો છે !! ૧૩. હકોના રિો આખો દિવસ મુહપતિ બાંધે છે તેમાં વારંવાર બોલવાથી પુંકને સ્પર્શથી સમુછમ જીવની ઉત્પત્તિ થાય છે તેમજ નિગોદીએ જીવની ઉત્પત્તિ પણ શાસ્ત્રકારે કહી છે. હકો તિવિવેકી હોવાથી આ વાત સમજ્યા છતાં પોતાની વિપરીત રૂઢીને ત્યાગ કરતા નથી તેથી તેઓ સંમુછમ જીવની હિંસા કર, નારા છે એવો નિર્ણય થાય છે. ૧૪. ટૂંઢકોના કેટલાએક રિખ ધંડિલ જાય છે ત્યારે અશુચિ માંહેલા ચરણી આ જીવોની હિંસા કરે છે એમ જાણવામાં આવિલું છે. આ તિઓના દયા ધર્મની પ્રશંસાને કારણે જાય છે! ૧૫. ટૂંઢકોના રિો વહોરવા જાય છે ત્યારે તમને તેના માવકો રસોડાથી છેટા ઉભા રાખ છે. સમજવા પ્રમાણે તેઓ તેથી વટલાવાપણું હોય એમ ધારે છે. એવી રીતે છેટા ઉભા રહેનાર રિખજ સુઝતા છો? એ પ્રમાણે પૂછી જે આવે તે વહોરે છે. એ ઉપરથી તેઓ અસુઝતજ આહાર વહોરી લાવે છે એમ નિશ્ચય થાય છે. ૧૬. હકો તથા તેના રિખ મધ ખાય છે, પરંતુ શાસ્ત્રકારે તિમાં તદવ સંમુછિમ જીવની ઉત્પત્તિ કહી છે. ૧૭તથા તેના રિખો માખણુ ખાય છે તેમાં પણ શાસ્ત્રકારે તવ જીવની ઉત્પત્તિ કહી છે. ૧૮. કુંઢકોના રિખો લસણુની ચટણું ભાવનગર વિગેરે શ Jain Educationa International For Personal and Private Use Only Page #248 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ સમકિત સત્યોહાર. હિમાં દુકાને દુકાનેથી લે છે. જેઓ તેના દયા ધર્મની પ્રશંસા છે! આ પ્રમાણે બીજા કેટલાએક કાર્યોમાં કમતિઓ પ્રત્યક્ષ રીતે હિંસા કરતા જણાય છે તેથી તેઓ દયામ એવું નામ ધારણ કરે છે તે તદન અસત્ય છે. વધારે દ્રષ્ટાંતો લખી વાંચનારને ફોગટ કંટાળો આપવો દુરસ્ત ન ધારી થોડાજ દ્રષ્ટાંતથી બુદ્ધિમાન અને નિરપક્ષ ન્યાયી પુરૂષ સમજશે અને તેઓના કુકુંદને તાજેશે એમ સમજી આ વિષય સંપૂર્ણ કર્યો છે. ઈતિ. ग्रंथनी पूर्णाहुति. शार्दुल विक्रिडित वृतं. स्वांतध्वांतमयंमुखंविषमयं दृग्धूमधारामयी तेपायैननतास्तुतानभगवन्मूर्तिनवाप्रेक्षिता देवैश्वारणपुंगवैःसहृदयैरानंदितैवंदिता येत्वेतांसमुपासतेकृतधियस्तेषांपवित्रंजनुः ॥१॥ ભાવાર્થ. સમકિતથી દેવતાઓએ અને જંધાચારણ વિદ્યાચારણાદિ મનિ પુંગવે એ શુદ્ધ હૃદય અને આનંદ કરીને વંદન કર્યું છે જેને એવી શ્રી જીનેશ્વર ભગવંતની મર્તિ પ્રત્યે જે પુરૂષો નથી નાખ્યા તેના સ્વાંત જે હૃદયતિ અંધકારમય છે, જે પુરૂષોએ તિની સ્તુતિ કરી નથી તેમના મુખ વિષમય છે, અને જે પુરૂષોએ તે (ભગવંત ની મૂર્તિ) જોઈ નથી તેના મિત્ર ધુમાડાની શિખા જેવા છે અાત જનપ્રતિમાથી વિમુખ જનોના હૃદય, મખ, અને નેત્ર નિરર્થક છે; અને જે બુદ્ધિવંત પુરૂષો તેની (ભગવંતની પ્રતિમાની) ઉપાસના એટલે ભક્તિ પૂજા પ્રમુખ કરે છે તેમના મનુષ્ય જન્મ પવીત્ર અર્થત સફળ છે. “ આ કાવ્યના સારને સ્વહૃદયમાં અંકિત કરીને, તેમજ આ થને આત પર્યત એકાગ્રચિત્તે વાંચન સાથે લક્ષમાં ધારણ કરી Jain Educationa International For Personal and Private Use Only Page #249 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથની પૂર્ણાહુતિ. ૨૩૫ ને ઢમતિ અથવા જે કોઈ શુદ્ધ મા ગવાશક ભવ્ય પ્રાણી - મક પ્રકારે નિષ્પક્ષપાત દષ્ટીથી વિચાર કરશે તો તેમને ભ્રાંતિ રહિ તપણે જેનમાર્ગ જે સંવેગ પક્ષમાં નિર્મળપણે પ્રવર્તમાન છે તે સત્ય અને ટૂંક વિગરે જનાજ્ઞાથી વિપરીત મત અસત્ય છે એમ નિર્ણય થશે, અને ત્યારેજ અમારો ગ્રંથ બનાવવાનો પ્રયત્ન સાફલ્યતા પ્રત્યે પામશે. શુદ્ધ મા ગવક પ્રાણુનું તેમજ સમકાભિલાષી પ્રાણીઓનું મુખ્ય લક્ષણ એજ છે કે શુદ્ધ દેવગુરૂ ધર્મને ઓળખીને તેને અંગીકાર કરવો અને અશુદ્ધ દેવગુરૂ ધર્મનો ત્યાગ કરવો પણ ચિત્ત દંભયુકત રાખી પોતાનો કક્કો ખરો પકડી બેસી અસત્યાસત્યને વિચાર ન કરો, અથવા તો વિચાર કરી સત્યની ઓળખાણ થવાથી પોતાને ઘણુ કરેલ માર્ગ અસત્ય જણાયા છતાં તેને છોડો નહિ, અને સમાગને ચહણ કરવો નહિ એ લક્ષણ સમિતિ પ્રાપ્તિ કરવાની ઉત્કંઠાવાળા જીવોનું નથી, અને જે તેમ કરેલ અને મારો આ પ્રયત્ન પણ નકામે ગણુય. માટે તિવી રીતે ન કરતાં દરેક ભવ્ય પ્રાણુઓએ સભામાં ધારણ કરવાને પિક્ષિત થવું. - આ ગ્રંથ અમે ફકત શુદ્ધ બુદ્ધિથી સમકિતશ્રી છની સમીપે સત્યાસત્ય નિર્ણય માટે મૂકેલ છે અમારે કાંઈ પક્ષપાત નથી તેમજ કોઈ ઉપર પબુદ્ધિ પણ નથી માટે વાંચનાર દરેક ભવ્ય એ આ ગ્રંથ નિરપક્ષપણે લક્ષમાં લઈ તેનો સદુપયોગ કરવો જેથી વાંચનારની તેમજ રચનારની ધારણું સાફલ્યતા પ્રત્યે પામે તથાસ્તુ સમાપ્ત ... Jain Educationa International For Personal and Private Use Only Page #250 -------------------------------------------------------------------------- ________________ २३१ સમિતિ દ્વારા ઢંઢક પચવશી. શ્રી જીનપ્રતિમા મ્યું નહી રંગતેનો કબુ ન કીજે સંગ; એ આંકણી. સરસ્વતી દેવી પ્રણમી કહેરૂં, છ પ્રતિમા અધિકાર; નવી માને તસ વદન ચપેટા, માને તસ શણગાર. શ્રીજીન ૧ કેવળ નાણી નહિ ચઉનાણી, એણે સામે ભરત મોઝાર જીનપ્રતિમા જીનપ્રવચન જીનને, એ મોટો આધાર. શ્રીજીના૦ ૨ એણે મઢે જનપ્રતિ. મા ઉથાપી, કુમતિ હૈયા ફટ; તે વિના કિરિયા હાથ ન લાગે, તિ તે થોથા કૂટ શ્રી છના ૩. જનપ્રતિભા દર્શનથી દંસણ, લહીયે વતનું મૂળ; તેહીજ મૂળ કારણ ઉથાપે, શું થયું એ જગ શૂળ. શ્રી જી૪ અભયકુમારે મૂકી પ્રતિમા, દેખી આર્દ્રકુમાર પ્રતિ બુઝયા સંજમ લઈ સીધ્યા, તે સાચો અધિકાર. શ્રી છના પ પ્રતિમા આકારે છ નિહાળી, અવર મચ્છ સરી બુઝે; સમકિત પાને જતિસ્મરણથી, તમ પુરવભવ સુઝે. શ્રી જી ૬ છઠે અંગે સાતા સત્ર, પદિએ જીન પૂજ્યા; એવા અક્ષર દેખે તે પણ, મને ઢમતિ નવી બૂઝયા. શ્રી જીન ૭ ચારણમુનિએ ચિત્યજ વાયા, ભગવતિ અંગે રંગે; મરડી અર્થ કરે તેણે સ્થાનક, કુમતિતણે પ્ર. સંગે શ્રી જીન ૮ ભગવતિ અને શ્રી ગણધરજી, બ્રાહ્મીલિપિ વંદે; એવા અક્ષર દેખ તપણુ, કુમતિ કહો કેમ નિદે. શ્રી જીન ચેત્ય વિના અન્યતિથી જેને, વંદન પૂજા નિષેધે; સાતમ અંગે શાહ આણંદ, સમકિત કીધું શુ. શ્રી જીન ૧૦ સૂર્યાદિ વીરજીન આગળ, નાટક કયું રંગે; સમકિતદ્રષ્ટી તેહ વખાણે, રાયપશે ઉપાંગે. શ્રી છના ૧૧ સમકિતી શ્રાવકની કરણી, છાવર બીંબ ભરાવે; તે તે બારમે દેવલોક પહોચે, મહાનિસાથે લાવે. શ્રી જીનર ૧૨ અષ્ટાપદગીરી ઉપર ભરત, મણીમય બીંબ ભાવ્યા; એવા અક્ષર આવશ્યક સત્રમાં, તમ વંદન આવ્યા. શ્રી છના ૧૩ પરંપરાગત પ્રતિમા પુસ્તક, માને તિહજ નાણું; નવી માને તે હીજ અજ્ઞાની, એવી છનવર વાણું. શ્રી જીન ૧૪ ઢક વાણું કુમતિ સેનાણી, સુણ મત ભૂલો પ્રાણ; બોધ બીજની કરશે Jain Educationa International For Personal and Private Use Only Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨૩૭ હુંક પચવિશી હાણું, કેમ વર શીણી . શ્રી જીન ૧૫ ખેતરપાળ ભવાની દરે, ત્યાં જવું નવી વાર; વિતરાગનું દેહેરંવારે, તિ કોણુ સત્ર - ધારે શ્રી જીન ૧૬ મેલા કપડા મોટું બાંધે, ઘેર ઘેર ભિક્ષા ફરતા ; માંદા માણસની પરે થવું, બોલે જાણે મરતા, શ્રી જીન ૧૭ ઢત ઢત દ્રઢત પ્રાણી, તોહી ધર્મ ન પાયો; તે માટે ઢક કહેવાણા, એળે જન્મ ગમાયો. શ્રી જીન ૧૮ બાહર કાળા મહી કાળા, જાણુએ કાળાવાળા; પંચમે આરે દુષ્ટ એ પ્રગટયા, મહામૂઢ વિ. કરાળા. શ્રી જીત ૧૯ ભાવ ભેદને તત્વ ન જાણે, દયા દયા મુખ ભાખે; મુગ્ધ લકને જમમાં પાડી, તિને તિ નાખે. શ્રી જીન ૨૦ ભાષચરણ ટીકા ન માને, કેવળ સૂત્ર પોકારે; તે માંહી નિજ મતિ ક૯૫ના, બહુ સંસાર વધારે. શ્રી જીન૨૧ આગમનું એક વચન ઉથાપે તે કહોએ અનંત સંસારી; આખા જેઓ ગ્રંથ ઉથાપે, તિહની શી ગતિ ભારી. શ્રી જલ૦ ૨૨ ચિત્ર લખી તારી વતા, વાધે કામ વિકાર; તેમ જનપ્રતિમા મુદ્રા દેખી, શુદ્ધભાવ વિસ્તાર. શ્રી જી. ર૩ તિ માટે હઠ છોડી ભવજન, પ્રતિમા શું દીલ રાખે; જનપ્રતિમા જનપ્રવચન જીનને, અનુભવને રસ ચાખો. શ્રી જીન ૨૪ ઢક પચવિશી મેં ગાઈ નગર નાડોલ માં ઝાર; જશવંત શિષ્ય જિનેન્દ્ર પયપે, હિત શિક્ષા અધિકારી શ્રી જન સંપૂર્ણ Jain Educationa International For Personal and Private Use Only Page #252 -------------------------------------------------------------------------- ________________ م م م م م આ ગ્રંથને કેટલાએક ઉદાર દીલના સહસ્થોએ અગાઉથી આશ્રય આપેલ છે તેમના મુબારક નેમ આ ગ્રંથ સાથે જોડી રાખીએ છીએ. પાલણપુર. ૪૨ રાજ્યમાન રાજેશ્રી મંગળજીભાઈ ઈશ્વરભાઈ પાલણપુરના મુખ્ય દવાન સાહેબ. ભાવનગર. ૨૩૮ | શા. ઝવેરભાઈ ડાયાભાઈ વિરા અમરચંદ જસરાજ. ૨૫ શા. નારણુજ ભાણાભાઈ ૨ શા. આ પર તમ૧ વાર છગન જીવણ બીજન જ્ઞાનવર્ધક સભા હ. | વાગડીઆ ગુલાબચંદ અમરછર સંઘવી ફુલચંદ નેમચંદ ૧૦ દોશી વર્ધમાન હકમચંદ શા. પાનાચંદ તેજ બૂકસેલર ૧૦ વિરા હરખચંદ શવચંદ સંઘવી સવચંદ વલ ચંદ. ૫ શી, જુઠા વાલજી વોરા ઝવેર સરચંદ, ૫. શા. ગોપાળજી કાનજી દેશી ફતચંદ્ર હકમચંદ - શા. ગીરધર બાવા વિરા તારાચંદ ઠાકરશી શા. જુઠા જ રા વોરા દેવચંદ કયા છે. ૫શા. વીરચંદ ડાયાભાઈ શા. પરશે તમામ હેમ . ૫ | શા. બકોર ઉ જમ શા. હર જીવનદાસ સાંકળચ. ૫ | શા. ડાયાભાઈ ઝીણા શા, ઝવેર ભાઈચંદ, શેઠ માનચંદ મોતીચંદ થા. નાનચંદ હરજીવનદાસ. ૧} પરીખ રગનાથ નથુ વહાણના દલાલની કંપની, ૫. શેઠ લક્ષ્મીચંદ હંસરાજ શા, હીરાચંદ ચકુછ. ૪. શા. ગીરધર વનમાળી શા, ગોરધનદાસ સુંદર છે. ૪ બદાણી ગીરધર હર જીવન શા. હરીચંદ નથુભાઈ. સંધવી ભીખાભાઈ નેમચંદ ૨ શા. જીવરાજ વાલજી. | શેઠ માણેકચ ભાણજી શા, ખામાં વીરા. શા. મુળ ગોબર સંઘવી દામોદર નેમચંદ, ૨ | શા. પદમશી બેચર શા. ઓતમચંદ દામજી ૨) ઝવેરી ઠાકરશી પ્રાગજી શા. પરભુદાસ જેઠાભાઈ, ૨શા. જીવણ પાનાચંદ થા. મોતીચંદ ઉજમદ, ૨ | ઠકર ઓધવજી લાધા શી, મગનલાલ પાનાચ, ૨ થા, પરશોતમ લક્ષ્મીચંદ શેઠ, ગંભીર ગુલાબચંદ ૨. શા. અમરચંદ વખતચંદ શા. હરે જીવન પરશોતમ ૨! પરચુરણ નકલો م م م م م م ه ه ه ه ه بم بم بم بم بم Jain Educationa International For Personal and Private Use Only Page #253 -------------------------------------------------------------------------- ________________ સુખ ૧૫૯ પરીખ નરશીદાસ કરમચંદ શેઠ વીરચંદભાઈ દીપચંદ શેઠ નથુભાઈ સુરચંદ શેષ નારણજી પ્રાગજી શશ્ન પ્રમચંદ રાઇચંદ શેઠ એધવજીભાઈ કરમચંદ શેઠ ગોકળભાઈ મુળચં શેઠે લલુભાઈ મોતીચંદ, શેઠ ગોકળભાઈ દોલતરામ શેડ વીઠ્ઠલદાસ મોતીચ શેઠ ક્કીરચંદ પ્રેમચંદ. શે, ભાઈચંદ માણેકચંદ શેઠ શામજી મુળજી કું શેઠ હેમજી જેવંતની કું શેડ થાંભણ ામજી. ભણશાળી વાલજી રણછોડ. જૈ હરતાય રૂપચંદ શેઠ આતમચંદ દીર છે. શેડ મનસુખભા મોતીલાલ શેઠ અમુલખ ખુદ. ચૈ મુળચંદ્ર ઉજમચંદ, ઘેડ ડાયાભાઈ કક્ષાણ છે શેડ જેઠાભાઇ ઉકરડાભઈ શેઠ ટોકરશી વેલજીભાઈ ફ્રેન્ડ હેમચંદ્ર મોતીચંદ, શેઠ શીદ પાટ. · શેઠ લાલચંદ્ર કીલા. એડ શામચંદ દેવરાજ, શેડ ચુનીલાલ ભાખોજી મેડ ખુશાલ કરશનજી, ચડશનજી અમરચંદ, શેઠ ડાયભાઇ વાડીલાલ, શેઠ પ્રાગજી રાજ, શેડ કરમચંદ કલ્યાણજી પરચુરણ નકલો. ( ૨૩૯ ) Jain Educationa International ૨૦ ૧૦ 「 ' ૫ પ ૫ ૫| ૫ ૫ ૫ ૫ ૫ ૪ ૪ ૪ શ્રી જૈનમપ્રાતકસભામારફત શેડ લલુભાઈ ધનજી માસ્તર. ૩ શેઠ હરીલાલ પ્રેમાભાઈ શેઠ ઉમાભાઈ હીસંય શેઠ પરશોતમદાસ પુના, શેઠ મગનલાલ ઠાકરશી, શા, મગનલાલ શુરૂ પચવકીલ.ર શા. દોલતચંદ પુરૂષોતમબી.એર પરચુરણ નકલો, લીંબડી. ૪૫ શ્રી જૈનધર્મની ટોળી હા. પરી, નાનચંદ જેીંગ. પરીખ નાનચંદ જેસુંગ શા, ઉજમશી મગનલાલ દોશી રતનજી પીતામર. શા, ગીરધર લાલચંદ પરીખ ત્રીભુવન કચરા, શા, કેશવજી વખતચં પરીખ ઉજમશી મોતીચ પરીખ સુંદરજી પરશાંતમ. શા, ડાંસનજી ચાંપશી. 3 શા, મોતી નાનજી, ર્શા, મનસુખરામ હરીભાઈ. ર શા, ચાંપશી ભવાન. ૨ શા, મોતી નાગજી, કોઠારી છગન બેચર, ૨| શા, મોહન કાળીદાસ, પરીખ નાગર ફુલચંદ ૨ ૨ | શા, ખાલાલાલ નાનચંદ ગાંધી છગન ફૂંજી ૨ અમદાવાદ. ૫૩ શેડ દલપતભાઈ ભગુભાઈ ૧૫ શેઠ લાલભાઈ દલપતભાઈ, ૧૦ વઢવાણું ૩૧ ૨| શેડ ગોવીંદજી મકન ૨. શા, મગનલાલ ત્રીકમ, મૈં | શા, નથુ માણેકચંદ્ર, ૨- વારા ત્રીકમ પાતામ, શા. ખેતશી અબજી નેતા ડોસા પુંજા શા. વખતચંદ ગગા શા, અખર્જી દરે ૧૦ * For Personal and Private Use Only ૧૫ Page #254 -------------------------------------------------------------------------- ________________ શ્રી નવાનગર + << ( 240 ) પરચુરણ નકલો 2] પરીખ ઉજમશી મોતી ? | વડોદરા 6 શેઠ ડાયાભાઈ કમળશી 25 કવેરી માણેકલાલ ઘેલાભ 1 5 - શ્રી માંડલ 16 પરચુરણ વિર માયાભાઈ અંબાઈદાસ મારફત શેઠ નાનચંદ રાઈચંદ લિરા કાળીદામફુલ ચંદમારફત| પરચુરણ શ્રી ધોરાજી પાલીતાણા પ્રીત પસંઘ મારફત 14 મેદી જનારાજ ખેડા શ્રી ધોલેરા 13 બોટાદ શિ. પરશોતમદાસ ઓઘડ 10 | શેઠ ઓઘડ નથુભાઈ શા. હીરાચંદ મોતીચંદ - પાટણ ( શ્રી ઘોઘા 11 | શેઠ મોતીલાલ રતનચંદ 5 પરીખ શરિદાસ પ્રાગજી જિતપુર શ્રી જન નાનદીપક સભા | વિારા લખમદ ખીમજી , શા. હીરાચંદ મોતીચંદ માલેગામ | શ્રી કોડ (કચ્છ) 11 ધુલીયા શેઠ સારામભાઈ શા, હેમરાજ ભીમશી દુર્લભદાસ શા, રવજી દેવરાજ શીહોર 4 એક ગૃહસ્થ શા. બકોર શંદર જ * શ્રી ઉંઝા. શા. દેવશી મુળજી ગાંધી સાચંદ દોલતરામ | અમરેલી મારફત 10. શ્રી જિનશાળા તરફથી 90 શ્રી ગંડલ || શા. વીરચંદ જીવાભાઈ 2 રા પેમજ ખીમજી મારફત 8 કપડવંજ શ્રી વળા શા. બાલાભાઈ ગીરધરલાલ રે વકીલ કુંવરજી લક્ષ્મીચંદ માર. શ્રી મહુવા 8 સલત ઉમેદચંદ ઝવેરચંદ રે શ્રી તપાસંઘ તરફથી હ૦ શેઠ | ધાંગધરા પોપટ ગુલાબચંદ 5 શા. નથુભાઈ ચતુર શા. ગાંડાલાલ આણંદજી | બરવાળા પરચુરણ 1| શા. ઉજમશી લાલચંદ મારફત ર ' લખતર 6 સાયલા શેઠ ફુલચંદ કમળશી 51 શેઠ ડામર નથુભાઈ પરચુરણ શહાણી 6 | શા. ઝાકળ શા. ઉજમશી જ સુભાઈ 2 પરચુરણ ગામ ની નકલ 4 શા, ઓઘડ નાગરદાસ - કુલ નકલ ૭૪ર + _પલાણી Jain Educationa International For Personal and Private Use Only