SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ સમકિત સાર. ण नगराइं उज्जाणाइं चेइआई वणमंडाइं राया . अम्मासमो धम्मायरिया. અર્થ–ઉપાશગ દશાંગ તે શું કહીએ? ઉત્તર–ઉપાશગ દશાંગને વિષે શ્રાવકોના નગર, ઉદ્યાન, ગાઉં_ચત્યાની એટલે દહેરાં, વનખંડ, રાજા, માતપિતા તથા ધર્માચાર્ય કહીશું. આ ઉપરથી સમજવું કે આણંદ પ્રમુખ દશ ભાવકોના ઘરમાં જનમંદિર હતાં અને તેમણે જીનમંદિર કરાવેલાં પણ હતાં, અને તેઓ પુજા ચંદણું પ્રમુખ કરતા. યદ્યપિ ઉપાશગદશાંગમાં તે પાઠ દેખાતું નથી કારણ કે પુર્વાચાર્યોએ સુત્રો સંક્ષેપી નાંખ્યા છે તે પણ સમયવાયાંગજીમાં તિ વાત પ્રત્યક્ષ છે. માટે ધ્યાન દઈને શુદ્ધ અંત:ક રણથી તપાસ કરશે તે માલમ પડશે કે આનંદ પ્રમુખ અનેક શ્રાવકોએ જનપ્રતિમા પુછે છે તે વાત ખરી છે. ઈતિ. ૧૭ અંબડ શ્રાવકે પ્રતિમા વાંદી છે તે વિષે. ૧૭ મા પ્રશ્નોત્તરમાં ડાનિશ અંબડ તાપસના અધિકારનો પાઠ આણંદ શ્રાવકના પાઠની સરખો કરાવ્યો છે તે અસત્ય છે. માટે શ્રીઉવાઈ સુત્રમાંથી તે પાઠ અર્થ સાથે આ ઠેકાણે લખ્યો છે. યતઃ अंबडस्सणं परिवायस्स नोकप्पइ अनउथिएवा अन्नउथिय देवयाइंवा अन्नउथिय परिग्गहियाई अरिहंत चेइआइंवा वंदित्तएवा नमंसित्तएवा ननथ अरिहंतेवा अरिहंत चेइयाणिवा. - અર્થ—અંબડ પરિવાજને ન ક અન્યતિથી પ્રત્યે, અન્ય તિથીના દેવ પ્રત્યે, અને અન્ય તીથીએ રહ્યા એવા અરિહંતના ચૈત્ય તિ જન પ્રતિમા પ્રત્યે વંદના વવના કરવી નમસ્કાર કરવા, * એ વિના અરિહને અરિહંતની પ્રતિમા એટલે એ મને નમઃ સ્કાર કરો કલ્પે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005311
Book TitleSamkit Shallyodhar
Original Sutra AuthorN/A
AuthorDhundhakmati Jethmalji
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1885
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy