SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ આણંદ શ્રવાકે જનપ્રતિમા વાંદી છ ત વિષે. ૧ ષ્ટાંત દીયુંછે તે ખોટુંછે. કારણ કે કાર્ય વિશેષ એમ બંને તે જુદી વાતછે પણ તમારો ઢકનો પિતા ચંડાળના ઘરમાં જઈને વટલ અર્થાત ત્યાંજ રહે તો તેને તમે ન્યાતમાં લ્યો અને જમવા ખાવાનો વહેવાર રાખો કે નહિ? ળે ન રાખો તો તેવીજ રીતે ઉપર લેખેલી ખામતમાં સમજવું. વળી તેણુ લખ્યું કે તમારા સાધુ અન્યુતિથીના મઢમાં ઉતયા હોય તો તે તમારા ગુરૂ ખરા કે નહિ ? તેનો ઉત્તર રે ! સુખો ! આવા દૃષ્ટાંત લખીને ભોળા કિજીવોને સાવવાનું શામાટે કરોછો ? અન્યતિથીના આશ્રમમાં ઉતરવાથી તે સાધુ વૃંદનીક મટી જતા નથી, કારણ કે તે સ્વેચ્છાએ ત્યાં ઉતરેલાછે અને સ્વેચ્છાએ ત્યાંથી વિહાર કરે અને તે સાધુને તે અન્યદાનીઓએ પોતાના ગુરૂ કરીને માનેલા નથી, તેમજ અન્ય તિથીઓએ ગ્રહણ કરેલી પ્રતિમામાંથી પ્રતિભાપણું જતું નથી પણ તે સ્થળે તે વંદન પુજન યોગ્ય નથી એમ સમજવું. વળી લખ્યુંછે કે દ્રવ્યલીંગી, પાસથ્થા, વેષધારી નિાવ પ્રમુખંને કયા ખોલમાં આણંદ ોસાવ્યાછે ? તેનો ઉત્તર—સાધુ દિક્ષા લેછે ત્યારે ‘કરેમિભતે’ કહેછે અને પંચમહાવૃત ઉચરેછે તેને પણ પાસથ્થા, વેષધારી નિશવ પ્રમુખને વૃંદન નમસ્કારનો ત્યાગ હોવો જોઇએ. તો પંચમહાવ્રુત લેતી વખતે તેણે તેનો ત્યાગ કયા ખોલમાં કર્યાછે તે બતાવો પણ મુખા! સમકિતટી શ્રાવકોને જીનાજ્ઞાથી બહાર એવા પાસથ્થા વેષધારી નિત પ્રમુખને વૃંદા નમસ્કાર કરવાનો ત્યાગતો છજતો તે ખાખત પાઠમાં કહી નથી તેમાં શો વિરોધછે. પ્રશ્નને અંતે લખ્યુંછે કે “આણુંદ શ્રાયેકે અરિહંતના ચૈત્ય તથા પ્રતિમાને વાંદી હોય તો બતાવો તેનો ઉત્તર-એક તો પુર્વોક્ત પાથીજ તેણે અરિહંતની પ્રતિમાને વાંદી પુછ્યું, એમ નિર્ણય થાયછે. વળી શ્રી સમવાયાંગ સુત્રમાં સર્વ સુત્રોની હુંડીછે તેમાં શ્રી ઉપાશગ દશાંગની હુંડીમાં કહ્યુંછે કે— सोकेंतं उवासगदसाउ उवासगदसासूणं उवासया Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005311
Book TitleSamkit Shallyodhar
Original Sutra AuthorN/A
AuthorDhundhakmati Jethmalji
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1885
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy