SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ સમકિત સહાર. દાન દઉંનહીં કેમ મળશે. કારણ કે પ્રતિમાને બોલાવવું અને દાન દેવું એ શું? તેનો ઉત્તર–અરે દ્રઢીઆઓ સિદ્ધાંતની શૈલી એવી છે કે જેને જે સંભવતે તેને જોડીએ નહિ તે ઘણે ઠેકાણ અર્થને અનર્થ થઈ જાય. એટલે વંદના નમસ્કાર તિ અન્યર્તિથી સને - ડીએ, અને દાનાદિક અન્યતિથીનેજ જેડીએ પણ પ્રતિમાને ન જોડીએ. જેમ શ્રી પ્રશ્ન વ્યાકરણ સુત્રમાં ત્રીજું મહાવત આરાધવા નિમિત્ત આચાર્ય, ઉપાધ્યાય પ્રમુખનું વસ્ત્ર, પાત્ર, આહારાદિકે કરીને વૈયાવચ્ચ કરવાનું કહ્યું છે તે જેમ સર્વને સરખી રીતે નહિ પણ જેમ જને ઉચીત્ત હોય અને જેવો સંભવ હોય તેમ તિની વિયાવચ્ચ સમજવાની છે. તેમ આ પાઠમાં પણ બોલાવું નહીં, અજાદિક આપું નહિ તિ પાઠ અન્યતિથીના ગુરૂને જ વાતે છે. જે ત્રણ પાઠની અપેક્ષા માનશે તે શ્રી મહાવીરસવામીના સમયમાં અન્યતિથીના દેય હરિહર, બ્રહ્મા વિગર કોઈ સાક્ષાત નહોતા, તિ ઓની મુતિઓ જ હતી તે તમારા કહેલા અથે પ્રમાણે આનંદ શ્રા વકનું કહેવું કેમ મળશે તે વિચાર! કદાચિત એમ કહે કે કેટલીએક દેવીઓ અનાદિક લે છે તેની અપેક્ષાએ એ પાછે તો તે - ખોટું છે. કારણકે દેવીની પણ સ્થાપના એટલે મુર્તિની પાસે જ અને સાદિક ચડાવે છે, એમ કરતાં કદાચ સાક્ષાત દેવી દેવતાને કોઈ ટક શ્રાવક શ્રાવિકા અથવા જેઠા વિગેરે ઢેઢકના માબાપ અજાદિક ચડાવ્યું હોય અથવા સાક્ષાત બોલાવ્યા હોય તે બતાવે ! વળી જેઢિમતિ લખે છે કે જીનપ્રતિમાને અન્યમતિઓ છે તાના મંદિરમાં સ્થાપી તેને તેથી જનપ્રતિમાનું શું બગડી ગયું કે જેથી તમે તેને માનવા યોગ્ય કહેતા નથી તેનો ઉત્તર – કોઈ ઢંઢણી અથવા ઢકની મિટી અથવા તે દુકના સાધુ કોઈ મદિરામાંસ ખાનારી, કુશળ સેવનારી વિયાને ઘરે અથવા તો માંસ વિગેરે વેચવાવાળા કસાઈને ઘરે જઈને રહે તે તમે ટુંકો તેને જઇને વંદણું કરશે અથવા ન્યાતમાં લ્યો કે નહિ? જે કહેશો કે ન વાંદી અને ન્યાતમાં ન લઈએ તો તેવી જ રીતે પ્રતિમા પુર્વકત સ્વરૂપવાળી વાંદવા યોગ્ય નથી. જેઠા મુદ્દે આપ્રશ્નમાં ચંડાળને ઘરે બેઠો હોય તે વખતનું દુ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005311
Book TitleSamkit Shallyodhar
Original Sutra AuthorN/A
AuthorDhundhakmati Jethmalji
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1885
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy