SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૬ સમકિત સત્યોહાર. ૨૧ જેઠો લખે છે કે સુભિ ધર્મશાસ્ત્ર વાંચ્યા એમ સુત્રોમાં કહ્યું છે તે કુળધર્મના શાસ્ત્ર સમજવા, કારણ કે જો ધર્મશાસ્ત્ર હોય તે મિથ્યાત્વી અને અભિવ્ય કેમ વાંચે? કેમ સદહે? અને જીનવચન સાચા કેમ જાણે તિને ઉત્તર – સુભે વાંચ્યા તિ પુસ્તકો ધર્મ શાસ્ત્રના જ છે એમ સુત્રકારના કહેવાથી નિર્ણય થાય છે. “કુળ શબ્દ જે પોતાના ઘરને નાંખે છે પણ સુત્રમાં નથી. વળી લેકિકમાં પણ કુળાચારના પુસ્તકોને ધર્મશાસ્ત્ર કહેવાતા નથી અને તે ધર્મશાસ્ત્ર વાંચવાનો અધિકાર સમકિત છીનો જ છે, કારણ કે સવા વાંચે છે એમ કોઈ જગ્યાએ કહ્યું નથી તે અભવ્ય અને મિથ્યાદછીને વાંચવા અને સહવા એ કયાં રહ્યું? કદાચ જેઠો મનક ૫નાથી તિઓ વાંચે છે, સદહતાનથી એમ ઠરાવશે તે હકો પણ જિનશાસ્ત્ર વાંચે છે પરંતુ નાના પ્રમાણે સદહતા નથી, ઉલટા વાં ચ્યા પછી પોતાના કુમત સ્થાપન કરવા માટે ભોળા લોકો પાસે વિપરીત પરૂપણું કરી તિઓને ઠગે છે, પણ તેથી જનશાસ્ત્રોને કુળધર્મના શાસ્ત્રો કહેવાશે નહિ - ૨૨, જેઠો મુઢમતિ કહે છે કે સમકિતદછી દેવતા સિદ્ધાંત વાંચીને અનંત સંસારી શું કામ થાય? કારણ કે તમે તે શ્રાવક સુત્ર વાંચે તે અનંત સંસારી થાય એમ કહોછો તિને ઉત્તર– શ્રાવકને સિદ્ધાંત વાંચવા નહિ તે વાત મનુષ્ય આશ્રી છે, દવતા આશ્રી નથી. જે દંઢકો સમકિતદછી દેવતા અને મનુષ્યને શ્રાવકના ભદમાં સરખા ગણે છે તો દેવતાઓની કરેલી જીનપૂજા કેમ માન્ય કરતા નથી? ૨૩. જેઠમલજી લખે છે કે જસુભ ધર્મ વ્યવસાય ગ્રહણ કર્યા પછી બત્રીશ વસ્તુ પુછે માટે પ્રતિમા પુજવા લેખે છેમે વ્યવસાય કહ્યા છે એમ ન સમજવું.” તેનો ઉત્તરે–સુભે જે ધમ વ્યવસાય ગ્રહણ કર્યા છે તે જીનપ્રતિમા પૂજવા નિમિત્તનાજ છે. જો કે તેણે પ્રથમ જનપ્રતિમા તથા જીનદાઢા પુજ્યા પછી બીજી વસ્તુઓ પુછો ખરી પણ તેણે કરીને કાંઈ બાધક નથી, કારણું Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005311
Book TitleSamkit Shallyodhar
Original Sutra AuthorN/A
AuthorDhundhakmati Jethmalji
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1885
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy