SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ સૂર્યાએ તથા વિજ્યપળીએ જનપ્રતિમા પુછે છે તે વિશે ૧૨૫ જેઠમલજીના લખવા પ્રમાણે તે ચારિત્ર પાળવાથી પણ કોઈ ટૂંકને કાંઈ પણ ફાયદો થવાનું નથી. ૧૮ ૫ (૨૦૨) માં જેઠા કુમતિએ સિદ્ધાયતનમાં પ્રતિમાની પુજા સર્વ દેવતાઓ કરે છે એમ કરાવવા માટે કેટલીએક કુયુકિતઓ લખી છે તે સતિના અગાઉના લખાણને જ મળતી છે તે પણ બે ના લોકોને ફસાવવા નિમિત્તે વારંવાર એકની એક વાત લખીને ફોગટનું લખાણ વધાર્યું છે. ૧૯, જેઠમલજી લખે છે કે “સર્વ જીવ વિજ્યપળી આપણે અનંતીવાર ઉપજયા છે તે તેમણે પ્રતિમા પુછે છતાં અનંતાભાવ કેમ કરવા પડયા કારણ કે સમકિતવંતને અનંતા ભવ હોય નહિ એવી સુત્રશાખ છે.” તિનો ઉત્તર --સમકિતવતને અનંત ભવ હોય નહિ એમ જેઠો મુઢમતિ લખે છે તે તદન જૈન શેલીથી વિપરીત તેમજ અસત્ય છે. અને એવી સુત્રશાખ છે એમ લખે છે તે પણ જેમ માછીમારને માછલાં ફસાવવા માટે જાળ હોય છે તેમ ભોળા લોકો નિ કુમામાં નાખવાની જાળ છે, કારણ કે સુત્રોમાં તે ચારજ્ઞાની ચઉદ પુવી, યથા ખ્યાત ચારિત્રી તથા અગીઆરમાં ગુણઠાણું વાળાને પણ અનંતાભવ થાય એમ લખ્યું છે તે સમકિતદીને થાય તિમાં શું નવાઈ? વળી સમકિત પામ્યા પછી ઉત્કૃષ્ટ અર્ધ પુગળ પરાવર્તન સંસાર રહે છે તે તે અનંત કાળ હોવાથી તેમાં અનંત ભવ થઈ શકે છે. ૨૦ જેઠ કુમતિ લખે છે કે એકવાર રાજ્યાભિષેક કરતાં પ્રતિમા પુજે છે પણ પછી ભવપર્યત પ્રતિમા પુજતા નથી તેનો ઉતર– સુભિ પુર્વ અને પછી હિતકારી શું એમ પુછવું તથા પુર્વ અને પછી કરવા યોગ્ય છે એમ પણ પુછયું, તિ બંને પ્રશ્નના ઉત્તરમાં તેના સામાનિક દેવતાએ જીનપ્રતિમાની પુજા પુર્વ અને પછી હિતકારી અને કરવા યોગ્ય કહી છે, આ પાઠ શ્રી રાયપશેણું સુત્રમાં પ્રસિદ્ધ છે માટે સુ-ભિ દેવતાએ જનપ્રતિમાની પૂજા નિત્ય કરણી તથા સદાહિતકારી જાણુને નિરંતર કરી છે એમ કરે છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005311
Book TitleSamkit Shallyodhar
Original Sutra AuthorN/A
AuthorDhundhakmati Jethmalji
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1885
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy