SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૪ સમકિત સદ્ધાર. ૧. જે કુમતિ લખે છે કે “ ભના વિમાનમાં બારે બોલના દેવતા ઉત્પન્ન થાય છે એમ સૂર્યાભિ પ્રભુને કરેલા છ પ્રશ્નોથી કરે છે, માટે જેટલા સભ વિમાનમાં દેવતા થયા તમણે સઘળાએ જનપ્રતિમાની પૂજા કરી છે જેનું આ લખાણ સ્વકલ્પનાનું છે, કારણ કે તે કરણ સમકિતિ દેવતાની છે મિથ્યાત્વની નથી. શ્રી રાયપશેણી સુત્રમાં સુભા સામાનિક દેવતાએ સંભને પુર્વને પશ્ચાત હિતકરણ બતાવી છે ત્યાં કહ્યું છે કે अन्नेसिं बहणं वेमाणियाणं देवाणय देविणय अच्चજિલ્લાઉ એટલે બીજા બહુ વૈમાનિક દેવ દેવીઓને પૂજા કરવા યોગ્ય છે માટે સમ્યક્તધારીની એ કરણું છે એમ જણ્ય છે, જે એમ નહોત તો સર્ષિ વેનિયા એમ પાઠ કહેત માટે વિચારી જોજે. ૧૭ જેઠો ઢક કહે છે કે અનંતા વિજ્ય દેવતા થયા તિમાં સમકિત દષ્ટી અને મિથ્યાછી એ બંને જાતના હતા અને તેમણે સવેએ સિદ્ધાયતનમાં જીન પૂજા કરી છે, પણ પ્રતિમા પૂજ્યાથી ભવ્ય અભવ્ય સર્વે જીવ સમકિતદષ્ટી થયા નહિ અને સિદ્ધિ પશુ પામ્યા નહિંતિનો ઉત્તર –પોતાનો મત સત્ય ઠરાવનારાએ સત્રમાં કોઈ પણ મિથ્યાછી દેવે સિદ્ધાયતન મહેલી જનપ્રતિમાને પૂજવાનો અધિકાર હોય તો તે લખીને પોતાને પક્ષ દ્રઢ કરવો જોઇએ. જેઠા ટુંકે તેવો સૂત્રપાઠ ન લખતાં મન કલ્પનાને વાક્યો લખી ચોપડી ભરી છે, પણ તેનું લખવું તમામ અસત્ય છે, કારણકે કોઈ પણ સૂત્રમાં એવી મતલબનું સૂત્રપાઠ બીલકુલ છે નહિ. વળી તેણે લખ્યું છે કે પ્રતિમા પુજ્યાથી કોઈ અભવ્ય સકદ્રષ્ટી ન થયો માટે જનપ્રતિમા પૂજવાથી ફાયદો નથી તેને ઉત્તર—અભવ્યના જીવો શુદ્ધ શ્રદ્ધાયુકત અંતઃકરણ વિના અનંતીવાર તમસ્વામી સદૃશ્ય ચારિત્ર પાળે છે અને નવમા એક સુધી જાય છે, પણ સમદ્રષ્ટી થતા નથી એવું સૂત્રકારે કહેલું છે, માટે Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005311
Book TitleSamkit Shallyodhar
Original Sutra AuthorN/A
AuthorDhundhakmati Jethmalji
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1885
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy