SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ ઉતર સર્યાભે તથા વિજયપળીએ જનપ્રતિમા પુછે છે તે વિષે. ૧૨૭ કે મનુષ્ય લોકમાં પણ જનપ્રતિમાની પુજા કર્યા પછી એજ વ્યવસાથે કરીને બીજા શાસનના અધિષ્ઠાયક સદી દેવદેવીની પુજા થાય છે. ૨૪. જેઠા મુઢમતિએ સિદ્ધાયતનમાં જે પ્રતિમા છે તિ અરિહંતની નથી એમ કરાવવા માટે આઠ કુયુક્તિઓ લખી છે તેના ૧. શ્રી જીવાભિગમમાં ર૪ કયા યં એટલે રિષ્ટ રતનમય દાઢી મુછ કહી છે અને શ્રી રાયપશેણમાં નથી કહી તે તિથી પ્રતિમામાં શું વાંધો કરે છે? કારણ કે તે ભુલ જેઠા કુમતિએ સુત્રકારની લખેલી છે, પણ હિનામાં એટલી વિચાર શક્તિ નહોતી કે સુત્રની રચના વિચિત્ર પ્રકારની છે કોઈમાં કોઈ વિશેપણું હોય છે અને કોઈમાં હોતું નથી. ૨. સિહાયતનની જીનપ્રતિમાને ગાયા ગુરૂગા એટલે કંચનમય સ્તન કહ્યા છે. આ બાબતમાં જો કુમતિ લખે છે કે પુરૂષને સ્તન હોય નહિ. શ્રી ઉબાઈ સુત્રમાં ભગવંતનું શરીર વખાણ્યું છે તેમાં તનયુગલ વખાણ્યા નથી તેને ઉત્તર–સુત્રમાં કોઈ જગ્યાએ કોઈ વાત વિસ્તારથી હોય છે અને કોઈ વાત વિસ્તારથી હોતી નથી પણ તિથી કાંઈ વાંધો પડતો નથી, જેડાએલ ખ્યું છે કે તિર્થંકર, ચક્રવર્તિ, બળદેવ, વાસુદેવ તથા ઉત્તમ પુરૂષ વિગેરેને સ્તન હોય નહિ” આ પ્રમાણેનું તેનું લખવું મિથ્યા છે કારણ કે પુરૂષ માત્રને હૃદયના ભાગને વિષે રતનને દેખાવ હોય છે. અને તેથી પુરૂષનું અંગ શોભે છે. જો તેમ નહોય તે સાફ પાટલા જેવું હૃદય ઘણુંજ ખરાબ દેખાય, માટે જેઠા જિવની આકુયુકિત તર્કટાછે; પણ આ ઉપરથી એટલું તો સમજાય છે કે જઠાની છાતી સાફ પાટલા જેવી જ હશે. ૩. તિર્થંકરની પાસે રસપરસાણ અને નફરસાણ એટલે ત્રટીની પર્વદા અને જતિની પર્ષદા હોય છે એમ સુત્રોમાં કહ્યું છે પણ નાગ, ભુત અને જક્ષની પાપેદા કહી નથી અને સિક્રાયતન માંહેલા છબીંબની પાસે તે નાગ, ભુત તથા જક્ષને Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005311
Book TitleSamkit Shallyodhar
Original Sutra AuthorN/A
AuthorDhundhakmati Jethmalji
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1885
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy