SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ બાવન પ્રશ્નોના ઉત્તરછે. શ્રીરાયપસણું સૂત્ર પ્રમુખ સિદ્ધાંતોમાં સત્તર ભેદથી પાવતું અષ્ટોત્તર શત ભિદ સુધી પૂજા કરવી કહી છે. ૩૮ પ્રતિમા આગળ નિવેદ ધશે છે–તે ઉત્તમ છે તેથી અણહારી પદની પ્રાપ્તી થાય છે, તે શ્રીહરીભદ્રસૂરી કૃત પૂજા - ચાલીકા તથા શ્રાદ્ધ દિનકૃત્ય વિગેરે ગ્રંથમાં કહ્યું છે. ૩૯ શ્રાવકન તથા સાધુને મસ્તકે વાસ ક્ષેપ કરોતિ કલ્પસૂત્રની વૃત્તિ વિગરે શાસ્ત્રમાં કહ્યું છે, પણ તમે કો) દીક્ષા અવસરે રાખ નાંખે છે તિ વ્યાજબી કરતાં નથી કારણ કે જૈન શાસ્ત્રોમાં રાખ નાખવી કહી નથી. ૪૦ નાં મંડાશે લખ્યું છે--તે ઠીક છે અને મદિરમાં વત તથા દિક્ષા આપવી એમ શ્રીઅંગચુલીઆ સૂત્રમાં કહ્યું છે. યઃ तिहि नखत्त महुत्त रविजोगा इय पसन्न दिवसे अप्पा बोसिरामि । जिण भणाइ पहाण खित्ते । गुरू वंदित्ता भणइ इछकारि तुम्हे अम्ह पंच महत्वयाइं । राइभोयण वेरमणं छट्ठाई आरो વાવાયા છે અર્થ– તિથી, નક્ષત્ર, મુહુર્ત, રવી જોગાદિક જેગ, એવા પ્રશત દીવસે આત્માને પાપથકી સર; તે જન ભવનાદી પ્રધાન ક્ષેત્રને વિષે ગુરૂને વાંદને કહે–પસાય કરી તેને હમને પાંચ મહાવત અને રાત્રી ભજન વિરમણ છ આરોપ (આપ). ૪૧ પદીકચાક બાંધછો”—લખ્યું છે તે મિથ્યા છે. ( ૪૨ વાંદણું દેવરાવો છો–વંદણુ કરવી તે શ્રાવકને મુખ્ય ધર્મ છે. ૪૩ લોકોને માથે ઓ ફેરવો –તિ અમારા સવેગી મૂનિઓ કરતા નથી, પણ તમારા રિો રજોહરણુ ફેરવે છે તે અગાઉ લખી ગયા છીએ. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005311
Book TitleSamkit Shallyodhar
Original Sutra AuthorN/A
AuthorDhundhakmati Jethmalji
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1885
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy