SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ સમકિત સભ્યોહાર. ટૂંઢક શ્રાવિકાઓને લઈને ભાગી ગયો છે, ૯ બોટાદમાં કેશવજી ખિ પસ ગામની વાણિઅણુને લઇને ભાગી ગયો છે, આ ત. મારા ( કુંઢકના) દયા ધર્મની ઉદય ઉદય પૂજા થઈ રહી છે ! ૨૨ માલ ઉગટાવો છો, ૨૩ આધાકરમી પોશાળે રહો છો, ૨૪ માંડવી કરાવોછો, ૨૫ ટીપણી કરાવી રૂપી લીઓ છો, ૨૬ ગાતમ પડધો કરાવો છો, એ પાંચ પ્રશ્ન અસત્ય છે. કારણકે સંવગી મુનીઓ એમ કતા નથી, પરંતુ ર૩ માં તથા ૨૪મા પ્રશ્ન સુજબ ટુંઢકોના રિખો કરેછે. ૨૭ સંસાર તાર તેલો કરાવો છો, ૨૮ ચંદન ખાળાનો તપ કરાવોછો, આ બંને પ્રશ્ન ઠીક છે. જમશાસ્ત્રોમાં મુક્તાવળી, કનકીવળી, સિંહતિક્રિડીતાદિ તપ લખ્યા છે તેમ આ પણ તપ છે. અને તેથી કર્મનો ક્ષય અને આત્માનું કલ્યાણ થાય છે. ૨૯ તપસ્યા કરાવી પૈસા લ્યોછો, ૩૦ સોનારૂપાની નીસરણી લ્યોછો, ૩૧ લાખા પડવો કરાવો છો, એ ત્રણે પ્રશ્ન મિથ્યા છે. ૩૨ ઉજમણા ઢોવરાવોછો, યાત ઉજમણાકરાવોછો લખ્યું છે તો તે કાર્ય ઉત્તમ છે કારણ કે તે શ્રાવકનો ધર્મ છે અને તેથી શાસનની ઉન્નતિ થાય છે. વળી શ્રાવિધિ તથા સંદેહ દોલાવની ગ્રંથમાં લખ્યું છે. ૩૩ પુજ ઢોવરાવોછો.--તે શ્રાવકની કરણીછે અને દેરાશરની ભકિત નિમિત્તે તેઓ કરે છે. ૩૪ શ્રાવક પાસે કુંડકું અપાવી ડુંગરે ચડોછો—તે અસત્યછે. કારણ કે અદ્યાપિ પર્યંત કોઈ પણ જૈનતિર્થ સાધુનું મુડકું લેવાનું નથી. ૩૫ માળ રોપણ કરો છો તે શ્રીમહાનીશીથ સૂત્રમાં કહ્યું છે. ૩૬ અશોક વૃક્ષ ખનાવોછો—તે શ્રાવકનો ધર્મ છે. ૩૬ અષ્ટોત્તરી સ્નાત્ર કરાવોછો—તે શ્રાવકની કરણી છે તેથી અરિહંત પદનું આરાધન થાય છે, યાવત મોક્ષ સુખની પ્રાપ્તી થાય Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005311
Book TitleSamkit Shallyodhar
Original Sutra AuthorN/A
AuthorDhundhakmati Jethmalji
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1885
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy