SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ r સમકિત સહાર.. શ્રી ઉચાઈ સુત્રમાં કહ્યું છે કે, तंमहाफलंखलुअरिहताणंभगवंताणंनामगोयमस्स विसवणआए. અર્થ–અરીહંત ભગવંતના નામ ગોત્રનું શ્રવણું કરવાનું નિલયે મહા ફળ છે. આ આળા કરીને નામનિક્ષેપે મહા ફળદાયક સિદ્ધ થાય છે. રે! ટૂંકો ઉપર લખેલી સઘળી બાબતો ધ્યાન દઈને વાંચશો અને વિચાર કરશો, તે ચારે નિપા વંદનીક છે એમ સ્પષ્ટ માલમ પડશે. માટે જેઠમલ જેવા કુમતિઓના ફંદમાં ન ફસાતાં શુદ્ધ માને ઓળખીને અંગીકાર કરે જેથી કરીને આત્માનું કલ્યાણ થાય. ઈતિ. ૧૩ નમુને દેખીને નામ સાંભરે છે તે વિષે. તેરમા પ્રશ્નોત્તરમાં જેઠો નિભાવ લખે છે કે ભગવંતની પ્રતિ માને દેખીને ભગવંત યાદ આવે છે, માટે તેને જીનપ્રતિમાને પુજે છે તેને કરકંડ આદી બળદ પ્રમુખને દેખીને પ્રતિબોધ પામ્યા છે તે તે બળદ પ્રમુખને વંદનીક કેમ માનતા નથી? તેનો ઉત્તર– રે! કો! અમે જે ભાવ નિક્ષેપ વાદીએ, પુજીએ છીએ તિના જ નામાદિક પુજીએ છીએ અને શાસ્ત્રકારે પણ એમજ કહ્યું છે. તે અમે ભાવ બળદાદિકને પુજતા નથી, પુજવા યોગ્ય જાણ તા નથી, અને તેથી તેના નામાદિકને પણ પુજતા નથી. પણ તમારા માનેલા બત્રીસ સુત્રોમાં કરકે, દુમુખ, નબીરાજા અને નગઈરાજા શું શું દેખીને પ્રતિબોધ પામ્યા ત છે નહિ અને બીજા સુત્રોને તથા ગ્રંથોને તો તેને માનતા નથી, તે આ અધિકાર ક્યાંથી લાવીને નાખ્યો છે તે બતાવે. પછી જેઠમલજી લખે છે કે “સુત્રોમાં ચપા પ્રમુખનગરીઓમાં સર્વ વસ્તુઓના વર્ણન કર્યો પણ જનમંદિરના કેમ ન કર્યો, જે હોત તે કરત, માટે જનમંદિર તે વખતે હતાંજ નહિ” તેને ઉ. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005311
Book TitleSamkit Shallyodhar
Original Sutra AuthorN/A
AuthorDhundhakmati Jethmalji
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1885
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy