SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૪ સમકિત સદાર, ર૯ સ્થાપના નિક્ષેપો વંદનીક છે તે વિષે. ઓગણત્રીશમા પ્રશ્નોત્તરમાં જેઠા નિજ સ્થાપના નિક્ષેપ વંદનીક નથી એમ કરાવવા માટે કેટલીએક મિથ્યા કુયુતિ લખી છે. આયમાં શ્રી દકાળિક સૂત્રની ગાથા લખી છે તે ગાથાથી તે સ્થાપના નિક્ષેપ સંપૂર્ણ રીતે સિદ્ધ થાય છે. યાત संघट्टइत्ता कारण,अहवा उवहिणामपि ॥ खमेह अवराहं मे, वएज्ज न पुणोत्तिय ॥१८॥ અર્થ. કાયાએ કરીને સંવાદ થાય તથા ઉપધીને સંધો થાય ત્યારે શિષ્ય કહે—મારો અપરાધ ક્ષમો, વળી બીજી વખત સંઘઠ્ઠાદિ અપરાધ નહિ કરું. આ ગાથાના અર્થથી પ્રગટપણે સિદ્ધ થાય છે કે ગુરૂના વસ તથા પાટાદિક સંઘો કરવાથી પાપ છે. આ ઠેકાણે પાટાદિક જે કે અવે છે તે પણ તે આચાર્યના છે તેથી તેની આશાતના ટાળે છે, માટે તેથી સ્થાપના નિક્ષેપ સિદ્ધ થાય છે અને તે બાબતમાં જેઠા કુમતિની કરેલી કલ્પનાઓ અસત્ય અને મિથ્યા છે. વળી જીનપ્રતિમા અનવર એટલે તિર્થંકરની કહેવાય છે અને વસાદિક ઉપધી તે ગુરુ મહારાજની છે, માટે તે બંનેની ભકિત કરવી તે દેવગુરૂનીજ ભક્તિ છે અને તેની જે આશાતના કરવી તે દેવગુરૂની આશાતના છે. આ ઉપરથી સ્થાપના માનવી તથા પજવી સત્ય ઠરે છે. જે મંદ મતિ લખે છે કે “ ઉપગરણ પ્રયોગ પરિણમ્યા દ્રવ્ય છે તે મહામિપ્યા છે. ઉપગરણના પરિણા પુદ્ગળતો કોઈ પણુ જિનશાસ્ત્રમાં કહ્યા નથી, પરંતુ તેને તે મીસા પુગળ કહ્યા છે માટે એમ જણાય છે કે જેઠાને જનશાસ્ત્રની કાંઈ પણ ખબરજ નહોતી, વળી જે લખે છે કે “જે ૫થ્વી શિલાપટ્ટ ઉપર બેસીને ભગવતે ઉપદેશ કર્યો છે તજ શિલાપટ્ટ ઉપર બેસીને તમ, સુધર્મ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005311
Book TitleSamkit Shallyodhar
Original Sutra AuthorN/A
AuthorDhundhakmati Jethmalji
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1885
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy