SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૩ ૨૮ દ્રવ્ય નિક્ષેપો વંદનીક છે તે વિષે. અઠ્ઠાવીસમા પ્રશ્નોત્તરમાં બે વ્યનિક્ષેપ વંદનીક નથી” એમ કરાવવા માટે જે નિજવ લખે છે કે ચઉવીશથ્થામાં જ દ્રવ્યના વંદાતા હોય તો તેઓ જે ચારેગતિમાં અવિરતી અપચ્ચખાણું છે તિને વંદન કેમ થાય? તેને ઉત્તર–શારિખભદેવના સમયમાં સાધુ ચઉવીસથ્થો કરતા હતા તેમાં દ્રવ્ય તિર્થંકર ત્રિવસને તિર્થંકરની ભાવાવસ્થાનું આરોપણું કરીને વંદન કરતા હતા, પરંતુ ચાર ગતિમાં જે અવસ્થાએ હતા તે અવસ્થાને વંદન કરતા નહોતા. આ જે લખે છે કે અગાઉના તિર્થંકરોના વખતમાં ચઉવીસો કહેતી વખત જેટલા તિર્થંકર થઈ ગયા અને જે વિદ્યમાન છે તેટલા તિર્થંકરની સ્તુતિ વંદના કરતા હતા આ લખાણ જેઠ નિવનું અસત્ય છે કારણ કે ચઉવીસથ્થામાં વર્તમાન ચોવીસીના ચોવીશ તિર્થંકરને બદલે ઓછા તિર્થંકરને વંદન કરે એવું કથન કોઈ પણુ જિનશાસ્ત્રમાં નથી. જેહાએ અનુયોગદ્વારમાં આવશ્યકતા છ અધ્યયન કહ્યા છે તિ બાબત લખેલી છે તેમાં બીજું અધ્યયન ઉસ્કિતના નામે છે તે ઉકિર્તને નામ સ્તુતિ વંદના કરવાનું છે અને કોનું ઉકિર્તન કરવું તે ના ઉત્તરમાં ચઉવીસ એટલે ચોવીસ તિર્થંકરનું કરવું એમ સમજવું, પરંતુ જેઠા અતાનના લખવા પ્રમાણે ચોવીશન મેળ નથી એમ સમજવું નહિ, કારણ કે ચોવીશ નહોય તે ચઉવીસ ક. હવાય નહિ. ઉપર લખેલી બાબતના દ્રષ્ટાંત તરીકે જે ટુંક લખે છે કે શ્રી મહાવિદેહમાં એક તિર્થંકરની સ્તુતિ કરતા ચઉવીસો થાય છે” આ લખાણું જેડાનું અલહીન પણ છે, કારણ કે તે પ્રમાણે કોઈપણ સિદ્ધાંતમાં કહેલું નથી. વળી મહાવિદેહમાં ચઉવોસથ્થો પણુ નથી, કારણ કે ત્યાં સાધુને જ્યારે દોષ લાગે ત્યારે પડિક્કમી લેવાનું છે. આ ઉપરથી જેડાની લખેલી વાત સ્વીકલ્પનાની છે, શાસ્ત્રોક્ત નથી એમ ઠરે છે. આ બાબત બારમા પ્રશ્નોત્તરમાં વિશેષ રીતે લખીને દ્રવ્ય નિક્ષેપ વંદનીકળે એમ સિદ્ધ કરેલું છે. ઇતિ. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005311
Book TitleSamkit Shallyodhar
Original Sutra AuthorN/A
AuthorDhundhakmati Jethmalji
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1885
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy