SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનના પ્રત્યેનીકને શિસા દેવા વિશે. 1 ૧૫ સ્વામી વિગેરેએ ઉપદેશ કર્યો છે. આવું કથન કોઈ પણ જન સિક્રિાંતમાં નથી તેથી એમજ જાય છે કે જેઠમલ્લ ટુંક મહા સવાવાદી હતો. જેઓ કુમતિ ગુરૂના ચરણની બાબતમાં કુયુક્તિ લખીને પતાનો મત સિદ્ધ કરવાનું ધારે છે પરંતુ તે અસત્ય છે, કારણ કે ગુરૂના ચરણની રજ પણ પૂજવા યોગ્ય છે તે ધરતી ઉપર પડેલા ગુરૂના ચરણનું તો શું કહેવું? કેટલાએક ઢંઢકો ગુરૂના ચરગુની રજ મસ્તકે ચડાવે છે અને જો નિજ તેઓના મતને પણ મળતો આવતો નથી તેથી એમજ સિદ્ધ થાય છે કે તે કોઈ મહાદુર્ભયી હતો. આ પ્રશ્નોત્તરની છે કે કેટલાએક અયોગ્ય વચન લખીને જેઠા કુમતિએ ગુરૂમહારાજની આશાતના કરી છે અને તેથી તેણે - સાર સમુદ્રમાં ભટકવાનું એક સાધન વધાર્યું છે. આ બાબત સંબંધી (૧૨) માં પ્રશ્નોત્તરમાં વિશેશ રીતે લ' આવેલું છે અને સ્થાપના નિક્ષેપો વંદનાક છે એમ સિદ્ધ કરેલુ છે. ૩૦ શાસનના પ્રત્યની કને શિક્ષા દેવા વિષે. ત્રીશમા પ્રશ્નોત્તરમાં જેઠો મિથ્યાદ્રષ્ટી લખે છે કે ધેઅપરાધીને માર્યાથી લાભ છે એવું જૈનધર્મીઓ કહે છે” તિનું આ લખાણું અસત્ય છે, કારણ કે જિનમતના કોઈ પણ શાસ્ત્રમાં એમ લખ્યું નથી કે ધર્મઅપરાધીને માથી લાભ છે, પરંતુ જેનશાસ્ત્રમાં એમ તેણે લખ્યું છે કે જે દુષ્ટ પુરૂષ જનસાસનને ઉછેદ કરવા માટે, જનપ્રતિમા અને જીનમંદીરનું ખંડન કરવા માટે, મૂની મહારાજા ઘાત કરવા માટે તથા સાધ્વીનું શિયળ ભંગ કરવા માટે ઉદ્યમવંત હોય, તેને સાધુ પ્રથમ તો ઉપદેશ દેઈને શાંત કરે, જો તે પુરૂષ લોભી હોય તો શ્રાવકો દ્રવ્ય આપીને તેનું નિવારણ કરે, છેવટે કોઈ રીતે ન માને ત્યારે જેવી રીતે તેનું નીવારણ થાય તેવી રીતે કરવું. યતઃ શ્રી વીરછનહતદિક્ષીત ધર્મદાસગણકત ગ્રંથે-- साहुण चेइआणय, पडिणीयं तह अवनवायंच ॥ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005311
Book TitleSamkit Shallyodhar
Original Sutra AuthorN/A
AuthorDhundhakmati Jethmalji
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1885
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy