SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯: ર૭ સાવદ્યકરણી વિષે. સત્તાવીસમા પ્રશ્નોત્તરમાં જેઠો નિજવ લખે છે કે સાવદ્યકરણુમાં જિનાજ્ઞા નથી” આ લખાણ એકાંત હોવાથી જેઠા નિવે અજ્ઞાન દશાએ કરેલું હોય એમ જણાય છે કારણુ કે સાવદ્ય નિરવયના ભેદની તેને ખબર નહોતી એવું તેના આ પ્રશ્નોત્તરમાં લખેલા ૨૪ બોલ ઉપરથી કલ્પી શકાય છે. જેઠમલજી જે કાર્યમાં હિંસા થતી હોય તેવા તમામ કાર્યોને સાવધકરણનાં ગણે છે પરંતુ કેટલાએક જિનપૂજાદિ કાર્યોમાં સ્વરૂપે હિંસા છે પરંતુ અનુબંધ દયા છે; અને અભવ્ય, જમાલમતિ તથા ટુંકો વિગેરે જે દયા પાળે છે તે સ્વરૂપે દયા છે પણ અનુબંધે હિસા છે કેટલીએક ધર્મ કરણમાં સ્વરૂપે હિંસા અને અનુબંધે દયા છે ને તેનું ફળ પણ દયાનું જ હોય છે. વળી તેવી કરણ વગેરેમાં જિનેશ્વર ભગવતે આશા પણ દીધેલી છે, જેમાંના કેટલાક બોલ દ્રષ્ટાંત તરીકે આ નીચે લખેલા છે. ૧ શ્રી આચારાંગસૂત્રના બીજા ભૂતકંધના ઈ અધ્યયનમાં લખ્યું છે કે સાધુ ખાડામાં પડી જાય તે ઘાસ વિલડી તથા વૃક્ષને પકડીને બહાર નીકળે. ૨ તિજ સત્રમાં કહ્યું છે કે સાધુ ખાંડ સાકરને બદલ લુણ અર્થાત મીઠું વહોરી લાવ્યા હોય તો તે ખાઈ જવું, ખવાય નહી તે સાંભોગિકને વહેંચી દેવું ૩ તિજ સૂત્રમાં કહ્યું છે કે રસ્તામાં નહી આવે સાધુ ઉતરે. ૪ તેજ સૂરમાં કહ્યું છે કે સાધુ યુગપુછામાં જૂઠું બોલે ૫ શ્રી સુયગડાંગ સૂત્રના નવમા અધ્યયનમાં કહ્યું છે કે “ ગચ્છા શિવાય સાધુ જઠું ન બોલે, અર્થાત્ મગપૂછામાં બોલે. ૬ શ્રી ઠાકુંગસૂત્રના પાંચમા ઠાણામાં પાંચ કારણે સાધુ સાધ્વીને પકડી લે એમ કહ્યું છે તેમાં નદીમાં તણાઈ જતી સા. વીને સાધુઓ બહાર કાઢવી એમ કહ્યું છે. ૭ શ્રી ભગવતિસૂત્રમાં કહ્યું છે કે શ્રાવક સાધુને અસુઝતો Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005311
Book TitleSamkit Shallyodhar
Original Sutra AuthorN/A
AuthorDhundhakmati Jethmalji
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1885
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy