SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૮ સમિતિ સભ્યો દ્ધારઉો બારમા દેવલોક પત જાય એમ કહ્યું છે.' ૨૯ શ્રી મહાકલ્પ સૂત્રમાં જનમંદિરની અંદર સાધુ શ્રાવક વંદના કરવા ન જાયતો પ્રાયશ્ચિત લખ્યું છે - ૩ શ્રી છતકલ્પ સત્રમાં પણ તેને લગતો અધિકાર છે. ૩૧ શ્રી પ્રથમાનુયોગમાં અનેક શ્રાવક શ્રાવિકાઓએ જી. નમંદિર બનાવ્યા તથા પજા કરી એવો અધિકાર છે. ઈત્યાદિ સેકડો સ્થાનકે જનપ્રતિમા સંબંધી પૂજા કરવાનો તથા છ મંદિર બનાવવા વિગેરે અધિકાર પ્રત્યક્ષપણે છે. વળી સર્વે સત્રો જોઈને સામાન્ય રીતે વિચારી જોતાં પણ જણાય છે કે ચોથા આરામાં જેટલાં જનમંદિરો હતાં તેટલાં આજે નથી કારણ કે સૂત્રોમાં જ્યાં જ્યાં શ્રાવકોનો અધિકાર છે ત્યાં ત્યાં જાય વઝિરીમાં એટલે નાહીને દેવ પૂજા કરી એવો પ્રત્યક્ષ પાઠ છે. એ ઉપરથી તમામ શ્રાવકોના ઘરમાં છાદિર હતાં અને તેઓ નિરતર પૂજા કરતા હતા એમ સિદ્ધ થાય છે. વળી દશપૂર્વધારીના શ્રાવક સંપ્રતિરાજાએ સવાલાખ જિન મંદિર બનાવ્યાં છે તથા સવાદોડ જિનબિંબ ભરાવ્યાં છે જેમાંથી હજારો જિનમંદિર તથા જિનપ્રતિમા અદ્યાપિ પર્યત વિદ્યમાન છે. રતલામ, નાડોલ તથા શત્રુંજય ગિરનારાદી નગરમાં તથા તિર્થોમાં ઘણે સ્થાનકે સંપ્રતિરાજાનાં કરાવેલાં જિનમંદિર દષ્ટીએ પડે છે તેમજ બીજી અનેક જિનમંદિર હજારો વર્ષોનાં કવિલાં જણાય છે. વળી શ્રી આબુ ઉપર વિમળચંદ્ર તથા વસ્તુપાળ તેજપાળના ફોડો રૂપીઆ ખરચીને કરાવેલાં જિનમંદિરો જેની શોભા અને વર્ણિય છે તેવા વિદ્યમાન છે. જેઠા મંદમતિએ લખ્યું છે કે કોઈ શ્રાવકે જિનપ્રતિમા પૂછ નથી” તે ઉપરથી તે એમજ જણ્ય છે કે તેને હદય ચક્ષ તો નહોતાં પરંતુ દ્રવ્યનો પણ અભાવ હશે કેમકે તેજ કારણથી તેણે પૂત સૂત્રપાઠ પોતાની દષ્ટીએ દીઠા હશે નહી. ૧ જુઓ સૂત્રપાઠ પાને. ૧૮૫ ૨ પાને. ૧૫૩ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005311
Book TitleSamkit Shallyodhar
Original Sutra AuthorN/A
AuthorDhundhakmati Jethmalji
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1885
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy