SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૦ સમુકિત સોદ્ધાર અને સચિત ચાર પ્રકારનો આહાર દેતાં અલ્પ પાપ અને ઘણી નિર્જરા કરે. ૮ શ્રી ઉગ્લાઈસત્રમાં કહ્યું છે કે સાધુ શિષ્યની પરિક્ષા માકે દોષ લગાડે. ૯ શ્રી ઉત્તરાધ્યયનસત્રમાં કહ્યું છે કે સાધુ પડિલેહણું કરે તો તે કાર્યમાં અવશ્ય વાયુકાયની હિંસા થાય છે. ૧૦ શ્રી વિહતકલ્પમાં ચરબીનું વિલેપન કરવું લખ્યું છે. ૧૧ તિજ સૂત્રમાં સાધ્વીને કારણે પકડી લાવી કહી છે. ઈત્યાદિ કેટલાક કાર્યો જેને જે એકાંતપક્ષી ઢક હોવાથી સાવદ્ય ગણે છે પરંતુ તેમાં પ્રભુની આજ્ઞા છે, અને તેથી કર્મબંધ નથી. શ્રી આચારંગ સૂત્રના ચોથા અધ્યયનના બીજા ઉદેસામાં કહ્યું છે કે દેખીનું આશ્રવનું કારણ છે પરંતુ શુદ્ધ પ્રણુમ હોવાથી નિ જેશ થાય છે અને દેખીતું સંવરનું કારણ છે પરંતુ અશુભ પ્રણામથી કબંધ થાય છે. વળી સમકિતદષ્ટી શ્રાવકોએ પુન્યપ્રાપ્તિ નિમિતે કેટલાએક કાર્યો કરેલા છે, જેમાં સ્વરૂપે હિંસા છે પરંતુ અનુબ દયા છે અને તેઓને દયાનું ફળ પ્રાપ્ત પણ થયેલું છે. આવા અધિકાર સૂત્રોમાં ઘહુ છે જેમાંથી થોડાએક આ નીચે લખ્યા છે. ૧ શ્રી જ્ઞાતાસૂત્રમાં સુબુદ્ધિ પ્રધાને રાજાને સમજાવવા માટે ગંદી ખાઈનું પાણી સમાર્યું ૨ શ્રી મલ્લીનાથજીએ છ રાજાને પ્રતિબોધવા નિમિત્ત મે. હન ઘર કરાવ્યું ૩ તેમણે જ છે રાજાને પોતા ઉપરનો મોહ ટાળવા નિમિતે પોતાના સ્વરૂપ જેવી પૂતળીમાં દરરોજ આહારના કોળી નાંખ્યા જેથી તેમાં હજારો ત્રસ જીવની ઉત્પત્તિ અને વિનાશ થયો. ૪ શ્રી ઉવાઈ સૂત્રમાં કોણક રાજાએ ભગવંતની ભક્તિનિમિતે મહતા ડબરે સામણું કર્યું, ૫ શ્રી કોણુક રાજાએ દરરોજ ભગવંતના ખબર મંગાવવા માટે માણસોની ટપાલ બાંધી. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005311
Book TitleSamkit Shallyodhar
Original Sutra AuthorN/A
AuthorDhundhakmati Jethmalji
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1885
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy