SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ સાવધકરણ વિષે. ૬ પરદેશી રાજાએ દાનશાળા મંડાવી જેમાં કેટલાક પ્રકારનો આરંભ હતો, પરંતુ કેશકુમારે તેને નિધન કરતાં કહ્યું કે હે પરદેશીરાજ! પૂર્વ મનોશ થઇને હવે અમનેશ ન થઈશ. ૭ પરદેશી રાજાએ કરી ગણધરને કહ્યું કે હે સ્વામી! - વતી કાલે મારી તમામ રિદ્ધિ અને આડંબર સાથે આવીને આપને વંદના કરીશ; અને તેમ કર્યું છતાં કેશીગણુધરે નિષેધ ન કર્યો. ૮ ચિત્ર સારથીએ પરદેશી રાજાને પ્રતિબોધ પમાડવા નિ. મિતે કેશી ગણધર પાસે લઈ જવા સારૂ રથ ઘોડા દોડાવ્યા. ૯ સભા દેવતાએ જનભક્તિ નિમિત્ત ભગવંત સમીપે ન ૧૦ દ્વાદિએ જનપ્રતિમાની સત્તરભેદી પૂજા કરી. જેઠા મંદ મતિએ આ પ્રશ્નોત્તરમાં જે જે બોલ લખ્યા છે તેમાં પોતાની ઈચ્છા એવો શબ્દ જનાજ્ઞા શિવાયનું કાર્ય કરાવવા માટે લખેલો છે; પરંતુ તેમાંનાં ઘણું કત્યો પુન્ય પ્રાપ્તિને નિમિત્તેજ કરેલા છે. જેમાંના કેટલાએક નીચે પ્રમાણે કારણુ સાથે છે. ૧ કોણક રાજાએ પ્રભુની વધામણીમાં નિત્ય પ્રત્યે સાડાબારહજાર રૂપેઆ દીધા તે જનભક્તિ નિમિત્તે ૨ ઘણું રાજાઓએ તથા શ્રાવકોએ દિક્ષા મહોત્સવ કર્યો ત જૈનશાસનની પ્રભાવના નિમિત્તે. ૩ કૃષ્ણ દિક્ષાની દલાલી માટે દ્વારકામાં પડહ ફેરવ્યો તે ધર્મ વૃદ્ધિ નિમિત્તે ૪ ઇંદ્ર તથા દેવતાદિકોએ જનજન્મચ્છવ કર્યો તે ધર્મ પ્રાતિ નિમિતે એ પ્રમાણે શ્રી જંબુદ્વિપ પક્ષત્તિ સૂત્રમાં કહ્યું છે. ૫ દેવતાઓ નદિશ્વરદ્ધિ અઢાઈ મહોત્સવ કેરે છે તે ધર્મ પ્રાપ્તિ નિમિતે. ૬ અંધાચારણુ તથા વિદ્યાચારણુ લબ્ધિ ફોરવે છે તે જીનતિમાના વંદન નિમિત્તે. ૭ શખ શ્રાવકે સ્વામીવત્સળ કર્યું તે સમકિતની શુદ્ધિ નિમિતે. એ પ્રમાણે અથાપિત સ્વામીવાત્સલનો રિવાજ પ્રવર્તે છે; Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005311
Book TitleSamkit Shallyodhar
Original Sutra AuthorN/A
AuthorDhundhakmati Jethmalji
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1885
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy