SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ સમકિત સોદ્ધાર અર્થ-દશ પ્રકારના સત્ય કહા તથા, ૧ જનપદ સત્ય, ૨ સમ્મત સત્ય, ૩ સ્થાપના સત્ય, ૪ નામ સત્ય, ૫ રૂપસત્ય, ૬ પ્રતીત સત્ય, ૭ વ્યવહાર સત્ય, ૮ ભાવસત્ય, યોગસત્ય, અને ૧૦ ઉ. યમા સત્ય, આ સુત્રપાઠથી સ્થાપના નિક્ષેપ સત્ય તેમજ વંદનીક ઠરે છે. વળી ચોવીશ છનની સતવનારૂપ લોગસ્સનો પાઠ ઉચ્ચારણ કરતા રિષભાદીક ચોવીશ પ્રભુનાં નામ પ્રગટપણે કહે છે અને વંદન કરે છે તે નામનિક્ષેપાને વંદના છે તેમજ શ્રી રિષભદેવને વારે ચઉવીસ ભણતા બીજા વીશ પ્રભુ રહ્યા તે દ્રવ્ય નિક્ષેપે વંદાય છે. વળી કાઉસગ્ન કરવાને मागायो ने अरिहंत चेइआणं करेमी काउसग्गं वंदणवत्ति મા. ઈત્યાદીક પાઠ ઉચ્ચારતાં સ્થાપના નિક્ષેપે વંદની છે એમ સિદ્ધ થાય છે, અને તિ પાઠ શી આવશ્યક સુત્રમાં છે. આ આળાવો ટક માનતા નથી તેથી તેમને મસ્તકે આશાભંગરૂપ વજદંડનો પાત પડે છે. વળી શ્રી ભગવતી સુત્રની આયમાં શ્રી ગણધરદેવે બાહ્મી લીપીને નમસ્કાર કર્યો છે, તે જેમ જ્ઞાનને સ્થાપના નિક્ષેપ વંદવા વગ્ય છે તેમજ શ્રી નિયંકરદેવને સ્થાપના નિક્ષેપ પણ વદના કરવા યોગ્ય છે. રે! ઢકો? તમે જોનસ ૩ નો ગરે ભણું છો ત્યારે ગરિરંતે વિત્ત એ પાઠવડે ચોવીશ અરિહંતની કિર્તન કરો છો તે ચોવીશ અરિહંત હાલ વર્તમાનકાળમાં નથી, તે તમારી વંદના કોને પહોચે છે? જો તમે કહેશે કે જે મોક્ષમાં ચોવીશ પ્રભુએ તેની કિર્તન કરીએ છીએ તો તે અરિહંત હવે સિદ્ધિ માટે સિદ્ધ ત્તિભં કહેવું જોઈએ, અને એમ તેમ કહેતા નથી. કદાચ કહેશો કે અતીતકાળમાં જે ચોવીશ તિર્થંકર હતા તેને વંદના કરીએ છીએ તે અતિતકાળમાં જે વસ્તુ થઈ ગઈ તિદ્રવ્ય નિક્ષેપ છે, ને દ્રવ્ય નિક્ષેપો તે તમે વંદન યોગ્ય ગણતા નથી; હવે તમારી વદના કોને પહોચી કદાચ એમ કહેશો કે અતીતકાળમાં જેવા Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005311
Book TitleSamkit Shallyodhar
Original Sutra AuthorN/A
AuthorDhundhakmati Jethmalji
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1885
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy