________________
ચાર નિલે અરિહંત વંદનીક છે તે વિષે. ૬૫ જ વંદનીક છે બીજા ત્રણ વંદનીક નથી, પરંતુ લખવું તેનું સિધાંતોથી વિપરીત છે, કારણ કે સિદ્ધાંતોમાં ચારે નિક્ષેપા વંદનીક કહ્યા છે.
જેઠા નિવે લખ્યું છે કે “તિર્થકનાં જે નામ છે તિ નામ સંશા છે, નામ નિક્ષેપો નહિ; નામ નિલે તે તિર્થકરોનાં નામ છે અન્ય વસ્તુમાં પામીએ તિ છે” આ લખાણ ઉપરથી એમજ નિશ્ચય થાય છે કે જેઠા અજ્ઞાનીને જૈનશાસ્ત્રને કિંચીત પણુ બોધ નહોતો, કેમકે શ્રી અનુયોગ હાર મળે કહ્યું છે ત્યતા જથ્થયનાળિજ્ઞા, નિલેવાનને વરે વસ્થયનવાળ જ્ઞા, નિરવત
અર્થ—જ્યાં જે વસ્તુમાં જેટલા નિક્ષેપ જાણે ત્યાં તિટલા નિપા કરે અને જે વસ્તુમાં અધિક નિક્ષેપ ન જાણું શકે તે વસ્તુમાં ચાર નિક્ષેપ તે અવશ્ય કરે.
રે! કુમતિઓ વિચારો કે શાસ્ત્રકારે તે વસ્તુની માહે નામ નિક્ષેપ કહ્યો છે અને જેઠો મુઢમતિ લખે છે કે જે વસ્તુનું નામ છે તે નામ નિક્ષેપે નહિ, નામ સંજ્ઞા છે, તો એ મંદમતિને એટલી પણ સમજણ નહોતી કે નામ સત્તામાં ન નામ નિક્ષેપમાં કાંઈ ફેર નથી.
શ્રીઠાણુગછમાં ચોથે પણ નામ, સ્થાપના દ્રવ્ય, અને ભાવ, એ ચાર પ્રકારની સત્ય ભાષા કહી છે, તે અગાઉ લખાયેલ છે. ૧ તેિમજ તિજ સુત્રના દશમા ઠાણામાં દશ પ્રકારના સત્ય કહ્યા છે અને શ્રીપજવણજીના ભાષા પદમાં પણ દશ પ્રકારના સત્ય કહ્યા છે તેમાં સ્થાપના સત્ય કહેલું છે વત: શ્રીઠાકુંગસુત્ર. दसविहेसच्चेपन्नत्तेतंजहाजणवय,सम्मय,ठवणा,नामे, स्वे,पडुच्चसच्चेय,ववहार, भाव, जोए, दसमेउवम्म સય.
૧ જુઓ સુત્રયા પાને ૪
કરે
નિક્ષેપ કરી તિઓ વિચાર
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org