SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ સમિતિ સભ્યો દ્ધાર. પ્રશ્નની અંતર્ગતમાં દ્રવ્ય નિક્ષેપ વંદનીક નથી એમ ઠરાવ્યું છે તે પ્રત્યક્ષ મિથ્યા છે, કારણ કે શ્રી ઠાણુગ સુત્રમાં ચોથે ઠાણે ચાર પ્રકારના સત્ય કહેલા છે. યતઃ चउबिहेसच्चेपन्नत्तनामसच्चे, ठवणसच्चे, दव्वसच्चे, માવો . અર્થ–સત્ય ચાર પ્રકારના કહ્યા છે. ૧ નામ સત્ય, ૨ સ્થાપના સત્ય. ૩ દ્રવ્યસત્ય. ૪ ભાવસત્ય. આ સુત્રપાઠમાં વ્યસત્ય પણ કહ્યું છે અને તેથી દ્રવ્ય નિક્ષેપ સત્ય છે એમ સિદ્ધ થાય છે. વળી લખ્યું છે કે “આવતા કાળના તિર્થંકર હસુધી અવિરતી, અપચ્ચખાણું ચારે ગતિમાં હોય તેને કેમ વંદાય? તેને ઉ. ર. શ્રી રિષભદેવજીના વારામાં જ આવશ્યકમાં ચઉવીસથ્થો હતો કે નહિ? અને જે હતો જતો તેઓ બીજા વિવીશ તિર્થંકરને નમસ્કાર કરતા હતા કે નહિ? ટુંકોના કહેવા પ્રમાણે તે તેઓ વંદનીક નથી એમ કરે છે અને રિષભદેવજીના વારાના સાધુ શ્રાવકો તે ચઉવીસ કહેતા હતા તેથી થવાના વીશ તિર્થકરને નમસ્કાર કરતા હતા એમ પ્રત્યક્ષ છે, માટે મૂકો શાસ્ત્રકારે દ્રવ્ય નિક્ષેપ વંદનક કહ્યું છે તેમાં કાંઈ શક જેવું નથી તે જરા ઠંડી બુદ્ધિ આળોચીને વિચાર કરશે ! અને કુમતજાળ તજી છે. ઈતિ.. ૧૨ ચારનિક્ષેપે અરિહંત વંદનીક છે તે વિષે. બારમા પ્રશ્નોત્તરની આદ્યમાં જેહામુઢમતિએ અરિહંત, આચાર્ય અને ધર્મની ઉપર ચાર નિક્ષેપ ઉતાર્યા છે તે તમામ જુઠા છે. એવી રીતે શાસ્ત્રમાં કોઈ પણ જગ્યાએ ઉતારેલ નથી અને નામ અરિહંતની બાબતમાં રિવો, શાંત, નિમે, વીશે વિગેરે નામ લખીને તેણે શ્રી વિત્તરાગ ભગવંતની મહા અવજ્ઞા કરી છે તે તેની મહા મૂઢતાની નિશાની છે, અને તેણે કરીને જ અમે તેને મૂઢમતિનું ઉપનામ આપેલ છે. તે વાર પછી તે લખે છે કે એકલો ભાવેનિક્ષેપ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005311
Book TitleSamkit Shallyodhar
Original Sutra AuthorN/A
AuthorDhundhakmati Jethmalji
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1885
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy