SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ સમકિત સદ્ધાર. ભેળા ને ફસાવવા નિમિત્તે જાળ ગૂંથી છે. વળી તે મુઢ એટલો પણ વિચાર નથી કર્યો કે કદાચ વર્તમાન ચોવીશ જનના નામમાં વદે શબ્દ હોય તો તે પણું નામનિપાને વંદના છે, પણ ત્યાં ભાવ નિક્ષેપે તો છેજ કયાં? ૭ મા પ્રશ્નના ઉત્તરમાં લખવાનું કે–ગાંગેય અણગારે ભાવ અરિહંતની શંકા હતી તેથી પ્રથમ વાંધો નહિ અને પરિક્ષા કરીને રકા દુર થઈ ત્યારે વાંદ્યા. તેમાં તમારો પંથ શું સિદ્ધ થાય છે? કારણ કે ત્યાં નિક્ષેપો વાંદવાનું કાંઈ કારણ નથી. પરંતુ રે! ટૂંકો પતિ જેઠાને નિપાનું જ્ઞાન જ નહોતું એમ આ ઉપરથી સિદ્ધ થાય છે. આઠમા પ્રશ્નમાં લખે છે કે શ્રી તીર્થંકર દેવ ગ્રહવાસે હોય ત્યારે વંદનીક નથી” આ લખવું તદન અસત્ય છે. કારણ કે પ્રભુને ગર્ભવાસથી માંડીને વારંવાર નમસ્કાર કર્યો અધિકાર સુત્રમાં ઘણી જગ્યાએ છે અને સિદ્ધાંતકારે દેવતાઓને તે મહા વિવિકી ગયા છે. શ્રી દશકાલિક સુત્રના પ્રારંભમાં કહ્યું છે કે – धम्भोमंगलमुकिळं, अहिंसासंबमोतवो; देवावितंनमसंति, जस्सधम्मसयामणो ॥१॥ આ ગાથામાં એમ કહ્યું છે જે ધર્મ વિશે જેનું મન સદા વર્તે છે તેને દેવતા પણ નમસ્કાર કરે. અર્પિ શબ્દ એમ સચવે છે કે મનુષ્ય કરે તેમાં કહેવું જ શું? આ લેખે મનુષ્યથી અધીકવિવિકી દેવતા ઠરે છે માટે તેમણે ગર્ભવાસથી માંડીને નમસ્કાર કર્યો છે તે મનુષ્યને કરવા યોગ્ય છે તેમાં કાંઈ આશ્ચર્ય નથી. નવમા પ્રશ્નમાં તથા તિની અંતરગતના ૫ પ્રશ્નમાં જો નિ. ભવ લખે છે કે જમાલીને તથા ગોશાળા પ્રમુખને જનમારગના પ્રત્યેનીક જાણીને તેના શિષ્યો તેને છોડીને ભગવંત પાસે આવ્યા, પરંતુ કોઈએ તેને દ્રવ્યગુરૂ જાણુને નમસ્કાર કર્યો નહિ, માટે દ્રવ્ય નિમ વંદનીક નથી. આ પ્રશ્નનો ઉત્તર–રે! સઢા જે ભાવ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005311
Book TitleSamkit Shallyodhar
Original Sutra AuthorN/A
AuthorDhundhakmati Jethmalji
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1885
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy