SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ જેવાચારણ વિદ્યાચારણે જનપ્રતિમા પાંદી છે તે વિષે. ૭૯ વળી ટુંકો! તમે જ્યારે આદિકને નમસ્કાર કરવાની રીતી કબુલ રાખો છો ત્યારે તિર્થકના આદિકર્તિ તેમના માતાપિતા, તેમને નમસ્કાર કેમ કરતા નથી! અરે કુમતિઓ! જો ધ્યાન દઈને તપાસ કરશે તો ઉપર લખેલા સઘળા દ્રષ્ટાંતોથી નવમીરી ને અર્થ બ્રાહ્મીલીપીને નમસ્કાર હો એમ થાય છે, માટે તમે મહામુખેતાએ કરીને જે વાંકો અર્થ કરો છો તેથી શ્રી તિર્થંકરદેવ તથા ગણધરમહારાજાની આજ્ઞા લેપો છો, અને તેણે કરીને તમારે અનંત સંસાર રઝળવું પડશે, માટે જરા નેત્ર ઉઘાડીને જુઓ અને તમારે કુકુંદ ત ઈતિ. ૧૫ જંધાચારણ વિદ્યાચારણે જનપ્રતિમા વાં દીછે તે વિષે. પંદરમા પ્રશ્નોત્તરમાં જે નિજવ લખે છે કે “જવાચારણું તથા વિદ્યાચારણુ મુનિઓએ જનપ્રતિમા વાદી નથી” આ લખા તિનું તદન અસત્ય છે, કારણ કે શ્રી ભગવતી સુવે શતક ૨૦ મિ ઉદેશે મે જયાચારણુ તથા વિદ્યાચારણુ મુનિઓનો અધિકાર છે તેમાં તેમણે જનપ્રતિમા વદી છે એવું પ્રત્યક્ષ રીતે કહેવું છે તેમાંથી થોડોએક સુત્રપાઠ આ ઠેકાણે લખ્યો છે યતઃ जंघाचारस्सणं भंते तिरियं केवइए गति विसए पन्नता? गोयमा! सेणं इतो एगेणं उपाएणं रुअ गवरे दीवे समोसरणं करेइ करेइत्ता तहिं चेइ आई वंदइ वंदइत्ता तउ पडिनियत्तमाणे बीइएणं उपाएणं गंदीसरे दीवे समोसरणं करेइ तहिं चेइ आइ वंढइ बंदइत्ता इह मागच्छइ इह चेइआइ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005311
Book TitleSamkit Shallyodhar
Original Sutra AuthorN/A
AuthorDhundhakmati Jethmalji
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1885
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy