SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ સમકિત સદ્ધાર ૧૧૧ નવ પ્રતિવાસુદેવની અવગાહના. ૧૧૨ નવ નારદના નામ, ૧૧૩ ચઉવીશ તિર્થંકરના આંતર, ૧૧૪ અગીઆર રૂ. ૧૧૫ બંધક મુનિની ખાલ ઉતારી. ૧૧૬ કુંદક મુનિના (૪૯૯) શિષ્ય વાણીમાં પલ્યા. ૧૧૭ અરણુંક મુનિને અધિકાર. ૧૧૮ અપાતાભુતિ મુનિને અધિકાર. ૧૧૯ અષાઢા ભુતિ નટણુંવાળાનો અધિકાર. ૧૨૦ સુદર્શન શેઠને અભયા રાણુને અધિકાર. ૧૨૧ તેર દિવસની પક્ષી ન કરવી તે ૧૨૨ સોળ દિવસની પક્ષી ન કરવી તે. ૧૨૩ આઠ દિવસના પશણુ કરવા. ૧૨૪ અધિક માસ હોય તો પાંચ મહીનાનું ચોમાસુ કરવું. ૧૨૫ શ્રાવણુ બે હોય તો બીજા શ્રાવણમાં સંવત્સરી કરો છો તિ ૧૨૯ ભાદ્રપદ બે હોય તે પહેલા ભાદ્રપદમાં સંવત્સરી કરે છે. તિ, ૧૨૭ ચેલણ રાણું કપટ કરીને જણક રાજાને પરણું. ૧૨૮ છપ્પન ક્રોડિ યાદવ. ૧૨૯ દ્વારકામાં સાઠ કોડિ ઘર.. ૧૩૦ દ્વારકાની બહાર બહોતેર ક્રોડ ઘર. ૧૩૧ રેવતી શ્રાવિકાએ કોળાપાક વહોરાવ્યો છે તે. ૧૩૨ શ્રી પાર્શ્વનાથની સ્ત્રીનું નામ પ્રભાવતી. ૧૩૩ શ્રી મહાવીર સ્વામીની પુત્રને ઢક શ્રાવકે સમજાવી. ૧૩૪ ભગવંતની જન્મરાશી ઉપર બે હજાર વર્ષને ભસ્મ ગૃહ બેઠો છે તિ ૧૩૫ ભગવંતના નિર્વાણ દિવસથી દિવાળી ચાલી છે તે. ૧૩૬ હસ્તીપાળ રાજાએ પ્રભુને વિનંતી કરી કે ચમ ચોમાસુ અત્રે કરશે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005311
Book TitleSamkit Shallyodhar
Original Sutra AuthorN/A
AuthorDhundhakmati Jethmalji
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1885
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy