SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ સાધુ જીનપ્રતિમાની વૈયાવચ્ચ કરે તે વિષે. ૧૪૭ કુળ, કુંભારની ભાઠીઓ વિગેરે આરંભનો અધિકાર વર્ણવ્યો છે તે પણ તેઓ કાળ કરીને દેવકે ગયા છે, માટે રે મુને ઢકો! જનમંદિર કરાવવાથી નર્ક જાય એવું કહો છો તે તમારી દુષ્ટ બુદ્ધિ ને પ્રભાવ છે અને તેથી જ સુત્રકારને ગંભીર આય ગુરૂવિનાના તેમ સમજી શકતા નથી, જેઠાએ લખ્યું છે કે જિનધમ આરંભમાં ધર્મ જાણે છે તેને ઉત્તર– જૈનધર્મી આરંભને ધર્મ માનતા નથી પરંતુ જનારા તથા જનભકિતમાં ધર્મ અને તેથી મહાપુન્યપ્રાપ્તિ થાવત્ મફળ શ્રી રાયપણું સુત્રમાં કહ્યું છે તે પ્રમાણે માને છે. જે દેહરા પ્રતિમા કરાવવાની બાબત આ પ્રશ્નોત્તરમાં લખે છે પરંતુ તેનો પ્રત્યુત્તર અગાઉ બે ત્રણ વખત લખાયેલ છે. જેઠા કુમતિએ દેવકુળ” શબ્દનો અર્થ સિદ્ધાયતન ઠરાવ્યો છે પરંતુ દેવકુળ શબ્દ અન્યતિથી દેવના મંદિર સબંધે વપરાય છે. અને મંદિરને બદલે દેવકુળ શબ્દ કીકમાં પણ વપરાતો નથી તેમ સુત્રકારે પણ કોઈ સ્થળે કર્યો નથી. સુત્રોમાં જીનમંદિરને બદલે સિદ્વાયતન, જનઘર, અથવા ચિત્ય કહેલા છે તે પણ જેઠા કુમતિએ ખોટી ખોટી કુયુકિતઓ અને સ્વમતિ કલ્પનાથી જેમ મનમાં આ વ્યું તેમ લખ્યું છે તે તેના મિથ્થા દયને પ્રભાવ છે. સિદ્ધાયતન શબ્દ સિદ્ધની પ્રતિમાના ઘર આશ્રી છે અને જી. નઘર શબ્દ અરિહંતના મંદિર આશ્રી વૈદિના આળાવામાં કહ્યો છે માટે એ બંને શબ્દમાં કોઈ પણ પ્રતિકુળ ભાવ નથી, ભાવાર્થ તે બંને એકજ અર્થ બતાવે છે. ઈતિ. ૪ સાધુ જીનપ્રતિમાની વૈયાવચ્ચ કરે તે વિષે શ્રી પ્રશ્ન વ્યાકરણ સુત્રના ત્રીજા સંવરધારમાં સાધુ પંદર બોલની વૈયાવચ્ચ કરે એમ કહ્યું છે તેમાં પંદરમો બોલ જજનપ્રતિમા એવે છે તે છતાં “જહા શિવે ચઉદ બોલ કરાવીને પંદરમા છે. લનો અર્થ વિપરીત કર્યો છે, તેથી તે સુત્રાપાઠ અર્થ સાથે અને લખ્યો છે. યતઃ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005311
Book TitleSamkit Shallyodhar
Original Sutra AuthorN/A
AuthorDhundhakmati Jethmalji
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1885
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy