SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૮ સમકિત સેલ્યોદ્ધાર. ___अह केरिसए पुणाइ आरहए वयमिणं जैसे उवही भत्त पाणे संगह दाण कुसले उच्चंतबाल १ दुब्बल २ गिलाण ३ वुद्ध ४ खवगे ५ पवत्त ६ आयरिय ७ उवाए ८ सेहे ९ साहम्मिए १० तवसी ११ कुल १२ गण १३ संघ १४ चेइयढे १५ निजरट्ठी वेयावच्चे अणिस्सियं दस विहं बहुविहं पकरेइ. અર્થ_શિષ્ય પુછે છે “હે ભગવન્ કેવો સાધુ ત્રીજુંવત આ રાધે?” ગુરૂ કહે છે જે સાધુ વસ્ત્ર તથા ભાત પાણી યથોકત વિધિઓ લિવું તથા યથોક્ત વિધિએ આચાદિકને આપવું તેને વિષે કુશળ હોય તિ સાધુ ત્રીજું વ્રત આરાધે. ૧ અત્યંતબાળ, ૨ શક્તિહીન, ૩ રોગાદિકે કરી યુક્ત, ૪વધ સ્થીવર, ૫ માસક્ષપણુ આદિને કરણહાર, ૬ પ્રવર્તક, ૭ આચાર્ય, ૮ ઉપાધ્યાય, ૯ નવદિક્ષિત શિધ્ય, ૧૦ સાધમક, ૧૧ તપસી, ૧૨ કુળ તે ચાંદ્રાદિક, ૧૩ ગણપતિ કુળને સમુદાય કોટિકાદિક, ૧૪ સંઘતિ કુળગણને સમુદાય ચતુવિધસંધ, ૧૫ ચેત્ય કહેતાં જનપ્રતિમા એટલાનો જે અર્થે તેને વિષે નિર્જરા અથી સાધુ કર્મક્ષય વાછતો થકો જશ માનાદિકની અપેક્ષા વિના દસ પ્રકારે તથા બહુ વિધિથી વૈયાવચ્ચ કરે તિ સાધુ ત્રીજું વત આરાધે.” આ બાબતમાં જે નિજવ ભાત પાણું તથા ઉપધી દેવી તિનેજ વિયાવચ્ચ કહે છે પણ તિ અસત્ય છે, કારણ કે બાળ, દુર્બળ, વધે અને તપસ્વીને વિષે તે ભકત પાનને વૈયાવચ્ચ સંભવે પણ કુળ, ગણું અને ચતુર્વિધ સંઘ તે સાધુ, સાધ્વી, બાવક અને ભાવિ કા, તથા શેત્ય જે અરિહંતની પ્રતિમા એટલાને ભાત પાણી દેવાથીજ વૈયાવચ્ચ નથી પરંતુ વૈયાવચ્ચના અને ઘણું પ્રકાર છે, Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005311
Book TitleSamkit Shallyodhar
Original Sutra AuthorN/A
AuthorDhundhakmati Jethmalji
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1885
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy