SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ સમકિત સભ્યોહાર. न गछेज्जा त किं पायाछेत्तं हवेज्जा ? गोयमा पमा य पडुच्च तहारुवं समणंवा माहणंवा जो जिणघरं न गछेज्जा अहवा दुवालसमं पायच्छित्तं हवेज्जा. से भयवं समणोवासगस्स पोसहसालाए पोसहिए पोसहबंभयारी किं जिणहरं गछेज्जा ? हंता गोयमा ગહેકજ્ઞા. મે મથયું જેનટ્રેન ગએકજ્ઞા? ગોયમા! ના णदंसणट्टयाए गछेज्जा. जे केइ पोसहसालाए पोसहबंभयारी जो जिणहरे न गछेन्ना त पायछि तं हवेज्जा ? गोयमा ! जहा साहु तहा भाणियव्वं छ अहवा दुवालसमं पायाछत्तं हवेज्जा. 66 અર્થ..ાથ હે ભગવન તથા રૂપના શ્રમણ અથવા માહણ તે તપસ્વી ચૈત્યઘર એટલે જીનમંદિરમાં ળય ?" ભગત્યંત કુહેછે હું ગતમ! દિને દિને એટલે નિત્ય પ્રત્યે ય,” ગાતમસ્વામી પૂછેછે “હે ભગવન્ ! જે દિવસ ન જાય તેવારે શું પ્રાયશ્ચિત પ્રત્યે પાસ” ભગવંત કહેછે હું ગતમ! પ્રમાદે કરીને તથા રૂપના સાધુ અથવા તપસ્વી જો જીનગૃહમાં ન જાય તો કુવાલસ એટલે પાંચ ઉપવાસના પ્રાયશ્ચિત પ્રત્યે પામ” ગાતમ પુછે હે ભગ વન્ ! શ્રમણોપાસક જે શ્રાવક તે પોષધશાળામાં પોસડને વિષે રહ્યો થકો પોષધ બ્રહ્મચારી શું જીનમંદિરમાં જાય ? ભગવંત કહે છે હા ગૌતમ! જય ગૌતમસ્વામી પુછેછ હે ભગવન્ ! શા કારણે જાય ? ” ભગવંત કહેછે “જ્ઞાન દર્શનને અર્થે જાય.” ગૌતમ પુછે “જે કોઈ પોષધશાળાને વિષે રહેલો પોષધબ્રહ્મચારી એવો શ્રાવક જીનમંદિરમાં ન જાય તો શું પ્રાયશ્ચિત પ્રત્યે પામ ભગવંત કહેછે હે ગૌતમ! જેમ સાધુને પ્રયશ્ચિત તેમ શ્રાવકને ૧૫૪ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005311
Book TitleSamkit Shallyodhar
Original Sutra AuthorN/A
AuthorDhundhakmati Jethmalji
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1885
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy