SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ સમકિત સભ્યોÇાર. ૨૬, જેઠો ઢુંઢક લખેછે કે ચૈત્ય દેવતાને પરિગ્રહમાં ગણ્યા છ તો પરિગ્રહને પુજે શું લાભ થાય? તેનો ઉત્તર-મુત્રકારે સાધુનું શરિરછે તેપણ પરિગ્રહમાં ગણ્યુંછે તો ગણુધરમહારાળને તથા સુનિઓને વંદના નસસ્કાર કરવાથી તથા તેની શેવા ભક્તિ કરવાથી જેઠાના કહેવા પ્રમાણે તો કાંઇ પણ લાભ ન હોવો જોઇએ અને સુત્રમાં તો તેનો ઘણો લાભ બતાવ્યો, માટે તેવું લખવું અસત્ય છે. પરંતુ જેને અપેક્ષાનું જ્ઞાન નથી તેને જનશાસ્ત્ર સમજવું બહુ મુશ્કેલછે અને તેજ કારણથી ચૈત્યને દેવતાના પરિગ્રહમાં ગણ્યા છે તેની અપેક્ષા જેઠાના સમજવામાં આવેલી નથી આવી રીતે અપેક્ષા સમજ્યા વિના સુત્રપાઠના વિપરિત અર્થ કરીને ભોળા લોકોને સાવેછે માટેજ તેને શાસ્ત્રકાર નિાવ કહેલા છે. ૧૩૦ ૨૭. નસુક્ષુણુંની ખાખતમાં જેઠા કુમતિથ્ય જે કુયુક્તિઓ લખીછે અને ત્રણ ભેદ બતાવ્યાછે તે તમામ ખોટાછે, કારણ કે એવી રીતે ત્રણ ભેદ કોઈ જગ્યાએ કહ્યા નથી. વળી કોઇ પણુ મિથ્યાન્નીએ કોઈ પણ અન્ય દેવની પાસે નમુક્ષુણુ કહ્યું એમ પણ સુત્રમાં કહેલું નથી, કારણ કે નમુક્ષુણુંમાં કહ્યા પ્રમાણે ગુણુ તિથંકર મહારાજા શિવાય બીજામાં નથી અને દેવતા આશ્રી જોતાં નમુથ્થુણું કહેવું તે સમકિતષ્ટીનીજ કરણીછે ઍમ જણાયછે. ૨૮. જેઠમલજી કહેછે કે કોઈ દેવતાએ સાક્ષાત દેવળી ભગવંતને નમુથુણં કહ્યું નથી.” તે અસત્યછે. સુર્યનાભ દેવતાચ્ય વીર પ્રભુને નમુથુણં કહ્યુંછે એમ શ્રીરાયપોણી સુત્રમાં પ્રગટપણે સુત્ર પાછે. ૨૯. જેને કુમતિ જીનચ્છાચાર ઠરાવીને દેવતાની કરણી કાઢી નાંખે તો જે ઢંઢકો! શું દેવતાની કરણીથી પુન્ય પાપ બંધાતું નથી ? જો કહેશો કે બંધાયછે તો સુર્યાભ પુર્વાતિ રાતે શ્રી વીરભગવંતની ભક્તિ કરી તેથી તેને પુન્ય બંધાણું કે પાપ? જો કહેશો કે કાંઈ ન બંધાય તો જીવ સમયમાત્રમાં સાતકર્મ બાંધ્યા વગર રહે નહિ એમ સુત્રમાં કહ્યુંછે તે કેમ મેળવશો? પરંતુ સમજવાનું Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005311
Book TitleSamkit Shallyodhar
Original Sutra AuthorN/A
AuthorDhundhakmati Jethmalji
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1885
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy