SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ સભે તથા વિજ્સપોળીએ જીનપ્રતિમા પુછે તે વિષે. ૧૨૯ ૬. પ્રભુને ઘરેણા હોય નહિ તે ખાખતમાં આભરણું પહેરાજ્યા તે જૂદા અને ચડાવ્યા તે જાદા” એમ જેઠો નિાવ કહેછે, પણ તે અસત્યછે; કારણ કે સુત્રમાં આમળા એવો એકજ પાડછે અને આભરણુ પહેરાવવા તે તો પ્રભુની ભક્તિ નિસિત્તેજછે. ૭. સ્ત્રીના સંક્ર ખામતનો પ્રત્યુત્તર દ્રૌપદિના અધિકારમાં લખી ગયા છીએ. ૮. સિદ્દાયતનમાં જીનપ્રતિમા પાસે ધુપ ઉખેળ્યો અને સાક્ષાત ભગવંતની પાસે ન ઉખેળ્યો” એમ જેો યુદ્ધમતિ લખેછે. પરંતુ તે ખોટુંછે, કારણ કે પ્રભુની સન્મુખે પણ સુર્યનાભની આજ્ઞાથી તેના અભિયોગિક દેવતાઓએ અનેક સુગંધી દ્રવ્યે કરીને યુત એવો ધુપ ઉખેળ્યોછે એમ શ્રી રાયપોણી સુત્રમાં કહ્યુંછે. ઉપર પ્રમાણે જેડા મુઢમતિના ખતાવેલા આઠ વાંધાના નિશકરણછે તેથી નિશ્ચય થાયછે કે સિદ્દાયતનમાં સિદ્ધની પ્રતિમાÐ અને તેથીજ ગણધર મહારાજાએ સિદ્દાયતન એટલે સિદ્ધનું ઘર કહ્યુંછે. ૨૫ જેઠો કુતિ કહેછે કે “સર્વ ભોગને વિષે સ્ત્રી પ્રધાનછે માટે સ્ત્રી કેમ પ્રભુને ચડાવતા નથી,” જેઠા નંદગતિનું આ લખાણ મહા વિવેકનુંછે, કારણ કે જીનપ્રતિમાની ભક્તિ જેવી રીતે ઉ ચિત હોય તેવી રીતે થાયછે, અનુચિત થતી નથી; પરંતુ સર્વ ભોગમાં સ્ત્રી પ્રધાનછે એવું જો ટુંકો માનેછે તો તેના અલડીન શ્રાવકો અસન, પાન, ખાદિમ, સાદિમ વિગેરે પદાથાથી તેમની ભકિત કરેછે પણ તેમાંથી કેટલા ટુંકાએ પોતાની કંન્યાઓ પોતાના રિખ આગળ ધરીછે અનેવહોરાવીછે તે ખતાવવું જોઇએ. જેમલના લખવા પ્રમાણે તો એમ ખનવું જોઈએ. વળી તે મુખના શિરદાર જેમના ઉપર પ્રમાણેના લખાણથી એમ પણ નિશ્ચય થાયછે કે ત જેઠાના હૃદયમાંથી સ્ત્રીની લાલસા ગયેલી નહોતી અને તેથીજ તેણે સર્વ ભોગમાં સ્ત્રીને પ્રધાન ગણીછે. આ ખામતની સાખીતી વિષે અગાઉ સુંઢકની પટ્ટાવળીમાં લખાયેલછે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005311
Book TitleSamkit Shallyodhar
Original Sutra AuthorN/A
AuthorDhundhakmati Jethmalji
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1885
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy