SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ સૂર્યાભે તથા વિપળીએ જનપ્રતિમા પુછે છે તે વિષે. ૧૩૧ તા એટલુ છે કે સભા તેમજ સર્વ દેવતા જેઓ પુકત પ્રકારે જીનેશ્વર ભગવંતની ભકિત કરે છે તેઓ મહાપુન્યની રાશી સંપાદન કરે છે, કારણ કે તિર્થંકર ભગવંતની તે કાર્યમાં આશા છે. - ૩૦. જે કુમતિ જુવ પછી નો અર્થ ઈહલોક ખાતે કરાવે છે અને જે કહેતા પરલોક ઠરાવે છે પણું તિતિની મુહતા, કારણ કે હુ પછીનો અર્થ પુર્વભવ અને આવતે ભવ એમ થાય છે અને છા શબ્દ પયી છે. એ બંનેનો અર્થ એકજે છે. હમલે ખોટો અર્થ લખ્યો છે તેથી સમજાય છે કે તેને - બ્દના અર્થનું ભાન જ નહોતું. શ્રી આચારગ સુત્રમાં કહ્યું છે કે ન स्स नथ्थी पुर्वि पच्छा, मज्जे तस्स कउसिया न्यात ने પુર્વભવે અને પશ્ચાત એટલે આવતભવે કાંઈ નથી તેને મળે પણ કયાંથી હોય? એટલે જેને પુર્વ તથા પીધા છે તેને મળે પણ અવશ્ય છે. તેથી સુભની કરેલી જીનપુજા તેને ત્રિકાળ હિતકારી છે એવો શ્રી રાયપશેના સુત્રપાઠનો અર્થ થાય છે. વળી શ્રી ઉત્તરાધ્યયન સુત્રમાં ભગાપુત્રના સંબંધમાં કહ્યું છે કે अम्मत्तायमएभोगा, भुत्ताविसफलोवमा ॥ पच्छाक डुअविवागा, अणुबंधुदुहावहा ॥१॥ અર્થ-હે માતપિતા ભોગ ભોગવ્યા તે વિષફળની ઉપમાએ છે અને તે ભોગ પછી એટલે આવતે ભવે કડવા વિપાક છે જેના અને પરંપરાએ દુઃખને આપનાર એવા છે. આ સત્રપાઠની અંદર પણ પછી શબ્દનો અર્થ પરભવ એવોજ થાય છે. કિં બહુના. - ૩૧. જો કુમતિ સુર્યભના પાઠમાં બતાવેલા જન પુજાના ફળની બાબતમાં નિફેસાઇ એટલે મોક્ષને અર્થ એવો શબ્દ છે તે શબ્દનો અર્થ ફેરવવા માટે ભગવતિસુત્રમાંથી બળતા ઘરમાંથી ધન કાઢવાનો તથા રાફડો ફોડીને દ્રવ્ય કાઢવાનો અધિકાર બતાવે છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005311
Book TitleSamkit Shallyodhar
Original Sutra AuthorN/A
AuthorDhundhakmati Jethmalji
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1885
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy