SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાવક સુત્ર ન વાંચે તે વિ. ૨૨૭ ગળ ભણે નહિ એવું શ્રી આવશ્યક સૂત્રમાં કહ્યું છે તે ઉપરાંત આચારાંગાદિ ભણવાની ભગવતે આજ્ઞા દીધી નથી છતાં જે શ્રાવકો ભણે છે તે ભગવંતની આજ્ઞાને ભંગ કરે છે અને આશા ભંગ કરનાર યાવતું અનંત સંસારી થાય એમ સત્રમાં ઘણું જયાએ કહ્યું છે, અને ઢંઢકો પણ આ વાત માન્ય કરે છે. ૫. જે લખે છે કે “ો ઉત્તરાધ્યયન સૂત્રમાં શ્રાવકને વક કહ્યો છે તેને સત્ર ભણયા વિના પવિત્ર કેમ કહેવાય તેને ઉત્તર–વિ૬ નો અર્થ ડહાપણવાળો એમ થાય છે તો શ્રાવકો જનપ્રવચનને વિષે ડહાપણુવાળા હોય છે, પરંતુ તેથી કાંઈ સૂત્ર ભણેલા કરતા નથી. જે સ્ત્ર ભણ્યા હોય તો ગધત કેમ ન કહ્યા? ૬ જે મંદ મતિ લખે છે કે શ્રી ભગવતિસૂત્રમાં કેવળી વિમેરે દેશની સમીપે કેવળીપરૂ ધર્મ સાંભળીને કેવળજ્ઞાન પામે તેને સોચા કેવળી કહીએ એમ કહ્યું છે. તે દશ બોલમાં શ્રાવક શ્રાવિકા પણ કહ્યા છે તો તેને મહાએથી કેવળીપરૂ ધર્મ સાંભળે તે તે સિદ્ધાંત કે બીજુ કાંઈ હશે? માટે સિદ્ધાંત ભણવાનું સને જણાય છે તેનો ઉત્તર–સિદ્ધાંત વાંચીને સંભળાવવા તેનું નામ જ ફકત કેવળી પરૂપ્યો ધર્મ નથી, પરંતુ જે ભાવાર્થ કેવળી ભગવંત પરૂ છે તે ભાવાર્થ કહે તેનું નામ પણ કેવળી પરૂ ધર્મજ કહેવાય છે માટે એ બાબતમાં જેઠાએ કરેલી કલ્પના અસત્ય છે. ૭. શ્રી નિશીથ સૂત્રમાં કહ્યું છે કે से भिखुव अणिउथियंवा गारथियंवा वाएइ वायंतं वासाइजइ तस्सणं चाउम्मासियं. અર્થ–જે કોઈ સાધુ અન્યતિથીને વાંચના આપે તથા ગુહસ્થને વાંચને આપે અથવા વાંચના આપતા સહાય દેતો તને ચાર માસનું પ્રાયશ્ચિત આવે. આ બાબતમાં જેઠો મઢમતિ લખે છે કે તે પાઠમાં અન્યતીથી - તથા અન્યતીથીના ગૃહસ્થને નિષેધ્યા છે પણ તે ભૂખે એટલું પણ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005311
Book TitleSamkit Shallyodhar
Original Sutra AuthorN/A
AuthorDhundhakmati Jethmalji
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1885
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy