SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૬ સિક્તિ સોદ્ધાર. વગલિયા, અને વિવાહલિઆ ભણે બાર વરસના પર્યાયવાળા અરૂણપપાત, વરૂપ પાત, ગરૂડપપાત, ધરપપાત, વિશ્રમણપાત અને વૈલધપાત ભણે તેર વરસના પર્યાયવાળ ઉપસ્થાન મૃત, સમુકાણકૃત દેવેંદ્રપાત અને નાગપર્યાવળિયા અધ્યયન ભણે; ચૌદ વરસના પાયવાળા સુવર્ણભાવને અધ્યયન ભાગે પંદર વરસના પયોયવાળા ચારણુભાવના અધ્યયન ભણે સોળ વરસના પર્યાયવાના વિદની શતક અધ્યયન ભણે સત્તર વરસના પર્યાયવાળા આ સીવિષ અધ્યયન ભણે અઢાર વરસના પર્યાયવાળા દ્રષ્ટીવિષ ભાવન અધ્યયન ભણે ઓગણીસ વરસના પર્યાયવાળા દ્રષ્ટીવાદ નામે અધ્યયન ભણે અને વીશ વરસના પર્યાયવાળા સર્વત્રના વાદી હોય. ટકો મુહમતિ કહે છે કે શ્રાવકેસર ભણવા તો શ્રાવકોને ચારિત્રને પાય કેટલા કેટલા વરસ છે તે તમે કહેશો? અરે મૂઢમતિઓ એટલું પણ વિચારતા નથી કે સૂત્રમાં સાધુને પણ ત્રણું વરસ દિક્ષાના પર્યાય પછી આચારાંગ ભણવું કરે એવું - ત્યક્ષરીતે કહ્યું છે તે શ્રાવક તે સર્વથા ના ભણે એવું પ્રત્યક્ષ કરેછે. ૩. શ્રી પ્રશ્ન વ્યાકરણુસૂત્રના બીજા સંવરકારમાં કહ્યું છે કે तं सच्चं भगवंत तिथ्यगर सुभासियं दसविहं चउद्वसपुत्वीही पाहुडथ वेइयं महरिसिणय समयप्प दिन्नं, देविंद नरिंदे भासियथ्थं. ભાવાર્થ એ છે કે ભગવંત વીતરાગે સાધુ સત્ય વચન જાણે અને ભાખે તે માટે સિદ્ધાંત તેઓને દીધું અને દેવેદ્ર તથા નરેંદ્રને સિદ્ધાંતનો અર્થ સાંભળીને સત્યવચન ભણે માટે અર્થ દીધો. આ પાઠમાં પણ પ્રત્યક્ષરીતે સાધુને સૂત્ર ભણવું અને શ્રાવકને અર્થ સાંભળવે એમ ભગવતે કહ્યું છે. ૪. જે લખે છે કે શ્રાવક સૂત્ર વાંચતા અનંત સંસારી થાય તેવો પાઠ કયા સૂત્રમાં છે? તે ઉત્તર–શ્રી દકાલિક સત્રના જીવનકા ચોથા અધ્યયન સુધી શ્રાવક ભણે આ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005311
Book TitleSamkit Shallyodhar
Original Sutra AuthorN/A
AuthorDhundhakmati Jethmalji
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1885
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy