SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ સમકિત સભ્યોદ્ધાર, સમજ્યો નથી કે અન્યતીથીના ગૃહસ્થ તો અન્યતીથીમાં આાવી અયા ત્યારે ફરી તે કહેવાનું શું કારણ? માટે ગૃહસ્થ તે શ્રાવકો સમજવા. ૮ છેવટે લખવાનું કે જો શ્રાવકો સૂત્ર ભણતા હોત તો શ્રી ઠાણાંગ સૂત્રને ત્રીજે ઠાણે સાધુના તથા શ્રાવકના ત્રણ ત્રણ મનો સ્થ કહ્યાછે; તેમાં સાધુ શ્રુત ભણવાનો મનોરથ કરે એમ લખ્યુંછે અને શ્રાવકના મનોરથમાં શ્રુત ભણવાનો મનોરથ લખ્યો નથી. વિચારો કે શ્રાવક સૂત્ર ભણતા હોત તો મનોરથ કેમ ન કરે? તે સૂત્રપાઠ નીચે પ્રમાણેછે. યતઃ तिर्हि ठाणेहिं समणे निग्गंथे महाणिज्जरे महा पज्जवसाणे भवइ कयाणं अहं अपंवा बहुंवा सु अं अहिज्जिस्सामि ? कयाणं अहं एकलविहारं प डिमं उवसंपज्जित्ताणं विहरिस्सामि ? कयाणं अहं अपच्छिम मारणांतियं संलेहणा झसणा, झसिए, भत्तपाण पडियाइखिए, पाउवगमं, काल मणवकं खेमाणे विहरिस्सामि ? एवं समणसा, सवयसा, सकायसा पडिजागरमाणे निग्गंधे महाणिज्जरे प जवसाणे भवइ. . અર્થ—ત્રણ સ્થાનકે શ્રમણનિગ્રંથ મોટી કર્મક્ષષણા અને અત્યંત પર્યંચસાન કરે (તે ત્રણ સ્થાનક કહેછે) કેવા૨ે હું અલ્પ ક થોડું અને બહુ ક॰ ધણુશ્રુત ક॰ સિદ્ધાંત ભણીરા ૧ કેવારે હું એકલ વિહાર પ્રતિમા અંગીકાર કરીને વિચરીશ ૨ કેવા૨ે હું છેલ્લી મરણ સંખેધી સંશ્લેષણા જે તપ તેની શેવાએ મત Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005311
Book TitleSamkit Shallyodhar
Original Sutra AuthorN/A
AuthorDhundhakmati Jethmalji
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1885
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy