SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાવક સુત્ર ન વાંચે તિ વિશે. કરી રૂક્ષ થઈને, ભાત પાણીના પચ્ચખાણ કરીને, પાદપમ અને , સુસણ કરીને, મત્યુ અણુઈછત કેવારે હું વિચરી ૩ એવી રીતે સાધુ મન વચનકાયા ત્રિકોણે કરી પ્રતિ જાગરણ કરતો થકો મહાનિજરને પર્યવસાન કરે. હવે શ્રાવકના ત્રણ મનોરથનો પાઠ કહે છે. तिहिं ठाणेहिं समणोवासए महाणिज्जरे महाप उजवसाणे भवइ. तंजहा.कयाणं अहं अप्पवां बहुंवा परिग्गहं चइस्सामि? कयाणं अहं मुंडे भवित्ता आगाराउ अणगारियं पवइस्सामि? कयाणं अहं अपच्छिम मारणांतियं संलेहणा असिय भत्तपाण प डियाइख्खिए पाउवगमं काल मणवख्खेमणे विहरिस्सामि?एवं समणसा सवयसा सकायसा पडिजा गरभाणे समणोवासए महाणिज्जरे महापड्जवसाणे મેવ. અર્થ–ત્રણ સ્થાનકે આવક મહાજિરા મહાપર્યવસાન કરે કેવા રે હું ધનધાન્યાદિક નવ પ્રકારને પશ્ચિડ થોડો ઘણું છાંડીશ ૧ કેવારે હું મુંડ થઈને આગાર જે ગહવાસ તને છાંડી અણગારવાસ અંગીકાર કરીશ ૨ ત્રીજો લેવણનો મરથ પૂર્વવત્ જાણવો. આ ઉપરથી પણ શ્રાવક સૂત્ર ભણે નહીં વાંચે નહીં એમ સિદ્ધ થાય છે. ઈત્યાદિ ઘણું દ્રષ્ટાંતો છે જેથી પ્રત્યક્ષ રીતે સિદ્ધ થાય છે કે મનિને સિદ્ધાંતો ભણવા અને સાધુને સિદ્ધાંતો ભણવવા, કે ભાવકને તો આવશ્યક, શ્રી દશવૈકાળિકના ચાર અધ્યયન અને બીજ પ્રકરણાદિ અનેક ગ્રંથો ભણવા, પરંતુ શ્રાવકને સિદ્ધાંત ભણવાની ભગવતે આજ્ઞા આપી નથી. ઈતિતત્વ, Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005311
Book TitleSamkit Shallyodhar
Original Sutra AuthorN/A
AuthorDhundhakmati Jethmalji
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1885
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy