SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ સમકિત સભ્યો દ્વાર. અર્થ–પુત જનભુવનથી બમણું પ્રમાણુના, અને ચારહારવાળા, વળી પુચાએ વર્ણવ્યું છે સ્વરૂપ જેનું એવા નંદી- ' શ્વરને વિષે બાવન, કુંડળગીરીએ ચાર અને રૂચકત ચાર, કુલ સાઠ જીનભુવન છે. ઉપર પ્રમાણે ઘણું જેનશાસ્ત્રોમાં કહ્યા હતાં જેઠા મુઢમતિએ માનુષીતર તથા રૂચકદ્વીપ ઉપર નભુવન નથી એવું જે લખ્યું છે તે તમામ અસત્ય છે. જેઠા અજ્ઞાનીએ પણ (૫૬) ની પંક્તિ (૧૫) માં લખ્યું છે કે બરૂચકદીપ પંદરમે જાય તે રૂચકદીપ પંદરમો કયા શાસ્ત્રના આધારથી લખ્યો છે? કારણ કે શાસ્ત્રમાં રૂચકદીપ કોઈ જગ્યાએ પંદર લખ્યો નથી, ત્રીજા પ્રશ્નમાં તે લખે છે કે નંદીશ્વરદીપને વિષે સંભૂતળા ઉ. પર તે જનભુવન કહ્યાં નથી અને અંજનગીરી તે ચોરાશી હજાર જન ઉંચા છે તેની ઉપર ચાર સિહાયતન છે, ત્યાં તો અંધાચારણુ વિદ્યાચારણુ ગયા નથી. તેને ઉત્તર–સિધાયતનની વંદ કરવાને માટે જ ચારણમુનિઓ ત્યાં ગયેલા છે તે જે કાર્યો ત્યાં ગયા છે તે કાર્ય ન કર્યું એમ કહેવાય જ નહિ, કારણ કે શ્રી ભગવતી સુત્રમાં ત્યાંનાં ચિત્ય વાંયાં એમ કહ્યું છે; વ૧ તમને હગતિ પાંડુકવન જે ભુતળાથી નવાણુહજાર જેજન ઉંચુ છે ત્યાં સુધી જવાની છે એમ પણ તિજ સુત્રની અંદર કહ્યું છે, અને આ અંજનગીરી તો ચોરાશીહજાર જજન ઉંચા છે તે ત્યાં ગયા છે તેમાં કાંઈ પણ બાધક નથી; અને જેઠમલજીએ નંદીશ્વ દ્વીપને વિષે ચાર સિદ્ધાયતન લખ્યાં છે પણ અંજનગીરી રચારની ઉપર ચાર, પરંતુ ધીમુખ અને રતીકર ઉપર થઈને (૫૨) છે, તે પ્રમાણે કિત પામાં પણ બાવન કહેલાં છે માટે તેનું લખવું કેળસ છે. વળી તે લખે છે કે પ્રતિમા વાંદી છે ત્યાં વેરૂમાં વીર એ પાઠ છે પણ નબંર એવો શબ્દ નથી માટે પ્રતિ માને છે ત્યક્ષ દેખી હોય તે નર્સ શબ્દ કેમ ન કરે તેને ઉત્તર– વંદું અને નસરૂ એ બંને શબને ભાવાર્થ એકજ છે માટે Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005311
Book TitleSamkit Shallyodhar
Original Sutra AuthorN/A
AuthorDhundhakmati Jethmalji
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1885
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy