SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ યાચારણ વિદ્યાચારણે જનપ્રતિમા વાંદી છે તે વિષે. ૮૧, તિમજ વિદ્યાચારણુ મુનિની ગતિને વિષય પણ એજ ઉદેશામાં કહેલો છે. વિદ્યાચારણ ઈહાંથી એક ડગલે શ્રી માનુર પર્વત જઈને ત્યાંનાં ચિત્ય વાંદે છે, અને બીજે ડગલે નંદિશ્વરદીપે જઈને ત્યાંનાં ચેત્ય વાંદે છે; પાછા ફરતાં એકજ ડગલે અહીં આવીને અહીંનાં ચેત્યને વાંદે છે. આ પ્રમાણે તેને ત્રિછી ગતિને વિષય છે.. ઉર્ધ્વગતિમાં એક ડગલ નંદનવને જઈને ત્યાંનાં ચૈત્ય વાદ છે, અને બીજે ડગલે પાંડુકવન જઈને ત્યાંનાં ચિત્ય વાંદ છે; પાછા ફરતાં એ. કજ ડગલે અહીં આવીને અહીંનાં ચૈત્ય વાદ છે. આ પ્રમાણે તેને ઉર્ધ્વગતિનો વિષય છે. આ પ્રશ્નોત્તરની અંતર્ગતના પહેલા તથા બીજા પ્રશ્નમાં જેઠો અજ્ઞાની લખે છે કે “જધાચારણુ તથા વિદ્યાચારણુ મુનિએ શ્રી રૂચકીપ તથા માનુર પર્વત ઉપર સિહાયતન વાંધા કહો છો પણ તે બને ઠેકાણે તે સિદ્ધાયતન બીલકુલ નથી માટે ક્યાંથી વાંચો તિનો ઉત્તર–શ્રી માનુષાર પર્વત ઉપર ચાર સિદ્ધાયતન છે એવું શ્રી દીપસાગર૫તસુત્રમાં કહ્યું છે. વળી શ્રી રશેખર સુરી જેઓ મહા ધુરંધર પંડિત હતા તેઓએ શ્રી ક્ષેત્રસમાસ નામે ગ્રંથમાં નીચે પ્રમાણે કહ્યું છે. યતઃ चउमुवि इसुयारेसु, इक्कीकं नरनगंमि चत्तारि ॥ कुडोवरि जिणभवणा, कुलगिरि जिणभवण परिમાળા શા અર્થ– ચાર ઈષકારને વિશે એક એક અને માનુષત્તર પવતને વિષે ચારકૂટ ઉપર ચાર જનભુવન છે તે કુળગીરીની નભુવન પ્રમાણે છે. तत्तो दुगुण पमाणा, चउदारा थुत्त वणिय सुरुवा॥ नंदीमर बावणा,चउ कुंडलि रुयगि चत्तारि।२५८ ૧ આ સુત્રનું નામ શ્રી નંદીસુત્રમાં છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005311
Book TitleSamkit Shallyodhar
Original Sutra AuthorN/A
AuthorDhundhakmati Jethmalji
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1885
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy