SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ ટ્રપદીએ જનપ્રતિમા પુછે છે તે વિષે. ૧૧૧ ઉચિત છે તેટલી થાય છે અને જીનપ્રતિમા સ્થાપના તિર્થીઓ માટે તેમની સત્તર પ્રકારે પુજા થાય છે. વળી ભાવ તિર્થકરને નમુથુનું કહેવાય છે તેમાં જળસંપત્તિ Gરાજે એવે છે એટલે સિદ્ધસ્થાનક પામવાને ઇચ્છાવંતો એમ કહેવાય છે અને સ્થાપના તિર્થંકર એટલે જનપ્રતિમા પાસે ટ્રિપદિ વિગેરેએ જ્યાં જ્યાં નમુળુણે કહ્યું છે ત્યાં ત્યાં સત્રમાં . સંપત્તા એટલે સિદ્ધસ્થાનક પામ્યા છો એમ પ્રતિમાને સિદ્ધ ગયા છે. આ અપેક્ષાએ ભાવતિર્થંકરથી પણ જનપ્રતિમા અને વિકી છે. હુંઢકો મહામતી તેને ઉથાપે છે તેથી તેઓ મહામિથ્યાત્વી છે એમ સિદ્ધ થાય છે. વળી છત કોને કોને કહે છે તે બાબત જેઠમલાજી હેમાચાર્ય કૃત હેમીનામમાળા અનેકાથીની શાખ આપે છે પરંતુ જે તે કંથ તમે કો માન્ય કરો છો તો તેમાં જ કહ્યુ છે કે નિત્ય નિસ્ત વિજ જૈનનમાત તે કેમ માન્ય કરતા નથી વળી બની શબ્દનો અર્થ પણ તિજ નામમાળામાં દેવપૂજા એવો કર્યો છે ને તે પણ કેમ માન્ય કરતા નથી માટે જે ખરેખરી રીતે માન્ય કરશો તે કોઈ શબ્દના અર્થમાં કાંઈ પણ બાધક આવશે નહિં. હકો ! આ ગ્રંથ ન માનતા ફક્ત એક શબ્દ જેના ઘણું અર્થે થતા હોય તેમાંથી પોતાને મનમાનત એકજ અર્થ શુંટી લઈ જ્યાં ત્યાં લાગુ કરવા જાઓ છો પણ એમ ફાંફાં મારે ખોટો મત સાચો થવાનો નથી. ' વળી જેઠો કુમતિ અને તેના કો કહે છે કે પદિ પરસુવાને અવસરે નિવાણુને તિવ્ર ઉદયથી ભરતારની વાંછનાએ વિ પયાથી પૂજા કરી છે તેને ઉત્તર–રે યુઠો. જે ભરતારની વાંછનાએ પૂજા કરી હોય તે પૂજા કરતાં રૂડો ભરતાર માગ્યો જોઈએ પણ તેણે તે ભાગ્યો નથી, તૈણુએ તે શક્રસ્તવ ભણતા તેની અને દરના તિન તરિયા એટલે તેને તે મને તારો ઇત્યાદિક પદે શુદ્ધ ભાવના ભાવીને મોક્ષ માગ્યું , પરંતુ જેમ મિથ્યાત્વીઓ વો * તણું તે માગ્યા એટલે તેમ ત5 ભિક્ષાઓ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005311
Book TitleSamkit Shallyodhar
Original Sutra AuthorN/A
AuthorDhundhakmati Jethmalji
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1885
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy