SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ સમક્તિ સભ્યોહાર. રી, હીરવિજયસૂરી, અને ખરતર ગચ્છી શ્રી જીન ચંદ્રસુરી પ્રમુખ ક્રિયા ઉદ્ધાર કર્યા ત્યારથી માંડીને અદ્યાપિ પર્યંત ત્યાગી,સંવેગી સાધુ સાધવીની પળ પ્રભાવના દિવસે દિવસે અધિક અધિક થતી જાયછે અને પાખંડીયોનો મહિમા દિવસાનુદિવસ ઘટતો જાયછે. આ વાત અર્વાચીન સમયમાં પ્રત્યક્ષ દેખાયછે, તેથી શ્રી કલ્પસૂત્રનો પાઠ અક્ષરે અક્ષર સત્યછે, પરંતુ જયા કુમતિના કેહેવા પ્રમાણે શ્રી કલ્પસૂત્રમાં એમ નથી લખ્યું કે એક ગુરૂ વિનાનો મુખબધાનો પંથ નિકળશે, જેનો આચાર વ્યવહાર શ્રી જૈન મતના સિદ્ધાંતોથી વિપરિત હશે, તે પંથવાળાની પુજા થશે અને તેનો ચલાવેલ દયામાર્ગ દિશે! માટે જેમન્ન ત્રષાવાદી જણાયછે. કારણ કે લોકિક દ્રષ્ટાંત પણ જુઓ. ૧ જે મનુષ્યને રોગ થયો હોય તે રોગની સ્થિતિ પરિપક્વ થયે રોગનો નાશ થાય ત્યારે તેજ મનુષ્ય નિરોગી થાય કે ખીર જે સ્ત્રીને ગર્ભ રહ્યો હોય તેની ગર્ભ સ્થિતિ પરિપુર્ણ થયે તેજ સ્ત્રી પ્રસવે કે બીજી ૩ જે બાળકનું વિશાળ થયું હોય તેજ બાળક ઉમર લાયક થયે પરણે કે બીજા ! આ દ્રષ્ટાંતો મુજમ ભસ્મગૃહના પ્રભાવથી જે સાધુ સાધવીની ઉદય ઉદય પૂજા થતી નહોતી તેમનીજ ભસ્મ ગૃહ ઉતર્યા પછી ઉદય ઉદ્દય પૂજા થાયછે, પણ ટુંકો અગાઉ નહીં હતા કે ભસ્મ ગૃહ ઉતર્યા પછી તેની ઉદય ઉદય પુજા થાય માટે તે જેમલનું લખવું તમામ મિથ્યાજ છે. વલી શ્રી વગચુલિયા સૂત્રમાં કહ્યુંછે કે બાવીશ ગોઠિલા પુરૂપો કાળ કરીને સંસારમાં નીચ ગતિમાં તથા ધણાજ નીચ કુળોમાં પરિભ્રમણ કરી મનુષ્ય ભવ પામશે અને ત્યાં સિદ્ધાંતથી વિરૂદ્ધ ઉન્માર્ગનું સ્થાપન કરશે, જૈન ધર્મના તથા જીનપ્રતિમાના ઉત્થાપક નિંદક થશે, અને જગત નિંદનિક કાર્યના કરનારા થશે. તે પ્રમાણે ઢકનો પંથ બાવીસ પુરૂષોએ કાઢેલો છે, અને અવાચીન સમયમાં તે બાવીશ ટોળાને નામે પ્રસિદ્ધ છે. યત: तेसठ्ठिमे भवे मञ्ञ विसएसु सावय वा Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005311
Book TitleSamkit Shallyodhar
Original Sutra AuthorN/A
AuthorDhundhakmati Jethmalji
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1885
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy