SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ સમકિત સોદ્ધાર તે જણાય છે કે જેઠમલ મહા અજ્ઞાની હતા અને દહીંને ભુલાવે કપાસ ખાતું હતું કેમકે અમે પ્રતિમા અસંખ્યાતા કાળ સુધી રહી તે દેવ સહાયથી મા એિ છીએ, અને શ્રી ભગવતી સુત્રમાં જે સ્થિતિ કહી છે તે દેવ સહાય વિના અવભાવિક સ્થિતિ કહી છે, અને દેવ શક્તિો અગાધ છે. વળી તકો પણ કહે છે કે ચક્રવર્તિ છખંડ સાધી અહંકાર યુક્ત થઈને રિષભકૂટ પર્વત ઉપર નામ લખવાને જાય છે, ત્યાં તે પર્વત ઉપર ઘણું નામ દ્રષ્ટીએ પડવાથી પોતાને અહંકાર ઉતરી જાયછેપછી એક નામ ભુસાડીને પોતાનું નામ લખે છે. હવે વિચારી જુઓ કે ભરત ચક્રવર્તિ થયા ત્યારે અઢાર ક્રોડાકોડી સાગશેપમત શ્રી ભરતક્ષેત્રમાં ધર્મવિરહ હતો તે તેટલા અસંખ્યાતા કાળની અગાઉ થઈ ગયેલા ચક્રવર્તિનું કરીમ નામ અસંખ્યાત કાળ રહ્યું તે દેવ સાનીધ્યથી શ્રી શંખેશ્વર પાર્શ્વનાથનું બીંબ તથા શ્રી અષ્ટાપદ પર્વત રહે તેમાં કાંઈ પણ અસંભવીત નથી. વળી શી જબુદીપપજતી સુત્રમાં પ્રથમ આરે ભરતક્ષેત્રનું વર્ણન કરેલું છે તે નીચે પ્રમાણે યતઃ तीसेणं समए भारहेवासे तथ्थ तथ बहवेव વળત્તા વિના વિહું મારા? જાવ मणोहरा रयमत्त छप्पय कोरग भिंगारग कोड लग जीव जीवग दिमुह कविल पिंगल लखग कारंडक चक्कवाय कलहंस सारस अणेग सउण गण मिहुण विरिया सदुत्तिए महुर सरणादि ताउ संपिडिय णाणाविहा गुलवावी पुख्करिणिदि हियासु. इत्यादि Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005311
Book TitleSamkit Shallyodhar
Original Sutra AuthorN/A
AuthorDhundhakmati Jethmalji
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1885
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy