SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિમાની સ્થિતિનો અધિકાર જૈનીઓ જૈતમતના મંદીર માનેછે” તેની ઉપર શ્રી બૃહત્કલ્પનો પદ્મ લખી આર્યક્ષેત્રની મર્યાદા બતાવીને પુર્વોક્ત વચનનું ખંડન કર્યું છે; જે મલનું તે સર્વે લખાણ મૃષાવાદ છે. કારણ કે જૈનશ!સુમાં તારાતમોળમાં જૈનમત અથવા જૈનમંદિર લખ્ખા નથી તેમજ અમે તેવી રીતે માનતા પણ નથી, સ્માતો જેઠમલના માથામાં વિના પ્રયોજને ખુજલી ઉત્પન્ન થઈછે; તેથી તે પ્રશ્નોત્તરજ ોછે. વળી શ્રી વડુકલ્પનો પાઠ અને અર્થ લખ્યો છે તે પણ જીટો છે; કારણ કે પ્રથમતો જે પાઠ લખ્યો છે તે ભૂલોએ ભરેલો છે, અને તેનો અર્થ લખ્યો છે તે મડ઼ાભ્રષ્ટ, સ્વકપોળ કલ્પિત, જુડોજ લખેલો છે. તેણે લખ્યું છે કે —દક્ષિણે કોસંબી નગરી લગે તેતો દક્ષિણ દિશે સમુદ્ર નજીક છે, થ્યાગે સમુદ્ર જગતી લગે છે તેવારે સમુદ્રનો શોકારણ રહ્યો” જુઓ જેમલની મુર્ખતા કે કોસમી નગરી પ્રયાગની પાસે હતી, જે સ્થળે હાલ કોસમ ગામ છે. વળી આવશ્યક સૂત્રમાં કર્યુછે કે કાલંમી નગરી યમુના નદીને કિતારે છે, જેણે સૂઢમિત લખેછે કે કોસંબી દક્ષિણુ દેશમાં સમુદ્રના કિનારાપર છે, આ કોસમી કોણ હુંકે વસાવી છે વારૂ? તે મૂઢ કરતાં ઇંગ્રેજ સરકારની સમજ પણ ઠીક છે, કેમકે તેમણે પણ કોસમી પ્રયાગની પાસેજ લખી છે, તેટલા માટે જેમલનું લખવું સર્વે જુદું છે. શેષ અર્થ પણ એંવીજ રીતે જુડો છે. ૩૪ ત્યાર પછી સોળ સુપન તથા તિર્થ સંમચી હકીકત દર્શાવીને આટલુંજ આર્યક્ષેત્ર છે એમ સિદ્ધ કર્યું છે તેનો પ્રત્યુત્તર અગાઉ આવી ગયો છે. ઈતિ ૩. પ્રતિમાની સ્થિતિનો અધિકાર. ત્રીજા પ્રશ્નોત્તરમાં જેડાએ પ્રતિમા અસંખ્યાતા કાળ સુધી રહી શક્તી નથી” તે ઉપર શ્રી ભગવતો સૂત્રનો પાડ લખ્યો છે પરંતુ તે પાઠ તથા અર્થમાં ધણીજ ભૂલા છે, આ લખાણ ઉપરથી Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005311
Book TitleSamkit Shallyodhar
Original Sutra AuthorN/A
AuthorDhundhakmati Jethmalji
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1885
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy