SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિમાની સ્થિતિનો અધિકાર ૪૧ અર્થ—તે સમયને વિષે ભરતક્ષેત્રમાં ત્યાં ત્યાં ઘણી વનરાજી છે, કૃષ્ણ કૃષ્ણવર્ણ શોભાવત્ યાવત્ મનોહર છે. રકત સંદે કરી ભસરા, કોરક, ભીંગારક, કોડી, જીમ વર્ક, નંદીમુખ, કપીલ, પીગળ, લખગ, કાર્ડક, ચક્રવાક, કળસ, સારસ, અનેક પક્ષીઓના જોડાં તેણે કરી સહીત છે વૃક્ષ, મધુર સ્વરે કરી એકઠા થયા છે, નાના પ્રકારના ગુચ્છા, વાવડી, પુષ્કરણી, વિધીકા, વિગેરેમાં પક્ષી વિચરે છે. ઉપર લખેલા સુત્રપાડમાં પ્રથમ આરે ભરતક્ષેત્રમાં વાવડી, પુષ્કરણી વગેરનું વર્ણન કરેલું છે, તો વિચારો કે તે વાવડી કાણે કરાવી ? શાશ્વતીતો છે નહીં, કારણ કે સુત્રોમાં તે વાવો શાશ્વતી કહેલી નથી; અને તે કાળમાંતો જુગળી નવક્રોડાકોડી સાગરોપમથી ભરતક્ષેત્રમાં હતા તેઓનેતો એ વાવ પ્રમુખ કરવાપણું છે નહીં, તો ત્યાર અગાઉની એટલે નવકોડાકોડી સાગરોપમ જેટલા અસંખ્યાતા કાળની તે વાો રહી તો રાખેશ્વર પાર્શ્વનાથની પ્રતિમા તથા અષ્ટાપદજી ઉપરના જીતમંદીર દેવસાનીધ્યથી અસંખ્યાતા કાળ રહે તેમાં શું આશ્ચર્ય છે. પ્રશ્નને અંતે જેડા મુઢમતિએ લખ્યું છે કે “પૃથ્વીકાયની સ્થિતિતો બાવીશ હજાર વર્ષની ઉત્કૃષ્ટી છે, અને દેવતાઓની શક્તિ કાંઈ આયુષ્ય વધારી શકવાની નથી”આ પ્રમાણે લખવાથી તેણે નિ કેવળ પોતાની સુર્ખતા દર્શાવી છે, કારણ કે પ્રતિમા કાંઈ પૃથ્વીકાયના જીવયુક્ત નથી, પણ પૃથ્વીકાયનું દળ છે. વળી જો લખેછે કે “પહાડો તો પૃથ્વી થી લાગ્યા રહેલા છે તેથી વધારે વર્ષ રહેછે, પણ તેમાંથી પથ્થરનો કટકો જુદો કીધો હોયતો ખા વીશ હજાર વર્ષ ઉપરાંત રહે નહીં.” તેના આ લખવા પ્રમાણે તો તે પથરો નાશ પામે એટલે યુદળ પણ રહે નહીં એમ સિદ્ધ ' થાય છે. આ ઉપરથી તો તેની શ્રદ્દા ખેવી જણાય છે કે કોઈ હુંઢકનું આયુષ્ય સો વર્ષનું હોય તો તે પુરૂં થયેથી તેનું પુદ્દગળ પણ સ્વયંમેવ નારાજ પામી જાયછે, એટલે તેને અગ્નીદાહ કરવોજ પ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005311
Book TitleSamkit Shallyodhar
Original Sutra AuthorN/A
AuthorDhundhakmati Jethmalji
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1885
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy