SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ પર ૩૧ ૧ ઉત્તરાધ્યયન. ૪ વ્યવહાર સુત્ર. ૭ રિષીભાષીત, સમકિત સભ્યોહાર. કાળીક સુત્રનાં નામ. ર દશાશ્રુતસ્કંધ, ૫ નિર્સીથ. ૩ કય. ૬ મહાનિસીથ. ૯ દ્વિપસાગરપાતી. ૯ બુદ્ધિપપાતી. ૧૧ પ્યુડિશ્માવિમાણુપવીભત્તિ ૧૦ ચંદયાત્તી. ૧૨ મહુલિઆવિમાણુપવીભત્તિ ૧૩ અંગચુલિચ્યા. ૧૪ વર્ગીસુલિચ્યા. ૧૫ વિવાહચુલિચ્યા. ૧૬ અરૂણાવવાઈ. ૧૭ વરૂણાવવાઈ ૧૮ ગરૂડોકવાઈ, ૨૦ વેસમાવવાઈ. ૨૧ વેલધરોધવાઈ. Jain Educationa International ૧૯ ધરણોવવાઈ. ૨૨ દેવેંદ્રોલવાઈ ૨૫ નાગપરિવલિ, ૨૮ કવડંસિચ્યા. ૩૧ વન્તીદસા. ૨૩ ઉઠ્ઠાણુમુત્ર ૨૪ સમુઠ્ઠાણુસૂત્ર ૨૬ નિયાવલી, ૨૭ ક.િ ૨૯ પુલ્ફિ. ૩૦ પુરુલિચ્યા. ચ્યવસાઈ શબ્દથી શ્રી જ્યોતિષકર્ડ સુત્ર વિગેરે ચઉદહાર સુત્રમાંથી કેટલાંએક કાળિક સુત્ર સમજવાં, કુલ તાંતેર નામ લખીને એવભાઈ શબ્દથી એ આદિ લઈને ચઉદ હજાર પ્રકીરણ સુત્ર કહ્યાં છે તેમાંથી જે વ્યવછેદ ગયા છે તે ભરતક્ષેત્રસાંઇ નહિં અને બાકીના જે છે તે સર્વ આગમ નામથી ઓળખાય છે. તેમાંથી કેટલાંએક પાટણ, ખંભાત, જેસલમેર વિગેરે નગરોના પ્રાચિન ભડારોમાં તાડપત્રો ઉપર લખેલા વિદ્યમાન છે. જેઠો સુદ્ધમતિ લખેછે કે ખત્રીસ ઉપરાંત સર્વ સુત્ર વિચ્છેદ ગયાં છે અને હાલ છે તે નવાં બનાવેલાં છે” તે વ્યસત્ય છે. જે બીજાં સુત્ર નવાં બનાવ્યાં કહેશે તો બત્રીસ સુત્ર પણ નવાં બનાવેલાં સિદ્ધ થશે, કારણ કે ખત્રીસ સુત્ર તેને તજ રહ્યાં અને ખોજાં નવાં ખનામાં સ્થ્ય બાબતનું પુરવાર કારણ છે નહિ, તેણે તેમ ખતાવ્યું નથી અને તેવું છે પણ નહિ માટે તેનું તે લખવું અસત્ય છે. ખત્રીસ ઉપરાંત પીસ્તાળીસ સુત્રોમાંનાં તેર સુત્રમાંથી આઠ સુત્રોનાં નામ પુક્ત નંદિસુત્રના પાઠમાં છે તે છતાં જેકે નિાવ તે સુત્રો આચાર્યનાં મનાવેલાં કહેછે તે અસત્ય છે. વળી શ્રી સદ્ગાનિસોથ સુત્ર આઠ આચાર્ય મળીને ખાંધ્યું એમ કહેછે તે પણ અસત્ય છે, કારણ કે For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005311
Book TitleSamkit Shallyodhar
Original Sutra AuthorN/A
AuthorDhundhakmati Jethmalji
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1885
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy