SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નંદિસુત્રમાં સર્વ સુત્રોને નોંધે છે તે વિષે. ૧૫૧ એ ચતુર્વિધ સંઘની વૈયાવચ્ચ કેવી રીતે કરવી ? - છેવટે લખવાનું કે વિયાવચ્ચના અનેક પ્રકાર છે, તેથી જે જે સંભવ તિવી તેની વૈયાવચ્ચ જાણવી. આ ઉપરથી જનપ્રતિભાની સાધુ વૈયાવચ્ચ કરે તે વાત સંપુર્ણ રીતે સિદ્ધ થાય છે. ટૂંકો તિ પ્રમાણે કબુલ નથી કરતા તેથી તેઓને નીવડ મિથ્યાત્વનો ઉદય જણાય છે. ઈતિ. ૨૫ શ્રીનંદીસુત્રમાં સર્વ સુત્રોને નેંધ છે તે વિગેરે. આયમાં શ્રી નંદિસુત્રમાં સર્વ સુત્રોનાં નામ કહ્યાં છે તેનો નોંધ ૧૨. બાર અંગના નામ. ૧ આચારાંગ. ૨ સુયગડાંગ. ૩ ઠાણુગ. ૪ સમવાયાંગ. ૫ ભગવતિ. ૬ શાતા. ૭ ઉપાશગદશાંગ.૮ અંતગડ. ૯ અનુતરવાઈ૧૦ પ્રશ્નવ્યાકરણ ૧૧ વિપક. ૧૨ કટીવાદ, ૧ આવશ્યકસુત્ર.. ૨૯ ઉત્કાળીક સુત્રનાં નામ. ૧ દશવૈકાલિક. ૨ કપિઆકપિઅ. ૩ ચુલ કપિઅ. ૪ મહાક૫. ૫ ઉવાઈ ૬ રાયપાસેણું. ૭ જીવાભીગમ. ૮ પજવણું. ૯ મહાપજવણું. ૧૦ પન્માયણમ્માય.૧૧ નંદિસુત્ર. ૧૨ અનુયોગદાર. ૧૩ દેવેંદ્રdવ. ૧૪ તંદુળવિયાળી. ૧૫ ચંદ્રવિજય. ૧૬ સુર્યપજતી. ૧૭ પરશીમંડળ. ૧૮ મંડળ પ્રવેશ. ૧૯ વિજજાચારવિનિચ્છય. ૨૦ ગણિવિજા. ૨૧ ઝાણવિભત્તિ. ૨૨ મરણુવિભત્તિ. ૨૩ આયવિસોહી. ૨૪ વિયરાય. ૨૫ સુલેહણું. ૨૬ વિહારકલ્પ. ૨૭ ચરણવિહિ. ૨આરિપચ્ચખાણ, ૨૯ મહાપચ્ચખાણ એવભાઈ શબ્દથી સુચવેલા શ્રી ચઉસરણ સુત્ર તથા શ્રી ભકાપરિક્ષા સુત્ર વિગેરે ચઉદ હજારમાંથી કેટલાંએક ઉત્કાળી કસુત્ર સમજવાં, Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005311
Book TitleSamkit Shallyodhar
Original Sutra AuthorN/A
AuthorDhundhakmati Jethmalji
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1885
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy